SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા ૧૬૯ કાલધર્મ પામી, દેવલાકમાં ધરણેન્દ્ર નાગરાજની દેવી થઈ. પૂર્વ ઉપકારનું સ્મરણ કરતી તે વૈરાટ્યાદેવી આ નદિલ પર વિશેષ આસ્થા રાખતી હતી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના ભક્તોનાં દુઃખ દૂર કરવામાં સહાયક થતી હતી. આ નદિલે ‘મિત્રળ નિબંધ વાસ' એ મ`ત્રથી યુક્ત વૈરાટ્યા સ્તવનની રચના કરી હતી, જે ઝેર ઉતારવા અને ઉપદ્રવા ટાળવામાં ઉત્તમ જાપ મનાય છે. તેને પ્રભાવ બતાવતાં ‘ પ્રભાવકચરિત્ર”માં શ્રી પ્રભાચદ્રાચાય લખે છે કે— एकचितं पठेन्नित्यं त्रिसंध्यं य इमं स्तवम् । विषाद्युपद्रवाः सर्वे तस्य મૈં યુવાવન ।। આં દિલ સાડા નવ પૂના ધારક હતા, એવા ઉલ્લેખ · પ્રભાવકત્ર ’માં છે, આઠ નાગકુલાને આ નદિલે જૈનધમી બનાવ્યાં હતાં. આચાર્ય નાગહસ્તિ માટે નદીસૂત્ર સ્થવિરાવલીમાં જણાવ્યુ` છે કે < वड्ढ वायगवंसो जसवंसो अज्जणागहत्थीणं । વાળ વાળમંગો – મયડી પહાળાળ || ૨૦ || અર્થાત્ શ્રી નાગહસ્તિસૂરિ જીવાદિ પદાર્થોના વ્યાખ્યાતા, ચરણકરણાનુયાગમાં નિષ્ણાત, વિવિધ પ્રકારના ભાંગા અને વિકલ્પાના પ્રરૂપક તેમ જ ક પ્રકૃતિના વિશેષજ્ઞ અને મહાન યશસ્વી આચાર્ય હતા. આચાય રેવતીનક્ષત્ર માટે જણાવ્યું છે કે— जच्चजण धाउसम पहाहाण मुट्टियकुवलयं निहाणं । घड्ढउ वायगवंसो रेवइणक्खंत्तणामाणं ॥ ३० ॥ આચાય રેવતીનક્ષત્ર જાત્ય'જન જેવા પ્રધાન અને બીડેલા કમળ જેવા શાભતા હતા. રેવતીનક્ષત્ર વાચકવંશ વૃદ્ધિ પામે। એવી ભાવના દેવદ્ધિ ગણીએ પ્રગટ કરી છે. યુગપ્રધાનાચાય રૈવતીમિત્ર અને વાચનાચાય રેવતીનક્ષત્ર—અને ભિન્ન છે. બંનેની વચ્ચે લગભગ સે વર્ષોંનુ અંતર રેવતીમિત્ર વાચનાચાય રેવતીનક્ષત્ર પહેલાં થયા. વાચનાચાય રેવતીનક્ષત્રના સમય વીરનિર્વાણુ સ. ૬૮૯ થી ૭૪૮ સુધીના છે. ૧૦૯ વર્ષની વયે તેઓ સ્વર્ગવાસ પામ્યા. Jain Education International 2010_04 अलपुरा क्खिते कालियसुयआणुओगिए धीरे । भयदीवसी हे वायगव बंसुत्तमं વક્ત્ત ॥ ૨॥ ઉપરની ગાથા પ્રમાણે સિંહસૂરિ કાલિકશ્રુતના પ્રખર તેમ જ ઉત્તરપદથી સુશોભિત આચાર્ય હતા. આ ચારેય આચાયૅના સબંધવાળી ઉપર્યુક્ત ગાથાએથી સ્પષ્ટ છે કે તેએ પાતાના યુગના પ્રભાવક આચાર્યા હતા. આચાર્ય દિલને આચાર્ય કાળ વીરનિર્વાણુ સ`. ૫૯૭ પછી પ્રારંભ થયાના માનવામાં આવે છે, તેમની પછી આચાય નાગહસ્તિ, આચાય રેવતીનક્ષત્ર, આચાય સિંહસૂરિએ ત્રણ વાચનાચાર્યના ઉલ્લેખ અનુક્રમે છે. આથી આ આચાય ના સમય વીર *. ૨૨ જ્ઞાતા, અનુયાગકુશળ, ધીરગ’ભીર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy