SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતા- ૧ નારકીનું આયુષ્ય તેાડયું. યાવત્લાયિક સમ્યક્ત્વ અને તીર્થંકર નામક ઉપાયું. શાલીભદ્રજીએ સ'ગમગાવાળના ભવમાં સાધુ ભગવંતને હૈયાના ઉમળકાથી ખીરનું દાન કર્યું ને ૯૯-૯૯ પેટીએ રૂપ ઋદ્ધિ-સમૃદ્ધિ પ્રાપ્ત કરીને સમાધિરૂપ સંયમ પણ પામ્યા. નદીષેણ મુનિવરે ગ્નાન, વૃદ્ધ, માલગુરુવરોની કસોટીમય વૈયાવચ્ચ દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. રેવતી શ્રાવિકાએ પરમાત્મા મહાવીરની ભક્તિ દ્વારા ઉચ્ચ દેવલેાકની પ્રાપ્તિ કરી છે. પ્રભુની ભક્તિ કરવામાં નિમિત્ત બનેલ રેવતી શ્રાવિકા અમર બની ગઇ. શ્રમણાને રાજવીએ અને મત્રીએ ઉપરના અદ્દભુત પ્રભાવ ઃ શ્રમણસંઘનુ તપોબળ તેા જુઓ ! ગુજરાતના તખ્ત પર આરૂઢ થયા પછી વીર વનરાજે જૈનધર્માંને રાજધમ બનાવ્યેા ત્યારે લાટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની એક કરોડ પ્રહમાંથી અડધ કરાડ માનવાનો ધર્મ બનવાનુ મહાભાગ્ય જૈનધર્મને પ્રાપ્ત થઈ ચૂકયું હતુ. શિવપૂજક સાલકી રાજાઓના કાળમાં જૈનધર્મીનુ પ્રાધાન્ય રહ્યું; અને મહારાજા કુમારપાળના સમયમાં તે એ જૈનશાસનની જાહેાજલાલી પરાકાષ્ઠાએ પહોંચી હતી. મહારાજા કુમારપાળે બંધાવેલું પાટણનું ત્રિભુવનવિહાર અને તારંગાના ડુંગર ઉપર પધરાવેલી પંચાણું ઇંચની પ્રતિમા અને દીવ બંદર ઉપરનું નવલખા પાર્શ્વનાથનુ મદિર રાજવીએની જિનભક્તિનું જવલ ત ઉદાહરણ છે. અને એ તત્કાલીન જૈનધર્મના સુવર્ણ કાળનુ પ્રતિબિંબ પાડે છે. કહેવાય છે કે રાજા કુમારપાળે ચૌદસે ચુમ્માલીસદિર બંધાવ્યાં હતાં ! ૧૭ થાણાનુ' મુનિ સુવ્રતસ્વામીનું દેરાસર વર્ષ પહેલાંનુ પ્રાચીન મંદિર છે. નવપદજીના અનન્ય ઉપાસક શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીની જીવનસ્મૃતિ આ તીથ સાથે સકળાયેલી છે. આબુ-દેલવાડાનાં જૈન દેરાસરો ઉપર ફરફરતી ધજાએ કેવળ જિનશાસનના મધ્યકાલીન પ્રભાવને જ માત્ર જાગૃત નથી કરતી; બલ્કે, એ કાળમાં જૈનશાસને સજેલા પ્રજાવત્સલ રાજવીએ અને મત્રીઓની પ્રકાશવતી ગૌરવગાથાને પણ તાજી કરે છે. અને તે કાળના માનવ-ઔદાયની ઝાંખી કરાવે છે. પ્રજાધમ બનેલા જૈનધમ રાજતંત્રા સુધી પોતાના અવાજ પહોંચાડી શકતા હતા. ગુજરાતના જૈન મહાઅમાત્યા—શાંતુ, આબુ, મુંજાલ કે ઉદ્દયન મહેતા, વસ્તુપાલ-તેજપાલ, અબડ—પેથક કે ઝાંઝણુશા વગેરે જૈનમ ત્રીએ સ્વયબળે ઊંચા દરજજે પહોંચ્યા હતા. રાજા-પ્રજા વચ્ચેની આ કડીએ કેવી આશીર્વાદરૂપ હતી તે જોઇ એ. રાણા પ્રતાપ જ્યારે અરવલ્લીની ગિરિકંદરામાં ભટકતા હતા ત્યારે જિનશાસનની પ્રેરણા પામી જૈન મંત્રીશ્વર ભામાશાએ મહારાણા પ્રતાપને ચરણે લાખા સેાનામહારાની ભેટ ધરી દીધી હતી. જૈનધમ ના એક પરમ અનુયાયીની સમયસૂચકતાએ મેવાડની ધરતી પર ઝંડા ફરકતા થયેા. વીરધવલના મંત્રી તેજપાલે અને માંડવગઢના પેથડશાહે દર્ભાવતી-ડભાઈનાં જિનમંદિરના નિર્માણકાળમાં સારા રસ લીધા હતા. એટલું જ નહિ, પણ ધર્મ અને રાજ્યશાસન વચ્ચેના સમન્વય પણ સાધ્યા હતા. 1. 3 Jain Education International. 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy