SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૩ર૭ બીજી રાણીઓને અદેખાઈ થાય તેમ વર્તવા લાગ્યા. અન્ય રાણીઓએ આ પરિવર્તન શાથી થયું તે જાણવા એક ચતુર દાસીને તૈયાર કરી. દાસીએ જાણ્યું કે આબુના કેઈ ગીરાજે તેને વશીકરણમંત્ર આપ્યું છે. આ વાતની મહારાજાને જાણ થઈ ત્યારે તે ખૂબ ગુસ્સે થયે. એક સાધુનાં આવાં કરતૂતથી તે ખૂબ છે છેડાય અને આનંદઘનજી પાસે પહોંચે, અને કોધથી માદળિયાને ઘા કર્યો. મહાત્માએ એને ખોલીને જેવા કહ્યું. માદળિયું બેલીને તેમાંનું લખાણ વાંચી સજા અત્યંત ભલે પડી ગયો. એમાં લખ્યું હતું કે – રાજા-રાણું મિલે, ઇસમેં આનંદઘન કે કયા? રાજા-રાણી ન મિલે, ઇસમેં આનંદઘન કે કયા?” રાજા આનંદઘનજીના પગમાં પડ્યો. આવી હતી તેઓશ્રીની સંસાર પ્રત્યેની નિર્લેપતા ! શ્રી અભિનંદન જિનસ્તવન માં આથી જ કહેવાયું કે, રિશણુ દરિશણ રટતો જે ફિરું, તે રણ રજ સમાન; જેહને પિપાસા હોય અમૃતપાનથી, કિમ ભાંજે વિષપાન. તરસ ન આવે તે મરણ જીવન તણો સીઝે જે દરિશણ કાજ; દરિશણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ. અભિનંદન જિનદરશણ તરસીએ, દરિશણ દુર્લભદેવ....” એવી જ રીતે, “આનંદઘન-વીસીનાં સ્તવમાં તે અનેક એવી પંક્તિઓ મળી આવે છે કે જે તેઓશ્રીના ઊંડા તત્વજ્ઞાનની પરિચાયક બની રહે છે. જેમ કે, ધમ જિનેસર ગાવું રંગથે, ભંગ ન પડજે હે પ્રીત જિનેસર. બીજે મનમંદિર આણું નહિ, એ આમ કુલવટ રીત જિનેસર...ધર્મ, ધમ ધર્મ કરતે જગ સહુ ફિરે, ધર્મ ન જાણે છે મમ જિનેસર, ધર્મ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કર્મ જિનેસર...ધર્મ, આવા નિઃસ્પૃહી અને નિલેષ મહાત્માને કેટિ કેટિ વંદન હજ ! જેમની વાણી અક્ષર રહીને યુગે સુધી અમૃતનું પાન કરાવ્યા કરશે ! જિનાગમના પારગામી, સમર્થ વિદ્વાન અને કવિ ઉપાધ્યાય શ્રી સકલચંદ્ર ગણિવર કવિ ગણદાસ ઉપાધ્યાય સકલચંદ્ર અને ચંદ્રની સરખામણી કરતાં લખે છે કે, “ચંદ્ર અત્રિ ઋષિને પુત્ર છે, જે આકાશમાં વિરાજે છે. અને ઉપ૦ સકલચંદ્રજી શેઠ ગેવિંદને પુત્ર છે, જે તપાગચ્છમાં વિરાજે છે. ચંદ્ર સોળ કળાવાળો છે, જ્યારે સકલચંદ્ર બોત્તેર કળાવાળે છે. ચંદ્રની કળા વધે-ઘટે છે, જ્યારે સકલચંદ્રની કળા પ્રતિદિન વૃદ્ધિ જ પામતી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy