SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતા–૧ ૧૯ પૂ. શ્રી જયાન દસૂરિજી, પૂ. શ્રી જિનભદ્રસૂરિજી, પૂ. શ્રી જિનવનસૂરિજી વગેરે અનેક મહામુનિએ થયા. આ ૧૮૦૦ સાધુઓમાં મુખ્ય શ્રી મુનિસુ ંદરસૂરિજી હતા. શ્રી જયાનંદ કેવલી ભાષાંતર ગ્રંથમાં આ ખબતેની છણાવટ સારી રીતે થઈ છે. તીર્થંકરોના પટ્ટધરા ગણધર શાથી કહેવાયા ? ગણધર શબ્દનો અર્થ છે શિષ્યગણુને ધારણ કરે તે. શિષ્યાના યોગક્ષેમનું વહન કરે તેને ગણધર કહેવાય. દરેક તી કરેાના વિશાળ સાધુસમુદાય ગણધરાની વ્યવસ્થાને શિરાધા કરતા આવ્યા છે. અને તેથી જ તેની સાધના વિકસિત થતી જોવા મળે છે. તીથ કરાના પટ્ટધરો એટલે સર્વાં પ્રથમ થયેલા શિષ્યા, જે પરમાત્માએ આપેલી ત્રિપટ્ટીના બળે દ્વાદશાંગીની રચના કરવા સમર્થ બન્યા. જેએમાં ચાક્કસ પ્રકારની પાત્રતા હતી, તેને ગણસમુદાયમાં નેતાપદે સ્થાપ્યા; અને તેથી તેઓ ગણધર કહેવાયા. કશાસ્ત્રની દૃષ્ટિએ ગણધરપદ પ્રાય: પ્રાપ્ત કરવાની યાગ્યતા તેવા પ્રકારનાં શુભ કર્મના ઉદયે ( તીર્થંકર નામ કનિકાચણા થાય છે તેમ ) મળે છે. જેમણે એ ભવમાં આ શુભ કર્મનું ઉપાર્જન કર્યુ હોય તે જ આ ભવે તીથંકરના ગણધર થઈ શકે તેવી અમારી નમ્ર માન્યતા છે. શ્રમણેાની તપસ્યા સ્વયંસ્ફુરણાથી કે કાઈ પ્રેરિત ? શ્રમણેાની સાધના સ્વયંસ્ફુરિત હોય છે. આમાં પૂ. ગુરુવર્યાં પ્રેરક જરૂર બની શકે છે, પણ એ પ્રેરણામાં દબાણ નથી હોતું. માટે જ એ તપશ્ચરણ અન્યને માટે તપશ્ચરણનું પ્રેરક બની રહે છે. સાચા અર્થમાં કહીએ તો આ તપસ્યા આત્મકલ્યાણના વાંછુ શ્રમણાને કરવાનું એક વ્યસન ( સ્વાભાવિક પ્રવૃત્તિ ) છે. તપ કરવા પાછળ કોઈ કીતિની નહી, પણ કક્ષયની દૃષ્ટિ હોવાથી કોઇની પ્રેરણાની જરૂર રહેતી નથી. અને કદાચ એ માટે પ્રેરણા મળે તે કલ્યાણમિત્રની એ વાત ઉપકારક ભાવનાથી શ્રમણેા વધુ સ`પણે માને-સ્વીકારે છે. આ તપશ્ચર્યા આત્મશુદ્ધિનું અને ચીકણાં-મલિન પાપકમાં ખપાવવાનુ... અમેઘ સાધન છે. આ વાત આજે પણ આપણા સાધુ-ભગવતે વ્યાખ્યાના દ્વારા પાકારીને કહે છે તે યથાર્થ જ છે. રાષ્ટ્રીય પ્રવાહોમાં જૈનાચાર્યોએ બજાવેલી કામગીરી : જૈનાચાયની તમામ પ્રવૃત્તિએ સંઘ અને વિશાળ સમાજને ઉપકારી જ હોય છે. રાષ્ટ્રીય પ્રવાહોને અલગ પાડીને કામગીરી બજાવવાના પ્રશ્ન જ રહેતા નથી. કલિકાલસર્વજ્ઞ હેમચ`દ્રાચાર્ય. આદિએ પાતાની મર્યાદામાં રહીને ઉપદેશદાન કર્યુ, તે એથી રાષ્ટ્રને ઘણા લાભ થયા. આ રીતે જૈનાચાર્યોની પ્રવૃત્તિએ જનહિતકારી જ રહી છે. સગુણાના ભંડાર સમા જૈનાચાર્યોની જીવનશૈલીના જૈનેતરો પર પ્રભાવ : જૈનાચાર્યાની જીવનશૈલી પ્રભાવક રહી છે. તેથી અનૈના પણ જિજ્ઞાસુભાવે પૂર્વાગ્રહ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy