SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતા ૧૬૩ રક્ષિતસૂરિના લઘુબંધુ હતા. ગાષ્ઠામાહિલ તાર્કિકશિરામણ તેમ જ વાદી હતા. ધૃતપુષ્પમિત્ર અને વસ્ત્રપુષ્પમિત્ર પણ સાધુસમુદાયના અલંકારરૂપ હતા. એક વખત મુનિએથી પરિવરેલા આ રક્ષિતસૂરિ દશપુરમાં વિચરી રહ્યા હતા. તે વખતે મથુરામાં અક્રિયાવાદી ઇતરા પોતાનું પ્રભુત્વ સ્થાપી રહ્યા હતા. શ્રી આય રક્ષિતે તેમના પ્રભાવ દૂર કરવા શાસ્ત્રા કુશળ ગાષ્ઠામાહિલને ત્યાં મેાકલ્યા. તેઓ વાદમાં વિજયી થતાં તેમની વાણીના પ્રભાવ મથુરાના નગરજનેા પર થયા. શ્રાવકાએ વાદજયી મુનિની ચાતુર્માસ માટે શ્રી આય રક્ષિતસૂરિ પાસે વિનતિ કરી. જૈનશાસનની વિશેષ પ્રભાવનાની સંભાવનાના વિચાર કરી આચાયે ગાષ્ઠામાહિલ મુનિને મથુરાના ચાતુર્માસના આદેશ આપ્યા. પાછળથી ગેાષ્ઠામાહિલ શાસ્ત્રના અન કરતા તેમને સંઘ બહાર મૂકવામાં આવ્યા હતા. આચાર્ય શ્રી આ રક્ષિતસૂરિનું ચાતુર્માસ દશપુરમાં હતું. એ ચાતુર્માસમાં તેમની સામે ભાવિ ઉત્તરાધિકારીને સ્થાપવાના પ્રશ્ન ઉપસ્થિત થયા. આચાય પદ જેવા ઉચ્ચ પદ માટે શ્રી આય રક્ષિતસૂરિને દુલિકાપુષ્પમિત્ર યોગ્ય લાગતા હતા. તે વખતે કેટલાકે મુનિ ફલ્ગુરક્ષિત અથવા મુનિ ગોષ્ઠામાહિલના નામનું સૂચન કર્યું. તેમણે એ સાધુઓના મનનું સમાધાન કરવા માટે ત્રણ કળશનાં દૃષ્ટાંતથી મુનિઓને પ્રશ્ન કર્યો હતા—“ સુન્ન મુનિવર ! કલ્પના કરો કે એક કળશ અડદના ધાન્યથી, બીજો કળશ તેલથી અને ત્રીજો કળશ ઘીથી ભરેલા છે. ત્રણે કળશ ઉલટાવી દેવાથી શું પરિણામ આવે ? ” સંઘહિતૈષી મુનિવરેએ નમ્ર બની કહ્યું કે પહેલા કળશ સપૂર્ણ ખાલી થઈ જાય, બીજા કળશમાં તેલનાં બિન્દુએ અલ્પ માત્રામાં ચોંટેલાં રહે અને ત્રીજા કળશમાં ઘીનાં બિન્દુએ વધુ પ્રમાણમાં ચાં ટેલાં રહે દૃષ્ટાંતના સાર સમજાવતાં શ્રી આ રક્ષિતસૂરિએ કહ્યું કે પ્રથમ કળશના અડદના ધાન્યની જેમ મારું સમગ્ર જ્ઞાન મેં દુલિકાપુષ્પમિત્રમાં સ્થાપન કર્યુ છે. ફલ્ગુરક્ષિતમાં ખીન્ત કળશ જેમ અને ગાષ્ઠામાહિલમાં ત્રીજા કળશની જેમ અલ્પતર પ્રમાણમાં જ્ઞાનરાશિ સ્થાપન કરી શકયો છું. ’” સુવિનીત શ્રમણા આચાય. આ રક્ષિતસૂરિના વિચારોને ઊંડાણપૂર્વક સમજ્યા. તેમનાં મનનું સમાધાન થયું. અનુકૂળ પરિસ્થિતિ જોઇ આચાય આ રક્ષિતે શિષ્યસમુદાયને સંબધીને કહ્યું કે—“ શિષ્યા ! મારા દ્વારા અપાયેલા સૂત્રાગમ અને અર્ધાંગમના જ્ઞાતા દુ`લિકાપુષ્પમિત્રને હું આચા પદે સ્થાપું છું. ’ શ્રમણસંઘ આચાર્ય શ્રીના આ નિર્ણયથી પ્રસન્ન થયેા. "" 66 ,, શ્રી આ રક્ષિતસૂરિએ દુબ॰લિકાપુષ્પમિત્રને શિખામણ આપતાં કહ્યું કે—“ મે જે રીતે દરેક સાથે યાગ્ય વ્યવહાર રાખ્યા તેમ તમે પણ રાખજો. અન્ય સાધુઓને પણ આચાય પ્રત્યેનું કવ્ય સમજાવ્યું. સમગ્ર સ ંઘને પણ યોગ્ય શિખામણ આપી, શ્રી આય રક્ષિતસૂરિ ગણચિંતાથી મુક્ત થયા અને એ જ વર્ષે એમના સ્વર્ગવાસ થયા. શ્રી દુ'લિકાપુષ્પમિત્રે વીરનિર્વાણુ સં. પ૯૭ ( વિ. સ. ૧૨૭)માં સંઘનું ઉત્તરદાયિત્વ સંભાળ્યુ'. આચાય.દુલિકાપુષ્પમિત્ર જ્ઞાન-દન-ચારિત્રમાં જાગૃત હતા. તેમના અધ્યાત્મજીવનની સફળતાનું કારણ તેમની વિશેષ ધ્યાનસાધના હતી. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy