SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૩૩૯ ૧૯૦૪ની સાલ મળે છે. આ સ્તવને અને પદો અધ્યાત્મ અને ભક્તિભાવ સંબંધે અત્યંત ભાવવાહી છે. પહેલાં પદમાં ચેતનની બે સ્ત્રીઃ ૧. સમતા અને ૨. મુમતા. અર્થાત્ એક સુમતિ અને બીજી કુમતિ. સુમતિ પિતાને કહે છે : “પિયાપર ઘર મત જાઓ રે, કરી કરુણા, મહારાજ ! કુલ મરાદા લોપ કે રે, જે જન પરઘર જાય, તિણ કું ઉભય લેક સુણ પ્યારે, પંચક શોભા નાય...” આત્મા વિશે પરિચય કવિ આપે છે ત્યારે સહજગમ્ય ઉપમા-દષ્ટાંતે લઈ આવે છે. જેમ કે, કનક ઉપલ મેં નિત રહે રે, દૂધ માંહે કુની ઘીવ; તિલ નંગ તેલ, સુવાસ કુસુમસંગ, દેહ સંગ તેમ જીવ.” એવી જ રીતે, “મારગ સાચા કે ન બતાવે, જાકું જાય પૂછીએ તે અપની અપની ગાવે.” એમ કહેનારા આ મહાત્માએ ગશક્તિ અને કવિત્વથી મહાન શાસનપ્રભાવના કરી છે, એ તે એમના અસંખ્ય કાવ્યો દ્વારા સિદ્ધ થાય છે. (સંકલન : રાયચંદ મગનલાલ શાહ) એ વન , E * * ( R * * T * v I ક્રૂF " કે ધર્મ c Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy