SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૧, વારમાં, એમ અનુક્રમે સાતમી પુત્રી સાત વારમાં નહિ સાંભળેલો લેક સાંભળીને કંઠસ્થ કરી લેવામાં અને જેવો હોય તે જ તત્કાલ બેલી જવામાં સમર્થ હતી. સ્થૂલિભદ્ર શકહાલના વિદ્યાસંપન્ન પુત્ર હતા, પણ તે વ્યવહારદક્ષ, ચતુર અને રાજપ ન હતા. તેને આ શિક્ષણ માટે મંત્રી શકાલે ગણિકા કેશાને ત્યાં મોકલ્યા. કામલાથી સર્વથા અજાણ સેળ વર્ષના નવયુવાન લૂલિભદ્રનું ભાવુક મન, જ્ઞાનપ્રાપ્તિને બદલે, કેશા ગણિકાના અનુપમ રૂપ ઉપર પૂર્ણપણે મુગ્ધ બની ગયું. સ્થૂલિભદ્રના જીવનથી મંત્રી શકપાલને બોધપાઠ મળે. પિતાના નાના પુત્ર શ્રીયકને કઈ ઠેકાણે મોકલવાની ભૂલ ન કરી. રાજતંત્રને બંધ આપવા માટે શકડાલે તેને પિતાની પાસે રાખે, અને રાજ્યસંચાલનનું શિક્ષણ આપ્યું. બુદ્ધિકુશળ શ્રીયક નંદરાજાનું પ્રિયપાત્ર બન્યો. મગધને વિદ્વાન કવીશ્વર વૈયાકરણશિરોમણિ ધિત્તમ વરરુચિ રાજા નંદના રાજ્યમાં પિતાની પ્રતિષ્ઠા સ્થાપવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. તે હંમેશાં રાજાની પ્રશંસાના ૧૦૮ કલેક રાજસભામાં સંભળાવતા હતા. પણ મહા-અમાત્ય અકડાલ તેની પ્રશંસા માટે એક પણ શબ્દ ઉચ્ચારતે ન હતું. શાકડાલ મંત્રી પ્રશંસા કરે તે જ નંદરાજા પુરસ્કાર આપે એમ તે જાણ હતે. એક વખત વરચિએ એક યેજના વિચારી. તે શકવાલની પત્ની લક્ષ્મીને પિતાની કવિતા સંભળાવવા માંડ્યો. લક્ષ્મી વિદુષી નારી હતી. વિદ્વાન વરરુચિના કાવ્યમય લેક સાંભળી લક્ષ્મી પ્રભાવિત થઈ. તેણે વરરુચિને કહ્યું કે, “બ્રાહ્મણપુત્ર ! મારા યોગ્ય કઈ કાર્ય હોય તો કહે.” વિદ્વાન વરરુચિએ નમ્ર થઈને કહ્યું કે, “ભગિની ! મહાઅમાત્ય અકાલ મારા લેકની રાજા સમક્ષ પ્રશંસા કરે તેવું કરો.” એમ કહી વરરુચિ પિતાના ઘેર ગયો. મંત્રીપત્નીએ એક દિવસ અવસર જોઈ મંત્રીશ્વરને કહ્યું કે, “આપ વરરુચિના કલેકેની રાજા સમક્ષ પ્રશંસા અવશ્ય કરે.” વિકી અને દીર્ઘદર્શ મંત્રીશ્વરની ઈચ્છા ન હતી પરંતુ પત્નીના કહેવાથી પિતાને વિચાર બદલ્યા. બીજે દિવસે વરરુચિ જ્યારે નંદરાજા સામે લોકે બોલી રહ્યો હતો ત્યારે શકહાલ મંત્રીએ કહ્યું-કો કુમાષિત!” શકડાલના શબ્દો સાંભળી રાજ નંદે વરરુચિ સામે કૃપાદૃષ્ટિથી જોયું. તે દિવસથી વિદ્વાન વરરુચિને ૧૦૮ લોકેના બદલામાં ૧૦૮ સુવર્ણમુદ્રાઓને પુરસ્કાર મળવા લાગ્યો. પિતાની યોજના સફળ થવાથી વરરુચિ અતિ પ્રસન્ન થયે. પ્રતિદિન ૧૦૮ સુવર્ણમુદ્રાઓ રજા નંદ દ્વારા પુરસ્કારરૂપે વરરુચિને અપાતી જોઈ મહા-અમાત્ય અકાલ ચિંતાગ્રસ્ત થયે. રાજ્યનું સંચાલન અર્થથી થાય છે. અર્થતંત્રની ઉપેક્ષા કરનાર કેઈ રાજ્ય શક્તિમાન થઈ શકતું નથી. અર્થવ્યય પર વિચારવિમર્શ કરી એક વખત મહાઅમાત્યે રાજા પાસે નિવેદન કર્યું કે—–“રાજન ! વરરુચિને પ્રતિદિન ૧૦૮ સુવર્ણ મહોર શા માટે પુરસ્કારરૂપે આપે છે?” રાજા નંદે કહ્યું કે –“તમે પ્રશંસા કરી તેથી વરચિને આ દાન આપવામાં આવે છે. અમારે જે એ આપવાનું હેત તે શરૂઆતથી જ આપ્યું હોત.” કડાલે નમ્ર બની કહ્યું કે, “રાજન ! એ આપની કૃપા છે. મેં એટલું જ સન્માન આપ્યું હતું. મેં કલોકેની પ્રશંસા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy