SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ શ્રમણભગવંતા–૧ આયુવેદ, રાજનીતિ, યોગ કે છેવટ શૃંગાર આદિ વિષયામાં, અનેક ભાષાઓમાં, ગદ્ય-પદ્ય કે ચમ્પૂમાં તેઓએ રચેલા ગ્રંથા શિરોમણિ ભાવને ધારણ કરે છે. e એક એક આચાય. મહારાજે કે વિદ્વાને રચેલા ગ્ર'થા વાંચવા-જાણવા કે અવધ એ પણ જો મુશ્કેલીભર્યુ લાગતુ હોય તે આટલા બધા આચાર્યના સાહિત્યે કેમ શકાય ? સાહિત્યસર્જનની સાથે સાથે ગ્રામાનુગ્રામ વિચરીને, નિષ્કામભા ધર્મપદેશ ઈ તે શુદ્ધ આચાર-વિચારનું પાલન કરીને, રાજા-મહારાજાઓને પણ પ્રતિબેાધ દઈને ધ મનાવીને તેઓએ જે ઉપકાશ કર્યો છે તેનું વન તે ગમે તેટલા ગ્રંથા લખીએ અધૂરું' ને અધૂરું જ રહેશે. વાસિત તે ય જૈન તીર્થા અને જૈન જ્ઞાનભંડારા : વમાનના વિષભર્યા વાતાવરણમાં પણ આશ્વાસનરૂપ ગણા કે આલ બનભૂત કહેા તેા તે જૈન તીર્થી છે. એવા સમયે પ્રભાવશાળી જૈનાચાર્યે થી પ્રતિબેાધ પામી તેને રાજા-મહારાજા, મ`ત્રીએ કે શ્રેષ્ઠીઓએ બંધાવેલાં તે તે તીર્થા આજે પણ વિશ્વમાં અજોડ અને આદરૂપ છે. એ ગિરિરાજ શત્રુંજયના મિની હારમાળા, આબુ-દેલવાડાનાં દહેરાં અને રાણકપુરતું એ ધરણવિહાર ચૈત્ય જોનારા કણ એવા તે દેશ--પરદેશના માનવી છે કે જેનાં મેાંમાંથી એ બધાંને જોતાં વેંત જ અહે ! અહે !−ના શબ્દો સરી પડતા ન હોય ! દુનિયાના કોઈપણ અયખી ભરેલાં સ્થાનેા કરતાં આ તીર્થો એક તસુ પણ ઊતરતાં નથી. વળી, જૈન જ્ઞાનભંડારાની સમ્રુદ્ધતા માટે વિચારવા લાગીએ ત્યારે આપણી બુદ્ધિ જ થાકીને બેસી જાય છે. કેવી અપાર અને મૂલ્યવાન જ્ઞાનસ'પત્તિ એ ભંડારામાં આજે પણ હેમખેમ સચવાઇ રહી છે. } ચર્ચા:ઝિનશાસનોન્નતિષ્ઠાઃ ” એ ઉક્તિ અનુસાર આચાર્ય ભગવંતે જિનશાસનની ઉન્નતિ કરનારા છે. અર્થાત્ જિનશાસનની ઉન્નતિમાં આચાર્ય. ભગવંતાના અપૂર્વ ફાળે છે. એ આચાર્ય ભગવંતેાના જીવન અને કવન અંગેની મળી શકી એટલી માહિતી, ઘણી બધી મહેનત કરીને, તેમ જ જે કરતાં કોઈ પણ વ્યક્તિ ખરેખર કંટાળી જાય એવી એકધારી માથાકૂટ કરીને, થાકયા-કંટાળ્યા સિવાય, એકત્રિત કરનાર મહાનુભાવ છે, શ્રી નંદલાલ દેવલુક. પ્રસ્તુત ગ્રંથ અંગે : (C એમણે જીવનમાં અનેક ક્ષેત્રમાં વિભક્ત થયેલાં રહસ્યાને કેન્દ્રિત કરીને કેવળ સાહિત્યસર્જન અને પ્રકાશનમાં જ સ્થાપિત કર્યાં છે. એક મેાટી સંસ્થા જે કામને ઉપાડીને મહામહેનતે પૂરુ' કરી શકે એવા કામને એકલે હાથે આરબીને પૂરું કરવા શક્તિમાન બન્યા છે એને સાચે જ આ કાળની અજાયબી લેખવી જોઇ એ. પ્રાચીન–અર્વાચીન બધા આચાર્યની માહિતી ભેગી કરવી, એને તૈયાર કરવી, છપાવવા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy