SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવા ૩૪૫ અમદાવાદમાં જિનસ્તવનચાવીસી ’ તથા ‘ જિનસ્તવનખાવીસી ’, સ. ૧૭૮૩માં પાટણમાં ‘ જ્ઞાનપંચમીસ્તવન ’, ‘મહાવ્રતની ૨૫ ભાવનાની સજ્ઝાય ’, તથા · મેં તે। આણાં વહેાર્યા જી’ અને પર્યુષણ પની સ્તુતિ આદિ રચ્યાં હતાં. તે મહાસમ જ્ઞાનીપુરુષ હતા. તેમણે પેાતાનાં સાહિત્યમાં જ્યાતિ ની સંસ્કૃત વાણીને ગુજરાતી કવિતામાં પ્રગટ કરી હતી. ( સકલન : ત્રિપુટી મહારાજ રચિત જૈન પરંપરાના ઇતિહાસ ’ ભાગ-૪ માંથી સાભાર. ) * જૈન સાહિત્યના મજ્ઞ, તીથ યાત્રા સધાના મહાન પ્રણેતા પૂજ્ય પંન્યાસ શ્રી ઉત્તમવિજયજી ગણિ સ. ૧૭૬૦માં અમદાવાદ મુકામે શામળાની પાળમાં રહેતા શેઠ બાલાચક્રને ત્યાં એક પુત્રરત્નના યોગ થયો. બાળકનુ નામ પૂજાશાહ રાખવામાં આવ્યું. પૂજાશાહે વ્યવહારજ્ઞાન મેળવી પિતાની આજ્ઞાથી સ. ૧૭૭૮માં ૧૮ વર્ષોંની "મરે ખરતરગચ્છના ૫. દેવચંદ્રગણિ પાસે જૈન વિધિવિધાનનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પિતાની ઇચ્છાથી વધુ ભણવા માટે પ. દેવચંદ્ર સાથે સુરત ગયા. સુરતના શેઠ કચરા કીલા શ્રીમાળી પટ્ટણીએ પ. દેવચંદ્ર ગણના ઉપદેશથી સ ૧૭૮૪માં સમેતિશખર તીના જળરસ્તે, વાહન રસ્તે અને રેલ્વે રસ્તે યાત્રાસંઘ કાઢયો. પ. દેવચંદ્ર ગણુની સૂચનાથી તેમણે વિધિવિધાન માટે પૂજાશાહને યાત્રામાં સાથે લીધા હતા. પૂજાશાહને સમેતિશખર-મધુવનમાં ગુરુદેવે રાત્રે નંદીશ્વર દ્વીપ, સીમધરસ્વામીનું સમવસરણુ વગેરેનાં દર્શન કરાવ્યાં. શ્રીસંઘ સમેતશિખર તીર્થની યાત્રા કરીને સુરત પાછે ફર્યાં. પૂજાશાહે માતાપિતાની આજ્ઞા લઇ સ. ૧૭૮૬માં વૈશાખ સુદ ૬ના રોજ અમદાવાદમાં ૫ જિનવિજયજી ગણ પાસે દીક્ષા લીધી. ગુરુદેવે તેમનું નામ મુનિ ઉત્તમવિજય રાખ્યું. પ જિનવિજય ગણુિએ અને ૫, ઉત્તમવિજય ણુએ અમદાવાદ અને સુરતમાં પ દેવચંદ્રજી ગણિ પાસે રહી જૈનધર્મના શાસ્ત્રો તથા દ્રવ્યાનુયોગના મુખ્ય અભ્યાસ કર્યાં. સ ૧૮૦૫થી સ. ૧૮૧૦ દરમિયાન યતિય સુવિધિવિજય પાસે સુરતમાં અધ્યયન કર્યું. સુરતના સંઘવી તારાચંદે કચરા કીકાએ પં. ઉત્તમવિજય અને પં. પદ્મવિજયને ભણાવવાના સઘળા ખ કર્યાં હતા. તેમણે સ’. ૧૮૧૩-૧૪માં સુરતમાં ૫. ઉત્તમવિજય ગણિ પાસે ઉપધાન વહન કર્યાં. અને માલારોપણ મહાત્સવ કર્યાં. સ. ૧૮૨૧માં સુરતથી ગાડી પાર્શ્વનાથના છ'રી પાળતે સંઘ નીકળ્યેા હતા, તેમાં ૫. ઉત્તમવિજય ગણિ પણ હતા. ૫, ઉત્તમવિજયજી વિદ્વાન અને કવિ હતા. તેમણે સ. ૧૮૦૯ના આસા સુદ બીજને દિવસે ‘ મહાવીર—સ્તવન ’કડી–૨૦ની રચના કરી હતી. સં. ૧૭૯૯ના વૈશાખ સુદ ૩ને દિવસે સુરતમાં સંયમશ્રેણીનું ભગવાન મહાવીરનું સ્તવન ' અને મુનિશ્રી રત્નવિજયજીના કહેવાથી · વ માનજિનસ્તવન ચાવીસી ’ની સુ ંદર રચના કરી હતી. તેમ પંજિનવિજય ગણિના . ૪૪ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy