SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શાસનપ્રભાવક દ્વારા અનેક પરોપકારી અને ધર્મ પ્રભાવી કાર્યો કર્યાં હતાં. વિ. સ’. ૧૫૩૮માં જિનાગમે લખાવ્યાં. તદુપરાંત, પૂજ્યશ્રીએ ડુંગરપુરના મંત્રી ભાલ્ડા અને મંત્રી સાલ્ડા એશવાલે ભરાવેલી ૧૨૦ મણ વજનની પ્રતિમાની અને અન્ય જિનબિ એની ગંભીરા પાર્શ્વનાથ જિનાલયે પ્રતિષ્ઠા; માંડવગઢના સંઘવી ચંદસાધુ ( ચાંદા શાહુ )એ બનાવેલા ૭ર કાષ્ટમય જિનાલયે। અને ધાતુના ૨૪ જિનના પટ્ટોની પ્રતિષ્ઠા, મંત્રી ગદરાજ શ્રીમાલીના અમદાવાદના જિનાલયની તથા સોજિત્રાના જિનાલયની પ્રતિષ્ઠા, સ.૧૫૧૫માં આબુ-દેલવાડાના ભીમવહારમાં મંત્રી સુંદરજી તથા ગદરાજે ભરાવેલી પિત્તળની ૧૦૮ મણ વજનવાળી ભગવાન આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા; ઇડરગઢમાં રાજમહેલના ઉપરના ભાગમાં અમદાવાદના સેાની પતા, ઇશ્વર અને હિરચંદ એશવાલે બંધાવેલ ઉત્તુંગ જિનપ્રાસાદે ભગવાન અજિતનાથ આદિ અનેક જિનબિખ્ખાની પ્રતિષ્ઠા; આજીઅચલગઢ ઉપર માંડવગઢના સંઘવી રત્ના પારવાડના પૌત્ર સંઘવી સહસાએ બંધાવેલા જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા; ધારમાં સંઘવી હરખાએ બંધાવેલા ૧૧ પ્રાસાદોની પ્રતિષ્ઠા – દેવાસમાં દેવસી પારવાડે બધાવેલા ચૌમુખ જિનપ્રાસાદની પ્રતિષ્ઠા આમ અનેક સ્થાનામાં પ્રતિષ્ઠાએ અંજનશલાકા મહોત્સવા ઊજવાયા, અનેક જિનાલયેાનાં નવનિર્માણુ અને જીર્ણોદ્ધાર થયાં. અમદાવાદ, પાટણ વગેરે સ્થાનામાં મેાટા ગ્રંથભંડારે અને જૈનશાસ્ત્રાનાં આલેખન થયાં. આ સ` પ્રવૃત્તિઓ પૂજ્યશ્રીના ઉપદેશથી થઈ હતી. આચાર્ય શ્રી લક્ષ્મીસાગરસૂરીશ્વરજી મહારાજ ૭૭ વર્ષના સુદીર્ઘ અને સમૃદ્ધ સયમ પર્યાય પાળી, વિ. સં. ૧૫૪૭માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. ન મહાન ક્રિયાÇારક, સાધુશિરામણ, પ્રખર શાસનપ્રભાવક અને શત્રુ ંજયના સાળમા ઉદ્ધારક કર્માંશાના ઉપદેશક આચાર્ય શ્રી આનંદવમળસૂરિજી મહારાજ આચાય આન વિમળસૂરિ મહા ત્યાગી, તપસ્વી, પ્રભાવી, પ્રતાપી અને શાસ્ત્રાના પારગામી હતા. તેઓશ્રી એ સમયના સુવિહિત મુનિએમાં મુગટ સમાન શામણિ હતા. મિથ્યાત્વ રૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન તેજસ્વી હતા. તેએશ્રી મહાન ક્રિયાદ્વારક હતા અને શત્રુંજય તીર્થના ઉદ્ધારક પણ હતા. ટૂંકમાં, તેમના હાથે ' જગમતી ' અને ૮ સ્થાવરતી 'ના ઉદ્ધારા થયા હતા. શ્રી આન વિમળસૂરિ આચાય હેવિમલસૂરિના શિષ્ય અને પટ્ટધર હતા. તપાગચ્છની પાટ-પરંપરામાં ૫૬મી પાટે તે થઈ ગયા. તેમની પછી તપાગચ્છમાં ત્રણ શાખા ચાલી. એક, વિજયદાનસૂરિથી વિજયશાખા, બીજી, ઉપાધ્યાય વિદ્યાસાગરથી સાગરશાખા અને ત્રીજી, ઉપાધ્યાય સહજસાગરથી વિમલશાખા. વિમલશાખામાં ૫. વિમલ, પ. ઋદ્ધિવિમલ, આચાર્ય જ્ઞાનવિમલસૂરિ આદિ થયા. શ્રી આનંદવિમળસૂરિના જન્મ વિ. સ. ૧૫૪૭માં ઈડરમાં, વીશા ઓશવાલ ગોત્રમાં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy