SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ irresovaBoodusere Sexacercococacarea acaravacacadooraca રે કલિકાલ કલપતરુ જંગમ યુગપ્રધાન અચલગચ્છાધિપતિ છે છે પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પરમપૂજ્ય છે મુનિરાજશ્રી સર્વોદયસાગરજી મ.સા. તથા પરમ પૂજ્ય મુનિરાજશ્રી ઉદયરત્નસાગરજી મ. સા. દ્વારા પ્રેરિત-સંપાદિત-સંકલિત-સાહિત્ય તથા તામ્રયંત્રો અને પૂજનવિધિઓની ટૂંકધ! હે * પ્રાચીન-અર્વાચીન પુસ્તક વિભાગ * (૧) શ્રી ગુણમંજૂષા (ભાગ-૧ થી ૫૧ સુધી) (૨) શ્રી ત્રિષછીશલાકા પુરુષચરિત્રમ 8 (૩) શ્રી આગમ ગુણમંજૂષા (૪૫ આગમે ટૂંક સમયમાં જ સારાંશ સાથે પ્રસિદ્ધ થવાનાં છે.) • તામ્રયંત્ર અને મહાપૂજનોની વિધિ પુસ્તકો [A] શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પ્રાચીન તેંત્રને આધાર લઈ ૨૦ જેટલાં પાર્શ્વનાથ પ્રભુનાં જુદા જુદા નામવાળાં તામ્રયંત્ર અને મહાપૂજનેનું સંકલન અને સંપાદન કરેલ છે. જેવાં કે શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથ, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, શ્રી નમિઊણપાર્શ્વનાથ, શ્રી કલિકુંડ પાર્શ્વનાથ, શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ, શ્રી લેડણ પાર્શ્વનાથ, શ્રી સ્તંભન પાર્શ્વનાથ, શ્રી મક્ષીજી પાર્શ્વનાથ, શ્રી ગેડીજી પાર્શ્વનાથ, શ્રી રાવણ પાર્શ્વનાથ, શ્રી કુંકુમલા પાર્શ્વનાથ, શ્રી વિનાપહાર પાર્શ્વનાથ વગેરે. [B] ચોવીસ તીર્થકરેનાં ૨૪ મહાપૂજને તામ્રયંત્ર અને વિધિબુક પ્રકાશિત થઈ રહ્યાં છે. [C] સિદ્ધચક મહાપૂજન, લિમડલ મહાપૂજન, વીશ સ્થાનક મહાપૂજન, શ્રી અજિતશાન્તિસ્તવ મહાપૂજન, શ્રી પંચપરમેષ્ઠી મહાપૂજન, શ્રી વીરસ્તવ મહાપૂજન આદિ મહાપૂજન વગેરે સંકલિત કરેલ છે. ઉપરોક્ત મહાપૂજનનાં તામ્રયંત્ર પ્રકાશિત થઈ ચૂક્યાં છે. તથા બીજા યંત્ર અવસરે પ્રકાશિત થતાં રહેશે. દરેક દેરાસર માટે અનુકૂળતા મુજબના તામ્રયંત્ર વસાવી લેવાં જોઈએ. દેરાસરમાં જગ્યા ન હોય તે અઢાર અભિષેક કરાવી લાલ કપડામાં વટી જ્ઞાનભંડારમાં મૂકી શકાય છે. કુલ સાઈઝના તામ્રયંત્ર રૂ. ૧૧૪૦ તથા નાની સાઈઝના તામ્રયંત્રની કિંમત ૯ રૂા. ૨૫૧ રાખવામાં આવેલ છે. શ્રાદ્ધવિધિ ગ્રંથમાં જણાવાયું છે કે પ્રત્યેક શ્રાવકના ઘરે ઘર-દેરાસર હોવું જોઈએ. શાસ્ત્રકાર ભગવંતના એ વચનને યાદ કરીને દેઢ ફૂટથી ૩૧ ફૂટ સુધીના શિખર ગુમ્મટ આકારવાળા જિનમંદિર તથા ૧૮ અભિષેકયુક્ત પંચધાતુના કમલાકારે ભગવાનના જે સંઘમાં દેરાસર ન હોય એમના માટે સબહુમાન ભેટ અપાઈ રહ્યા છે. તથા શ્રાવકોને ઘરમાં રાખવા માટે નકરા ( રકમ)થી મળી શકશે. શ્રી જિન ગાયમગુણ સર્વોદય ટ્રસ્ટ–(જિ. નં. AMT E-274)ના ટ્રસ્ટીઓના યે હૈં જિનેન્દ્ર વાંચશોજી. પત્ર સંપર્કસૂત્ર * શા. વિશનજી ટોકરશી નાગડા * શા. દેવચંદ જયંતિલાલ ૧૨, જવાહર મેન્શન, બીજે માળે, સક્કરસાથ, અમરાવતી-૪૪૪ ૬૧ કેશવજી નાયક રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૯ છે. * સોમચંદ ભાણજી લાલકા, મુંબઈ ગલી, મુ. પો. અમલનેર-૪૨૫૪૦૧ જિ. જલગાંવ (શ્રેણિવર્ય સેમચંદ ભાણજી લાલકાના સૌજન્યથી ) Pascavacocavacacanoescavacaan) Provocacca ceca cocacocacoin couscoumacaco docu.carcerca Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy