SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રાત:કાલીન કાર્યોથી પરવારી મંત્રી શકડાલ રાજસભામાં પહોંચ્યા. નમસ્કાર કરતી વખતે રાજાની મુખમુદ્રા અવળી જોઇ મહામંત્રી ચિંતાના સાગરમાં ડૂબી ગયા. તે જાણતા હતા કે રાજાના કાપનું પરિણામ કેટલું ભયંકર હોય છે! તેમની નજર સામે પોતાના પિરવારના સમસ્તપણે વિનાશ ભયંકર રૂપે તરવરવા લાગ્યા. આ અપકીર્તિથી બચવા માટે અને સમસ્ત પરિવારને વિનાશમાંથી બચાવી લેવા માટે તેમને પોતાના પ્રાણના ત્યાગ કરવા સિવાય બીજે માર્ગ ધ્યાનમાં ન આવ્યેા. તેમણે પોતાના ઘેર આવી પુત્ર શ્રીયકને કહ્યું કે, “ વત્સ ! કોઇક ચાડિયાના પ્રયત્નથી આપણા પિરવાર માટે સ`કટના સમય ઉપસ્થિત થયા છે. આપણને બધાને મેાતના ઘાંટે ઉતારવાના રાજકીય આદેશ ગમે તે ક્ષણે આવી શકે તેમ છે. પિરવારની રક્ષા અને યશ નિષ્કલંક રાખવા માટે મારા જીવનનું બલિદાન આવશ્યક છે. એ કા હે પુત્ર! તારે જ કરવું પડશે. આથી હું જ્યારે રાજાના ચરણામાં નમસ્કાર કરું તે જ વખતે તારે નિશ્ચલ બની તીક્ષ્ણ તલવારથી મારા શિરચ્છેદ કરવા પડશે. આવા સમયે પ્રાણના મેહ તે અદ્રદર્શિતાનું પરિણામ સાબિત થશે ! ’’ શાસનપ્રભાવક પિતાની વાત સાંભળી શ્રીયક સ્તબ્ધ બની ગયા. ઘેાડી વાર વિચાર કરી તે ખેલ્યા કે- - પિતાજી ! પિતૃહત્યાનું આ નીચ કા મારાથી કેવી રીતે સંભવી શકે ? ” પુત્રની દુલતાનુ સમાધાન કરતાં શકડાલે કહ્યું કે— હે વત્સ ! હું નમન કરતી વખતે માંમાં તાલપુર વિષ રાખીશ. તેથી તું પિતૃહત્યાના દેષના ભાગીદાર થઈશ નહિ. ’” રાજભયથી ત્રસ્ત પિતાની સામે શ્રીયકને પિતાના આ કઠોર આદેશ અન્યમનસ્ક ભાવથી સ્વીકારવા પડયો. (6 પિતાપુત્ર અને રાજસભામાં આવ્યા. રાજનીતિકુશળ મંત્રી શકડાલ મસ્તક નમાવી રાજા નંદને પ્રણામ કરવા લાગ્યા; ત્યારે બુદ્ધિમાન શ્રીયકે પિતાના નમન કરવા ચેાગ્ય મસ્તકને શસ્ત્રપ્રહારથી ધડથી જુદું કરી નાખ્યું. આ ઘટનાએ એક જ ક્ષણમાં રાજા નંદના વિચારોમાં ઊથલ-પાથલ મચાવી દીધી. શ્રીયકની સામે પાતાનાં રક્તનેત્રાથી જોતાં રાજા નંદે કહ્યું કે (C વત્સ ! તેં આ શું કર્યુ ? ?” શ્રીયકે નિર્ભીક સ્વરોમાં કહ્યું કે—“ રાજન્ ! આપની દૃષ્ટિમાં જે રાજદ્રોહી દેખાય તે ભલે પિતા હોય, તે પણ નદના મંત્રીપરિવાર તેને સહન કરી શકતા નથી. ’ શ્રીયકની રાજપરિવાર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જોઇ નંદની પાસે મહા-અમાત્ય શકડાલની અતૂટ રાજભક્તિનું ચિત્ર ઉપસ્થિત થયું. રાજ્યની સુરક્ષા માટે તેણે કરેલી સેવાએ રાજા નંદના મસ્તકમાં તરવરવા લાગી. અતીતનું વમાનમાં પરિવર્તન થઈ શકતું નથી. સુદક્ષ મત્રીને ખાઇ દેવાથી રાજાનું મન ભારે ખિન્ન થઈ ગયું. મહા-અમાત્ય શકડાલના રાજસન્માન સાથે અગ્નિસ સ્કાર કરવામાં આવ્યે. મહામ’ત્રી શકડાલની ઔધ્વ દૈહિક ક્રિયા કર્યાં પછી રાજા નંદે શ્રીયકને કહ્યું તમે સ વ્યાપારસહિત મંત્રીમુદ્રાને ગ્રહણ કરે. ” ત્યારે શ્રીકે નમ્ર સ્વરે કહ્યું કેમારા પિતાતુલ્ય વડીલ ભ્રાતા કશા ગણિકાને ત્યાં નિવાસ કરી રહ્યા છે. તેમણે ભાગવવામાં માર માર વર્ષ વિતાવ્યાં છે. તે જ ખરેખર આ પદ્મને યોગ્ય છે. ’’ Jain Education International 2010_04 રાજાનંદનુ નિમંત્રણ સ્થૂલિભદ્ર પાસે પહોંચ્યું. તેણે પિતૃહત્યાના સઘળે વૃત્તાંત જાણ્યા. રાજાની આજ્ઞાથી સ્થૂલિભદ્રે પ્રથમ વાર કોશાના પ્રાસાદમાંથી બહાર પગ મૂકચો. તે મસ્ત ચાલથી For Private & Personal Use Only કે—“ વત્સ ! “ મગધેશ ! આજે ભેગા www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy