SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંત ૧ સાગરસૂરિજી, શ્રી કીતિવિજયસૂરિજી, શ્રી લબ્ધિચ`દ્રસૂરિજી, શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજી, શ્રી વિજયાન’દસૂરિજી, શ્રી આત્મારામજી, શ્રી વિજયનેમિસૂરિજી, શ્રી સાગરાનંદસૂરિજી, શ્રી વિજયવલ્લભસૂરિજી, શ્રી વિજયલબ્ધિસૂરિજી, શ્રી બુદ્ધિસાગરસૂરિજી, પં. શ્રી ચતુરવિજયજી, શ્રી જિનદયસૂરિજી, શ્રી વિજયપ્રેમસૂરિજી, શ્રી વિજયકેસરસૂરિજી આદિ નામેા સવિશેષ ઉલ્લેખનીય છે. એમાં કલિકાલસર્વાંગ શ્રી હેમચંદ્રાચાર્યનું નામ માખરે છે. તેએર્થીને દીક્ષામહાત્સવ ખંભાતમાં શ્રી પાર્શ્વનાથ મંદિરમાં સં. ૧૧૫૪ (ઈ. સ. ૧૦૯૮ )માં માઘ મહિનાની શુકલ ચતુર્દશીના દિવસે બ્રહ્મમુહૂતે', ખંભાતના મહાઅમાત્ય ઉડ્ડયન મંત્રી દ્વારા ગાઠવવામાં આવ્યા હતા. ખભાતમાં જ તેમણે પોતાના ગુરુ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ પાસે વિદ્યાભ્યાસ કર્યો અને તેમના વરદ હસ્તે સ. ૧૧૬૬ના વૈશાખ સુદ ૩ના દિવસે આચાર્ય પદ પ્રાપ્ત કર્યુ.. શ્રી હેમચંદ્રાચાયે` કુમારપાળને ખંભાતમાં આશ્રય આપેલા અને એની રાજ્યપ્રાપ્તિના સંકેત કરેલેા. શ્રી માણિક્યચંદ્રસૂરિજી મહારાજ ખંભાત પાસેના વકૂપ (વડવા )માં અને ત્યાર પછી ખંભાત પધારેલા. એમના તરફ વસ્તુપાલને અત્યંત આદરભાવ હતા. શ્રી ઉદયપ્રભસૂરિજીના શિષ્ય શ્રી જિનપ્રભસૂરિ મહારાજે મહાઅમાત્ય વસ્તુપાલના પુત્ર જયંતસિંહના વાચન અર્થે સ. ૧૨૯૦ (ઇ. સ. ૧૨૩૪ )માં પ્રબંધાવલિ રચી. શ્રી દેવપ્રભસૂરિજીના શિષ્ય શ્રી નરચંદ્રસૂરિજી વસ્તુપાલના માતૃપક્ષે ગુરુ હતા અને તેએ વસ્તુપાલ દ્વારા યાજિત ઘણી સંઘયાત્રાએમાં જોડાયા હતા. શ્રી વિજયચંદ્ર મહારાજ ખભાતમાં દરેક વખતે મેટા ઉપાશ્રયમાં રહેતા હતા. શ્રી સિંહતિલકસૂરિજી સ. ૧૩૯૫માં ખંભાતમાં કાળધર્મ પામ્યા. શ્રી હેમચંદ્રસૂરિ સ. ૧૩૯૮માં ગચ્છનાયકપદ પામ્યા. શ્રી કીર્તિસૂરિજીને સં. ૧૪૬૭માં ખભાતમાં સૂરિપદ પ્રદાન થયુ. શ્રી જિનચંદ્રસૂરિજી સં. ૧૪૧૫માં ખંભાતમાં કાળધર્મ પામ્યા. શ્રી જિને દયસૂરિજીની નિશ્રામાં સ’. ૧૪૧૫માં લુણિયા ગાય શાહ જેસલે ખંભાતમાં નંદીમહાત્સવ કર્યાં અને શ્રી તરુણુપ્રભાચાયે સૂરિમંત્ર દ્વીધા અને પદસ્થાપન કર્યાં. ત્યાર પછી ખંભાતમાં અજિતનાથ સ્વામીની પ્રતિષ્ઠા કરી. શ્રી રત્નસિંહને સ. ૧૪૫૨માં શ્રી જયતિલકસૂરિજીએ આચાય પદ આપ્યુ. અને હરમતિએ એના મહાત્સવ કર્યાં. આ સૂરિજીએ ખંભાતમાં સ’. ૧૪૮૧, ૧૪૮૬, ૧૪૮૮, ૧૫૦૩, ૧૫૦૭, ૧૫૧૩ અને ૧૫૧૭માં પ્રતિષ્ઠા કરાવી છે. શ્રી રત્નશેખરને ખલ્યવયમાં ખંભાતના ખાખીએ ‘ માલ સરસ્વતી'નું બિરુદ આપ્યુ. તે જ રીતે શ્રી મુનિસુ ંદર મહારાજને ખંભાતના દફ્તરખાને ‘ વાદી ગોકુલષ’ડ ’નું બિરુદ આપ્યું. રૂપ શ્રી ભાવસાગરસૂરિજીએ સ. ૧૫૬૦માં ખંભાતમાં શ્રી જયવિજયકેસરસૂરિજીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. શ્રી ગુણનિધાનસૂરિ સં. ૧૫૮૪માં ખંભાતમાં સૂરિપદ અને ગચ્છનાયકપદ પામ્યા. વીર ભગવાનની પાટે ત્રેસઠમા પટ્ટધર શ્રી ધર્મસ્મૃતિસૂરિજીના માતા-પિતા શાહુ શ્રી હંસરાજ અને શ્રીમતી હાંસલદે ખભાતનાં હતાં. શ્રી કલ્યાણસાગરસૂરિએ ખંભાતમાં સ. ૧૬૬૭માં અને ૧૯૮૧માં પ્રતિષ્ઠાએ કરાવી. શ્રી અમરસાગરસૂરિજી સ. ૧૭૧૫માં આચાર્ય પદ પામ્યા. જૈનધર્મીના તાત્ત્વિક સિદ્ધાંતાનું આલેખન કરવા માટે અકબરના દરબારમાં બહુમાન પામેલા શ્રી હીરવિજયસૂરિજી મહારાજે ખભાતમાં સાત વાર ચાતુર્માસ કરેલ. તેમના વરદ હસ્તે ઘણા Jain Education International. 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy