SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-૧ સૂરિજીએ આગમજ્ઞાનના પ્રસાર દ્વારા, પૂ. પુણ્યવિજયજીએ પ્રાચીન ગ્રંથોના સંશોધન દ્વારા, પૂજ્ય નેમિસૂરિજીએ અનેક જિનમંદિર અને મૂતિ-પ્રતિષ્ઠાઓ દ્વારા, પૂ. રામચંદ્રસૂરિજીએ અનેક દિક્ષાથીઓને ઊભા કર્યા તે ઘટનાઓ દ્વારા જૈનશાસનને યજયકાર પ્રવર્તી રહ્યો છે. ) સંઘનો અભ્યદય, સાધર્મિક ભક્તિ અને શિક્ષણમાં અધિનાયકની પ્રેરણા સાધર્મિક ભક્તિને પ્રભાવ-લાભ આદિ સમજાવીને આચાર્યો આ કર્તવ્ય અંગે શ્રીસંઘને સજાગ બનાવે છે. પયુષણના દિવસે માં આ કાર્ય અદા થાય છે જ. બાકીના સમયમાં પણ આ મર્યાદાને લેપ ન જ થવું જોઈએ. અર્વાચીન યુગમાં શ્રી વલલભસૂરિજીએ શ્રાવકની પરિસ્થિતિ અને ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે અજ્ઞાન અવસ્થા જોઈ તે તરફ સમાજનું ધ્યાન દોરી ઠેર ઠેર સરસ્વતીમંદિર સ્થાપવાની ઘેષણ કરી, તેમ છતાં, તેઓશ્રીએ સાત ક્ષેત્રની ઉપેક્ષા પ્રાયઃ કરી જ નથી. સાધર્મિક બંધુઓના પ્રખર હિતચિંતક એ ધર્મમાર્ગના પુણ્યપ્રવાસીએ ભારે મેટી નામના મેળવી. જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં જનાચાર્યોની દિલચસ્પી અને દેણગી : જૈનાચાર્યોએ નવી ગ્રંથરચના કરીને અને જૂના ગ્રંથને હસ્તલેખન દ્વારા નવજીવન બક્ષીને જ્ઞાનભંડારેને જે સમૃદ્ધિ આપી છે તે વિશ્વમાં અજોડ ગણાય છે. જેસલમેર, ખંભાત, પાટણ, અમદાવાદના જ્ઞાનભંડારેના વિકાસ–સુરક્ષા-મૂલ્યાંકન માટે પૂ. પુણ્યવિજયજી મહારાજે ઘણે પરિશ્રમ લીધા. પુરાણ પ્રતાનું વાચન-સંશોધન કર્યું. આ ક્ષેત્રમાં અત્યારે પૂ. તપસ્વી મુનિશ્રી અંબૂવિજયજી મહારાજે અને અન્ય અનેક મુનિવરેએ આ કાર્ય સારી રીતે સંભાળ્યું છે. લીંબડી, ભાવનગર આદિ શહેરના જ્ઞાનભંડારોમાં વર્ષો જૂની હજારો હસ્તલિખત–સુરક્ષિત પ્રતે આજે ય આ વાતની સાક્ષી પૂરે છે. આજના વિકસતા વિજ્ઞાનયુગમાં આપણું ધર્મશ્રદ્ધા ટકાવી રાખનારા અને માર્ગદર્શક બનતા એવા ઉપદેશના સેંકડે ગ્રંથે પૂર્વાચાર્યોએ રચેલા છે, જે આજે પણ મેજૂદ છે. એવા વિપુલ ગ્રંથભંડારેને સાચવી વધારે સમૃદ્ધ બનાવવા જોઈએ. આ પાયાને મર્મ સમજી જેને જ્ઞાન પરત્વે કેવી ભક્તિ કેળવી છે તે જુઓ! દિવાળી પછીની નવા વર્ષની પ્રથમ પાંચમે જેને જ્ઞાનપંચમી તરીકે ઊજવે છે. જ્ઞાનની પૂજા થાય છે. ગ્રંથોનાં પ્રદર્શન જાય છે અને જ્ઞાનને અશાતનાથી બચાવવા કાળજી લેવાય છે. જેનધર્મના લાખો-કરડે ગ્રંથમાંના ઘણા હજુ પણ અપ્રગટ સ્થિતિમાં, પ્રાચીન તાડપત્ર પર, સુંદર મડદાડ અક્ષરોએ વિવિધ શાહીમાં, હસ્તલિખિત રૂપમાં ગ્રંથાગારમાં પડ્યા છે. કેટલાક ગ્રંથે-ટીકાઓ અલબત્ત, આ દર્શનના મહાપ્રભાવશાળી આચાર્ય ભગવંતે દ્વારા પ્રગટ પણ થયા છે. છતાં પાટણમાં, સુરતમાં, રાજસ્થાનમાં, ભાવનગરની શ્રી યશોવિજ્યજી ગ્રંથમાળા અને આત્માનંદ સભાના ગ્રંથાગારમાં, અમદાવાદના ભે. જે. વિદ્યાભવનમાં, લાલભાઈ દલપતભાઈ સંશોધન કેન્દ્રમાં, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ જેવા શ્રાવકવર્યોના અંગત ભંડેરેમાં અને અન્યત્ર જળવાયેલા જ્ઞાનભંડારે ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, મહાવીર જૈન વિદ્યાલય વગેરેના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy