SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા સમતાસિંધુ જ્ઞાનનિધિ ચારિત્રરત્ન પૂ. પન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી ગણિવ સિદ્ધાંતમહાદધિ, ક શાસ્ત્ર નિપુણમતિ, સંયમ-ત્યાગત મૂર્તિ, સુવિશાલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવ ́ત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. વીસમી સદીમાં જૈનશાસનના એક મહાન જ્યોતિર્ધર પુરુષ હતા, અજાતશત્રુ હતા. જ્ઞાનની ગિરમાથી, સંયમની શ્રેષ્ઠતાથી, તપ-ત્યાગના મહિમાથી અને વારિધિ જેવા વાસલ્યથી તેએશ્રી ૩૫૦ શિષ્યાના પરિવાર ઉપર તેમજ સમગ્ર સંધ ઉપર છાઈ ગયા હતા. બધા જ શિષ્યાને તારક ગુરુદેવ તરીકે તેએશ્રી ઉપર અહેાભાવ હતા....અને તેઓશ્રીનેા પણ પોતાના સુવિહિતગચ્છના સમગ્ર સાધુએ ઉપર તેવા જ વાત્સલ્યભાવ હતા....પરંતુ આવા મહાન ગુરુદેવના હૃદયમાં અનન્ય સ્થાન પ્રાપ્ત કરનાર ગુરુકૃપાપાત્ર એ મુનિ ભગવંતાનાં નામ મેાખરે તરી આવે છે. એમાંના એક હતા આગમપ્રજ્ઞ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય જ'ભૂસૂરીધરજી મ. સા.ના વિનીત શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી રક્ષિતવિજયજી મ. અને ખીજા હતા પરમ તપોનિધિ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાના પ્રથમ શિષ્યરત્ન સંસારી લઘુબંધુ પૂ. પ, શ્રી પદ્મવિજયજી ગણિવર્ય, આ અંગે મહાત્માઓનું શુરુઆજ્ઞાપાલન, ગુરુબહુમાન, ગુરુભક્તિ, સુવિશુદ્ધ સંયમપાલન, જ્ઞાનાપાસના, સ્વાધ્યાયરસિકતા, નિઃસ્પૃહતા, આત્મવિલાપીપણું વગેરે મેાક્ષમાર્ગની આરાધના પૂજ્યપાદ આ. ભ. વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાને જેવી ગમતી હતી તેવી અજોડ હતી....એ જ કારણે તે અનન્ય ગુરુકૃપાના પાત્ર બન્યા હતા. એમાંના પૂ. પં. શ્રી પદ્મવિજયજી ગણિવરની જન્મભૂમિ--અમદાવાદ, કાળુશીની પાળ, પિતા : પ્રભુભક્ત શ્રી ચીમનલાલભાઈ, માતા : શ્રી ભૂરિબહેન. ૪૦૧ જન્મ : સ. ૧૯૬૯ અષાઢ સુદ-૯ પાંચ ખંધુએ અને ત્રણ અહેનામાં ત્રી પોપટલાલ એ જ આપણા પૂ. પં. શ્રી પદ્મ વિજયજી ગણિવર, નિત્યદર્શન-પૂજા, ક ંદમૂળાદિ અભક્ષ્યનેા ત્યાગ, ગુરુભક્તિ, તપશ્ચર્યાં વગેરે ધ ક્રિયાના સંસ્કારો આ કુળની વિશેષતા હતી. મેટ્રિક સુધીના અભ્યાસ સાથે પાંચ પ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ, તેમ જ એ ક ગ્રંથ સુધીના અભ્યાસ પૂર્ણ થયા. સંસ્કૃતમાં પણ સારા માર્કસ ( ગુણા ) મેળવ્યા.... તેઓ પોતાના માટાભાઈ શ્રી કાંતિભાઈ ( પૂ. ભુવનભાનુ સૂ. મ. ) સાથે પરમ ગુરુદેવ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પુણ્ય પરિચયમાં હતા. પૂ. પરમ ગુરુદેવશ્રીએ આ બંને પુણ્યાત્માઓમાં વૈરાગ્યનાં બીજ વાવી અંકુરિત કર્યાં હતાં ! તેના ફળસ્વરૂપે ભાવિ મહાન ઉન્નતિ તરફ મોંગલ પગલાં માંડવા રૂપે જીવનભરની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા સ્વીકારી. એ પૂજ્ય ઉપકારી પરમગુરુદેવશ્રી વિ. સં. ૧૯૯૦માં અમદાવાદ વદ્યાશાળામાં અ. ૫૧ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy