SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા ૧૬૫ સ્વામીના આદેશ અનુસાર તેમણે ત્યાંથી દક્ષિણ ભારત તરફ વિહાર કર્યાં. દક્ષિણ ભારતના છેડાના કાંકણ પ્રદેશમાં ગ્રામાનુગ્રામ વિચરતાં મુનિવૃંદ સાથે ગણાચાય શ્રી વસેનસૂરિ વીરનિર્વાણ સ ૪૯૨માં સાપારકનગર પધાર્યાં. ત્યાંના રાજા જીતશત્રુ અને રાણી ાિરિણી હતાં. શ્રી જિનદત્ત નામે શ્રેષ્ઠી જૈનધર્મીના અનન્ય ઉપાસક હતા. તેની પત્નીનુ નામ ધંધરી હતું. ધીરજવાન અને સંપત્તિવાન હોવા છતાં દુષ્કાળના ભયંકર પ્રાયમાં તે વ્યાકુળ બન્યા હતા. ક્ષુધારાક્ષસીના કર પ્રહારથી શ્રેણીના પરિવાર જિંદગીની આશા ગુમાવી બેઠા હતા. શ્રાવિકા ઇશ્વરી પણ ધાનના અભાવે વિચલિત બની ગઈ હતી. આથી બંનેએ પિરવાર સાથે સિવષ ભાજન ખાઈને પ્રાણ ત્યાગવાને વિચાર કર્યો. ઇશ્વરીએ એક લાખ સુવર્ણ મુદ્રાથી પ્રાપ્ત અલ્પ શાલિ ( ચાખા ) રાંધ્યા. તે એ ભાજનમાં વિષ મેળવવા જતી હતી ત્યાં ગેાચરી માટે નગરમાં ક્રૂરતાં કરતાં આય વસેનસૂરિ જિનદત્ત શેઠને ત્યાં પહોંચ્યા. મુનિને જોઈ ઇશ્વરી અને જિનદત્ત શેઠ ઘણા પ્રસન્ન થયાં. તેઓએ પેાતાનું અહાભાગ્ય માન્યું. વિષપૂર્ણ પાત્રને ભાજનથી દૂર રાખ્યુ અને મુનિને વિશુદ્ધ ભાવથી ગોચરી વહેારાવી. ઇશ્વરી ચતુર સ્ત્રી હતી. તેણે પેાતાના હૈયાની વાત આચાય ને કહી. લક્ષ મૂલ્યના પાકમાં વિષમિશ્રિત કરવાની તેની વાત સાંભળતાં જ આય વસેનસૂરિને દશપૂ ધર શ્રી વાસ્વામીનું કથન યાદ આવ્યું. શ્રી જિનદત્ત શેઠના સમગ્ર પરિવારને આશ્વાસન આપતાં તેઓ મેલ્યા કે ભાજનને વિષમિશ્રિત ન કરે. હવે આ કષ્ટ વધારે સમય નથી. દુષ્કાળ ચરમ સીમાએ પહોંચ્યા છે. મને શ્રી વજાસ્વામીસૂરિએ કહ્યું હતું કે જે દિવસે લક્ષમૂલ્ય પાકની પ્રાપ્તિ થશે તે દિવસથી દુષ્કાળની સમાપ્તિ થશે. હવે કાલે જ સુખદ પ્રભાતના ઉદય થશે. '’ શ્રી વજ્રસેનસૂરિનાં આ અમૃતમય વચન સાંભળી જિનદત્ત શેઠ અને તેમને પરિવાર આત્મસંતેષ પામ્યા. ભેાજન સાથે વિષ મેળવવાની યાજના પડતી મૂકી સુકાળની પ્રતીક્ષા કરતાં દિવસ પસાર કરવા લાગ્યા. બીજે દિવસે અન્નથી ભરેલાં વહાણેા નગરીના સમુદ્રકિનારે આવી લાગ્યાં. આચાર્યાં વસેનસૂરિની વાણી સાચી ઠરી. શેઠના આખા ય પિરવાર મૃત્યુથી બચી ગયા. આ ઘટના પછી સ’સારથી વિરક્ત થઇ, વીરનિર્વાણુ સ’. ૫૯૨માં જિનદત્ત શેઠ અને ઈશ્વરીએ પેાતાના પુત્ર નાગેન્દ્ર, ચદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર સાથે આચાય વસેનસૂરિ પાસે દીક્ષા લીધી. (6 આ દીક્ષાસમ્પન્ન ચારે પુત્રા-મુનિરાજેએ સંયમમાં સ્થિર અને અભ્યાસમાં પ્રવૃત્ત રમની આગમાનું વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમના આ ઉત્કૃષ્ટ સંયમ-જ્ઞાનને અનુરૂપ શ્રી વજ્રસેનસૂરિએ આચાર્ય પદ પ્રદાન કર્યું. આ આચાયૅના નામથી પછી જુદા જુદા ગણ ( ગચ્છ) નીકળ્યા, જેની વિગત · પ્રભાવકચરિત્ર’ મુજબ આ પ્રમાણે છે...(૧) આચાય નાગેન્દ્ર : તે નાગહસ્તિ-સૂરિ, નાગસૂરિ, નાગિલસૂરિ વગેરે નામથી પણ પ્રસિદ્ધ છે. તેમના વીનિર્વાણુ સં. ૫૭૩માં જન્મ, સ. ૫૯૨માં દીક્ષા, સં. ૬૨૦માં યુગપ્રધાનપદ અને સં. ૧૧૬ વર્ષની વયે સ્વર્ગવાસ થયા હતા. તેમના નામથી નાગેન્દ્રકુળ ( ગચ્છ ) અને નાઇલી શાખા નીકળ્યાં. આ ગચ્છમાં આચાય નાગાર્જુન, આચાય ભૂતન્નિ, આચાર્ય હિલ, તેમના શિષ્ય · પઉમચરિય' ’કાર આચા` વિમલ, . સ્યાદ્વાદમ'જરી ’કાર આચાય મલ્લિષેણ વગેરે અનેક થયા. (૨) આચાય ચ`દ્રસૂરિ : તેમની પુણ્ય પ્રકૃતિ સતેજ હતી. તેથી તેમના નામથી નીકળેલ ચંદ્રકુળમાં ઘણાં ગણા અને શાખાએ દાખલ : Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy