SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ 6 થયાં હતાં. ચંદ્રકુળના આ વ્યાપથી તે ‘ ચંદ્રગચ્છ ’ તરીકે પ્રસિદ્ધ બન્યા. પૂર્વના શ્રમણા નિગ્રંથ અને કોટિકગચ્છના મનાતા હતા, એ પરપરામાં આચાર્ય. ચંદ્રસૂરિથી આ ‘ ચદ્રગચ્છ ’ ત્રીજું નામ પ્રસિદ્ધ થયું. આજે જે જે જૈનમુનિએ છે તે દરેક ચંદ્રકુળના જ છે અને તેથી, દરેક નવદીક્ષિતને દીક્ષા આપવા સમયે ‘ તમારાં કોટિકગણુ, વશાખા અને ચંદ્રકુળ છે. ' એવા દિગ્મ ધ સસ્તંભળાવે છે. આ ચંદ્રગચ્છમાં વાદવેતાલ આચાર્ય શાંતિસૂરિ, ‘ નવાંગીવૃત્તિ ’ કાર આચાર્ય અભયદેવસૂરિ, · વાદમહાણુ વ ' કાર આચાય અભયદેવસૂરિ વગેરે ઘણા આચાર્યો થયા છે. (૩) આચાર્યં નિવૃત્તસૂરિ : તેમના નામથી નિવૃત્તિકુળ નીકળ્યું. તેમાં ૮ પુરિસચરય” કાર આચાર્ય વિમલમતિ, આચાય ગગષિ, સુરાચાય, આચાય સિદ્ધર્ષિ, આચાય શીલાંસૂરિ વગેરે થયા. (૪) આચાય વિદ્યાધર : તેમના નામથી વિદ્યાધરકુળ નીકળ્યું. તેમાં આચાય પાદલિપ્તસૂરિ, આચાર્ય નાગહસ્તિ, ચતુર્થ કાલકાચાર્ય આચાય, વૃદ્ધવાદીસૂરિ, આચાય સિદ્ધસેન દિવાકર થયા. આચાય વસેનસૂરિ દ્રી જીવી હતા. તેમના સમયમાં શત્રુ જયતીર્થ અને ગિરનારતીના ઉદ્ધાર, ત્રીજી આગમવાચના વગેરે વિશિષ્ટ શકવર્તી કાર્યો થયાં હતાં. શત્રુંજયગિરિ ઉપર આ સમયે મ્લેચ્છે અને અધારીઓ દ્વારા અનેક ઉપદ્રવા થતા હતા, તેથી યાત્રા મુશ્કેલ બની હતી. આચાર્ય વાસ્વામી અને આચાય વસેનસૂરિના ઉપદેશથી શેઠ ભાવડશાહના પુત્ર જાવડ શાહે શત્ર'જયના ઉદ્ધારનું કાર્ય શરૂ કર્યુ. આ વખતે નૂતન જિનાલયમાં તક્ષશિલામાંથી પ્રાપ્ત શ્રી ઋષભદેવની પ્રતિમાની અતિ ભવ્ય રીતે પ્રતિષ્ઠા પણ કરવામાં આવી. આચાય વસેનસૂરિના ઉપદેશથી એક ઇતરધર્મી પ્રતિધ પામી જૈનધર્મી બન્યા હતા, જે મૃત્યુ પામી, કપર્દી નામે વ્યંતરદેવ બન્યા. તેણે ઉપકારવશ સેવા ફરમાવવા કહ્યું. આથી આચાર્ય શ્રીએ કપરી યક્ષને શત્રુ જયના અધિષ્ઠાયકદેવ તરીકે સ્થાપી તીર્થના ઉદ્ધારના આ કાર્યમાં સારે એવા સહાયક બનાવ્યેા. શત્રુ ંજયગિરિ પર આજે પણ એક દેરીમાં આ કપી યક્ષની મૂર્તિ અધિષ્ઠાયક દેવ રૂપે પ્રતિષ્ઠિત છે. આચાય વસેનસૂરિએ ૯ વર્ષની બાલ્યવયે દીક્ષા અ‘ગીકાર કરી અને ૮૪ વર્ષના સયમપર્યાયમાં ૩૩ વર્ષ ગણાચાય પદે અને ૩ વર્ષ યુગપ્રધાનપદે રહી, દીર્ઘ અને યશસ્વી એવા ૧૨૦ વર્ષના દીક્ષાપર્યાય પાળી, ૧૨૯ વર્ષની વયે વીરનિર્વાણ સ. ૬૨૦ (વિ. સં. ૧૫૦ )માં સ્વર્ગ વાસી અન્યા. શાસનપ્રભાવક -~ Jain Education International. 2010_04 ઉત્તમ ત્યાગી, સમગ્રંથકાર, પ્રખરવાદી અને અદ્વિતીય સ્તુતિકાર આચાર્ય શ્રી સમન્તભદ્રસૂરિજી મહારાજ આચાય` સમન્તભદ્રસૂરિ મહાન ત્યાગી-વૈરાગી, ઉગ્ર તપસ્વી, પૂર્વ શ્રુતના મહાન જ્ઞાતા, સમ ગ્રંથકાર અને પ્રખર વાદી હતા. નિગ્રન્થગચ્છનુ' ચાથુ' નામ ‘ વનવાસીગચ્છ ’એ તેમનાથી શરૂ થયું. શ્રી સમ`તભદ્રસૂરિને દિગંબરે પણ પોતાના ગણે છે. શ્રી વજ્રસેનસૂરિની પાટે શ્રી ચંદ્રસૂરિ થયા અને તેમની પાટે શ્રી સમંતભદ્રસૂરિ થયા. શ્રી ચંદ્રસૂરિના સમયમાં ચાર કુળ બન્યાં હતાં, તેમાં તેમના ચંદ્રકુળમાં ઘણાં ગો અને શાખાએ દાખલ થતાં તે ચંદ્રગચ્છ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy