SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ કરી હતી, વરુચિની વિદ્વત્તાની નહિ. વરુચિ જે શ્લાક ખેલે છે તે પોતાની રચના નથી. ” તે સાંભળી નંદરાજાએ પૂછ્યુ કે—“ મંત્રીશ્વર ! એ કેમ ખની શકે ? ” પોતાના કથનની ભૂમિકા મજબૂત કરતાં મત્રીશ્વરે કહ્યું “ વરુચિ જે શ્ર્લોકો બેલે છે તે મારી સાતે પુત્રીએ પાસેથી તમે તત્કાલ સાંભળી શકે છે. '' મત્રીએ આગળ વધીને કહ્યું કે—“ તમારા આદેશ મળશે કે તરત જ આપની સમક્ષ આ વાત સાષિત કરીશ. ” મત્રીશ્વરની આ વાત સાંભળી રાજા આશ્ચય પામ્યા. બીજે દિવસે મ`ત્રીએ રાજાની નજીક પડદા પાછળ પોતાની સાતે પુત્રીઓને બેસાડવાની વ્યવસ્થા કરી. પતિ વચિંમેશ મુજબ ૧૦૮ શ્ર્લેક એલ્યે. તે શ્લોકો યક્ષા વગેરે બહેનેા ક્રમસર તે પ્રમાણે જ એલી ગઈ. મ`ત્રી શકડાલને પાતાના કાર્ટીમાં સફળતા મળી. મહા-અમાત્યની યોજનાએ નંદ રાજાની દૃષ્ટિમાં વરુચિનું મહત્ત્વ ક્ષીણ કરી નાખ્યુ. વિદ્વાન વરુચિ રાજાના કાપપાત્ર બન્યા. તે દિવસથી તેને બળતા ૧૦૮ સુવર્ણ મુદ્રાના પુરસ્કાર બંધ થઈ ગયા. વરરચના મનમાં મહામંત્રી પ્રત્યે બદલા લેવાની ભાવના જાગી. લાકસમુદાય ઉપર પોતાના પ્રભાવ સ્થાપિત કરવા કપટપૂર્ણાંક તે ગંગા પાસેથી ધનરાશિ પ્રાપ્ત કરવા લાગ્યા. સવારમાં કેડ સમાણાં પાણીમાં ઊભા રહી વિદ્વાન વરુચિ ગંગાની સ્તુતિ કરતા અને એ જ વખતે લેાકેાની ભીડ સામે ગંગાના પ્રવાહમાંથી એક હાથ બહાર આવતા હતા અને યંત્રપ્રયાગથી ૧૦૮ સુવર્ણમુદ્રાઓની થેલી વરુચિને આપતા હતા. આ બધી ગોઠવણી વરુચિ દ્વારા રાત્રિના સમયે કરવામાં આવતી હતી. તે રાત્રિના સમયે ગગામાં યંત્ર સ્થાપન કરતા હતા. તેની સાથે ૧૦૮ સોનામહોરોની શૈલી પણ રાખી દેતા હતા. સવારે કેડ સુધી પાણીમાં ઊભા રહી લેાકસમુદાયની સામે ગંગાના સ્તુતિપાઠ કરતા તે વખતે પગથી યંત્રને દબાવતા અને દબાવવાની સાથે યંત્ર દ્વારા સુવણ મુદ્રાઓની થેલી વરુચિ સામે પાણીમાં બહાર આવતી. થેલી લઇ ને તે પગનું દબાણ ઢીલુ કરતા તેથી યંત્ર પાણીમાં અદૃશ્ય થઈ જતું. લાકષ્ટિમાં વરુચિ ઉપર ગગાની કૃપા આશ્ચર્યજનક થઈ. નગરમાં આ અપૂર્વ દાનની વાત ફેલાઈ. એક દિવસ આ વાત રાજાના કાન સુધી પહોંચી. મંત્રણા સમયે રાજા નંદે શકડાલને કહ્યું કે- ‹ અમાત્ય ! ગ`ગાદેવી પ્રસન્ન થઈ ને વરરુચિને ૧૦૮ સુવર્ણમુદ્રાનુ દાન કરી રહી છે. ઘટનાની સચ્ચાઈ જાણવા આવતી કલે સવારે એ જોવા માટે હું ઇચ્છા રાખું છું. ' શાસનપ્રભાવક મત્રીએ રાજાના આદેશનો આદર કર્યાં. નંદ રાન્ત ગંગાતટ પર પધારવાના છે એ વાત આખા નગરમાં ફેલાઇ ગઇ. અમાત્ય આ રહસ્યમય ઘટનાની પૃષ્ઠભૂમિ સારી રીતે જાણી લેવા ઇચ્છતા હતા. રાત્રિના સમયે મત્રીના આદેશથી એક ચતુર ગુપ્તચર ગ`ગાતટ પર પહોંચી ગયા. વૃક્ષેાની પાછળ પક્ષીની જેમ અંગ સોચી બેસી ગયા. તેણે વચની કાર્યવાહી જોઈ. રાત્રિના નીરવ વાતાવરણમાં ધીમી ગતિએ ચાલતે વરુચ આવ્યા. પાણીની અંદર કોઈ વસ્તુ મૂકીને ચાલ્યા ગયા. વરરુચિના ચાલ્યા ગયા બાદ ગુપ્તચરે પાણીમાં પ્રવેશ કરી તે વૃત્તાંતની પૂર્ણ જાણકારી મેળવી લીધી અને યંત્રની અંદર થોડા સમય પહેલાં મૂકેલી ૧૦૮ સુવર્ણ મુદ્રાની થેલી લઇ મ`ત્રી શકડાલ પાસે આવી ગયા; અને વરરુચિની રહસ્યમય ઘટનાને ભેદ શકડાલ પાસે ખુલ્લા કર્યાં. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy