SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવા ૧૮૩ શ્રી હરિભદ્રસૂરિએ પ્રસ્તુત શ્લાકમાં આચાર્યશ્રી સિદ્ધસેન દ્વિવાકરને દુષ્પમ કાળરાત્રિમાં દિવાકરની સમાન પ્રકાશક માન્યા છે અને શ્રુતકેવલીતુલ્ય સન્માન આપ્યું છે. હિરવ’શપુરાણુ 'ના કર્તા આચાય જિનસેન લખે છે કે 6 जगत्प्रसिद्ध बोधस्य वृषभस्येव निस्तुषाः । बोधयंति सतां बुद्धि सिद्धिसेनस्य सूक्तयः ।। અર્થાત્, શ્રી ઋષભદેવની સૂક્તિ બુદ્ધિના વિકાસ કરે છે. સમાન શ્રી સિદ્ધસેનની સૂક્તિએ સજ્જનોની રાજવાતિ કના કર્તા ભટ્ટ અકલક, સિદ્ધિવિનિશ્ચયના અનંતવીર્ય, પાર્શ્વનાથચરિત્રના કર્તા વાદિરાજસૂરિ આદિ દિગંબર વિદ્વાન તથા પ્રકાંડ વિદ્વાન વાદિદેવસૂરિ, શ્રી પ્રભાચ`દ્રાચાય, અગમચરિત્રના રચનાકાર શ્રી મુનિચ'દ્રસૂરિ, શ્રી પ્રદ્યુમ્નસૂરિ વગેરેએ શ્રી સિદ્ધસેન દિવાકરની અસાધારણ પ્રતિભાનાં એ માંએ વખાણ કર્યાં છે. શ્રી સિદ્ધસેન બ્રાહ્મણવંશ અને કાત્યાયન ગોત્રના હતા. તેમનો જન્મ ઉજ્જયિનીમાં થયા હતા. પિતાનું નામ દેવર્ષિં અને માતાનું નામ દેવશ્રી હતુ તે વખતે ઉજ્જયિનીમાં વિક્રમાદિત્યનું રાજ હતું. દેવર્ષિં રાજમાન્ય બ્રાહ્મણ હતા. સિદ્ધસેન યુવાનવયે અવન્તિના પ્રકાંડ વિદ્વાન બન્યા. તેમને વૈદિક દર્શીનનું વિશદ જ્ઞાન હતું. ન્યાય, વૈશેષિક, સાંખ્ય આદિ દના પર પણ આધિપત્ય હતું. તેમને પોતાના પાંડિત્ય પર ખૂબ જ અભિમાન હતું. તે પાતાને અપરાજેય માનતા અને તેમનાથી શાસ્ત્રામાં હારનાર તેમના શિષ્ય બને એવી ટેક લઈ અનેક પડતાને હરાવી પોતાના શિષ્ય અનાવ્યા હતા. એક વખત આચાય વૃદ્ધવાદીએ અવ ંતિ તરફ વિહાર કર્યાં. તેમને સર્વ વિદ્યા સિદ્ધ હતી. માર્ગોમાં પડિત સિદ્ધસેનનું આચાય વૃદ્ધવાદી સાથે મિલન થયું. પરસ્પર વાર્તાલાપ દ્વારા એકબીજાના પરિચય થયા. સિદ્ધસેને તેમની સાથે શાસ્ત્રાર્થ કરવાના પ્રસ્તાવ મૂકયો. આચાર્ય વૃદ્ધવાદી વિદ્વાનોની સભામાં શાસ્ત્રાર્થ કરવા ઇચ્છતા હતા, પરંતુ સિદ્ધસેન ત્યાં જ શાસ્ત્રાર્થ કરવા ઉત્સુક હતા તેથી શ્રી વૃદ્ધવાદીએ તેમને પ્રસ્તાવ સ્વીકારી લીધે. આ 'તરિયાળ માગે ગોવાળિયાઓ સિવાય કોઇ ન હતુ. તેને મધ્યસ્થી રાખી શાસ્ત્રાર્થ શરૂ થયા. પ્રથમ વક્તવ્ય પંડિત સિદ્ધસેને આપ્યું. સસ્કૃત ભાષામાં ધારાબદ્ધ ખેલતા ગયા. ગાવાળા તેમના એક પણ શબ્દ સમજી ન શકયા. તેએ ઊંચાં માં કરી મેલ્યા કે—પંડિત ! તમે કયારથી ઘણા પ્રલાપ કરી રહ્યા છે. તમારાં કણ કટુ વચના અમારા માટે અસહ્ય છે. માટે અંધ કરો અને આમને ખેલવા દે. ” પછી આચાય વૃદ્ધવાદી ઊભા થયા. તેમની પ્રતિપાદનશલી સરળ હતી. વાણીમાં મીઠાશ હતી. તેમણે વક્તવ્યના આરંભ કર્યાં. ગાવાળાને સંબેધન કરી મધુર શબ્દોમાં પ્રથમ પૂછ્યું કે—“ ભાઈ એ ! તમારા ગામમાં કઈ સન્ન છે કે નહિ ? ” ગાવાળા ખેલ્યા કે_ અમારા ગામમાં એક જૈન ચૈત્ય છે, તેમાં એક વીતરાગ સજ્ઞ વિરાજમાન છે. ” તેએના આ ઉત્તરની Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy