SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ આ મહાગિરિના શિષ્ય હતા. આ સ્થવિરાવલીમાં લગભગ સમાન છે. આચાર્ય. સુસ્થિતસૂરિ અને આચાય સુપ્રતિબદ્ધસૂરિ હતા. આ શાસનપ્રભાવક મહાગિરિના પૂર્વ ગુરુક્રમ નંદી સ્થવિરાવલીમાં અને કલ્પસૂત્ર સુહસ્તિસૂરિની પરપરામાં ગણાચાય પદ પર તે સમયે આચાર્ય સ્વાતિસૂરિના જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયા હતા. નદીસૂત્રના ઉલ્લેખ મુજબ તેમનું ગોત્ર હારિત હતું. સ્વાતિસૂરિ નામે કેટલાક આચાર્યો થયા છે તેમાં આ પહેલા સ્વાતિસૂરિ છે. તત્ત્વાર્થસૂત્રના રચનાકાર ઉમાસ્વાતિ આચાય સ્વાતિસૂરિથી જુદા છે. ઉમાસ્વાતિનું ગેાત્ર કૌભીષણ હતું, ને તે ઉચ્ચનાગર શાખાના હતા. આચાર્ય સ્વાતિસૂરિના સમયમાં ઉચ્ચનાગર શાખાની ઉત્પત્તિ જ થઈ ન હતી. આથી બંને સ્પષ્ટપણે જુદા જ છે. આચાર્ય સ્વાતિજ પોતાના યુગમાં પ્રભાવક આચાય હતા. તેમણે વાચનાચાર્ય પદ અત્યંત કુશળતાપૂર્વક સંભાળ્યુ હતું અને જૈનદર્શનની માટી પ્રભાવના કરી હતી. આચાય સ્વાતિસૂરિના સમયે મગધદેશ પર સૌ વંશનુ શાસન ચાલતું હતું. વાચનાચાર્ય સ્વાતિને આચાય પદારોહણનો સમય અલિસ્સહ અને આચાય શ્યામસર વચ્ચેના છે. આચાય બલિસ્સહના સ્વર્ગવાસ વીરનિર્વાણ સ. ૩૨૯માં અને વાચનાચાર્ય શ્યામસૂરિના આચાય પદારોહણ સમય વીરનિર્વાણ સ’. ૩૩૫માં માનવામાં આવે છે. આથી વાચનાચાય સ્વાતિને સમય વીનિર્વાણુ સં. ૩૨૯ પછીના અને વીરનિર્વાણુ સં. ૩૩૫ પૂર્વ ના સંભવે છે. જૈનદર્શનનુ મહદ્ અંશે જ્ઞાન દર્શાવતું‘ પ્રજ્ઞાપનાસૂત્ર ’ના રચયિતા શ્રી શ્યામાચા જી (પહેલા કાલકાચાર્ય) મહારાજ તથા ૧૦૮ વર્ષના વયેાવૃદ્ધ, જ્ઞાનવૃન્દ્ર યુગપ્રધાન શ્રી પાંડિલાચાય (સ્કેલિસૂરિ) મહારાજ આચાર્ય શ્રી શ્યામાચાય તથા શ્રી ષાંડિલાચાય નદીસૂત્રના ઉલ્લેખ મુજબ, અનુક્રમે ૧૧મા અને ૧૨મા વાચનાચાય હતા. યુગપ્રધાન પટ્ટાવલીકારેએ એ બંને આચાયોને યુગપ્રધાન માન્યા છે; અને અનુક્રમે ૧૨મા અને ૧૩મા ચુગપ્રધાન તરીકે જણાવ્યા છે. જૈન પરંપરામાં ચાર કાલકાચાય પ્રસિદ્ધિ પામ્યા છે, તેમાં શ્રી શ્યામાચાય ને પ્રથમ કાલકાચાય થી ઓળખાવવામાં આવે છે. વલ્લભી યુગપ્રધાન પટ્ટાવલીમાં યુગપ્રધાનશ્રી ગુણસુંદરસૂરિ પછી કાલકાચા નામ છે. અને દુસ્લમણિમળસંપત્થરું પટ્ટાવલીમાં ગુણુસુંદરસૂરિ પછી યુગપ્રધાન રૂપે શ્યામાચાય નુ નામ છે. વાસ્તવમાં તે બને એક જ છે. Jain Education International 2010_04 વાચનાચાય ના ક્રમમાં આ મહાગિરિના શિષ્ય વાચનાચાય બલિસ્સહુની પછી આચાય સ્વાતિ અને આચાર્ય સ્વાતિની પછી વાચનાચાય શ્યામાચાય થયા. ક્યામાચાય પછી વાચનાચાય બાંડિલ્યસૂરિના ક્રમ બતાવ્યેા છે. યુગપ્રધાન પટ્ટાવલીમાં યુગપ્રધાન ગુણસુદરસૂરિ પછી અનુક્રમે શ્યામાચાય અને ષાંડિલ્યસૂરિના ઉલ્લેખ છે. પાંડિલ્યસૂરિના ઉલ્લેખ યુગપ્રધાન પટ્ટાવલીમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy