SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ આટલું સાંભળવા છતાં આનંદઘનજીના ચહેરા પર વિસ્મયની નિશાનીરૂપ કોઈ ચમક ન ઊપસી. તેઓ તટસ્થ લાગ્યા. કેમ, આ ક્રૂ'પામાં અમૃત તે નથી મેાલાધ્યું ને ? ’ તેમણે પૂછ્યું. આગંતુકે ઠાવકી રીતે કહ્યું, ‘સંસાર ઊભા છે લક્ષ્મીને જોરે. જગત મુજરો કરે છે ધનવાન સામે. દુનિયાની ક્રેટ છે. સેના પાછળ. તમારા મિત્રે વરસાની સાધના પછી એવું રસાયણ શેાધી કાઢ્યું છે કે જેના એક ટીપાથી સુવર્ણનુ સર્જન થઈ શકશે.' એમ કહીને, કુપા ખેાલીને તેણે એક પથ્થર પર એક ટીપુ મૂકયું અને પથ્થરનું પરિવર્તન શરૂ થયું. પથ્થર ધીમે ધીમે સુવર્ણ બનવા લાગ્યા. આવનાર વિચારતા હતા કે હમણાં આનંદઘનજી મારા હાથમાંથી કૂપા લઈ લેશે; પણ આનદઘનજીની સ્થિરતામાં કાંઈ ફેર પડયો નિહ. લાવ, એ સિદ્ધિના ફળસ્વરૂપનું રસાયણ.' એમ કહી કૂપા હાથમાં લઈ તેને ઘા કર્યાં. તેમાંનું રસાયણ ઢોળાઈ ગયુ. એ જ્યાં જ્યાં પડ્યું ત્યાં ત્યાં સુવર્ણનુ "સન થયું; પરંતુ મહાત્માની અભેદ દૃષ્ટિમાં કોઈ પિરવતન ન થયું. તેથી આવનાર માણુસ અકળાયે. એને મહાત્માની આ વાત ગમી નહિ. મહામહેનતે મેળવેલી સિદ્ધિ આમ વેડફી નાખવામાં તેને મૂર્ખાઈ લાગી. તે મહાત્માને ગમે તેમ ખેલવા લાગ્યા ત્યારે આનંદઘનજીએ મૌન તેડયું : ભાઈ, સામે પેલી પથ્થરની શિલા તને દેખાય છે? ' ‘ હા.' પેલા આલ્યા. " શાસનપ્રભાવક " હમણાં થેડી વાર પછી કહેજે કે એ શિલા શાની બનેલી છે.’એમ કહીને આનંદઘનજી ત્યાં પહોંચ્યા. શિલા પર લઘુશંકા કરી અને પછી પેલાને મેલાવીને શિલા દેખાડી. આખી શિલા સુવણૅની બની ગઈ હતી ! આગંતુક મહાત્માજીનાં ચરણામાં આળેટી પડવો અને એલ્કે : ‘ આપજી! આપને મે આળખ્યા નહીં ! મને માફ કરો. જેમની લઘુશ'કામાં આટલી તાકાત હોય તેમના વિચારોમાં કેટલી તાકાત હશે ! ' સાધકને સુવર્ણ ને મારુ બાધક હોય, તેથી આવી વસ્તુ ન ખપે, એવા આધપાડ લઈ ને ભેાંઠા પડેલા સંદેશવાહક પાછો ફર્યો. નિલે પપણું : આ અવધૂત યાગીને જગતની જ જાળ પસંદ હતી નહિ. પોતાની મસ્તીમાં ગમે ત્યાં વિહરતા. એક વખત આબુની ગુફામાંથી સમાધિ પૂરી કરીને બહાર આવ્યા, ત્યાં આભૂષણાથી લચી પડેલી એક સૌન્દર્યવાન સ્ત્રીએ માથું નમાવીને કહ્યું કે. ~ બાપજી ! હું જોધપુરની મહારાણી છું પણ મહારાજા મારી સામું જોતા નથી. આપ કંઈક કરે કે મહારાજાને અને મારે મનમેળ થાય. ' આનંદઘનજીને આવા સાંસારિક પ્રશ્નોમાં રસ નહેાતા. તેમણે મહારાણી સામે જોયુ પણ નહિ. મહારાણી તે રાજ આવીને પ્રાથૅના કરવા લાગી. એક દિવસ મહાત્માએ કાગળની ચબરખી પર કંઇક લખીને રાણી સામે ફેંકી. મહારાણીને થયું કે, બાપજીએ કઈ મંત્ર આપ્યા છે. તેથી તે લઈ, માળિયામાં મઢાવીને પહેરી લીધી. , આ પછી એવા ચમત્કાર થયા કે મહારાજા હવે રાણીને પ્રેમથી ખેાલાવવા લાગ્યા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy