SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવા ૨૭૯ ફિરકાઓ સુદ્ધાનાં સાધુ-સાધ્વીજીઓના કુલ સરવાળાથી પણ વધુ છેઃ એટલે કે તપાગચ્છના સાધુસાધ્વીજીઓની કુલ મળીને ૫૦૦૦ ઉપરાંતની સખ્યા છે, જ્યારે અન્ય ગો અને ફ્રિકાની કુલી મળીને ૪૭૦૦ જેવી થવા જાય છે. શ્રી જગચદ્રસૂરિ વડગચ્છના શ્રી મણિરત્નસૂરિના શિષ્ય અને પટ્ટધર હતા. શ્રી મણિરત્નસૂરિ શ્રી વિજયસિંહસૂરિના ત્રણ પટ્ટધામાં ત્રીજા પટ્ટધર અને વિનીત શિષ્ય હતા. શ્રી વિજયસિંહસૂરિ શ્રી અજિતદેવસૂરિના પટ્ટધર હતા. તેઓ શ્રી સુધર્માસ્વામીની પાટપર પરામાં ૪૧મા આચાર્ય હતા. શ્રી વિજયસિંહસૂરિના દ્વિતીય પટ્ટધર શતાથી નામે જાણીતા ગ્રંથકાર શ્રી સામપ્રભસૂરિ હતા. આચાર્ય શ્રી સોમપ્રભસૂરિ તથા ગુરુ શ્રી મણિરત્નસૂરિ એ બંનેએ પોતાની પાટે આચાર્ય જગચ્ચંદ્રસૂરિને સ્થાપ્યા હતા. શ્રી સુધર્માસ્વામીની પાટપરપરામાં શ્રી જગચ્ચંદ્રસૂરિ ૪૪મા પટ્ટધર હતા. શ્રી જગચ્ચંદ્રસૂરિના જન્મસ્થળ અને સમયની કોઈ ચાક્કસ વિગત મળતી નથી. શ્રેષ્ઠી પૂર્ણ ચંદ્ર પારવાલને સલક્ષણ, વરદેવ અને જિનદેવ નામે ત્રણ પુત્રો હતા. તેમાં સૌથી નાના જિનદેવ તે જગચંદ્રસૂરિ બન્યા. જિનદેવ બાલ્યવયથી શાંત, સુસંસ્કારી, તેજસ્વી તથા ધર્મ પ્રત્યે રાગી અને સસાર પ્રત્યે વિરાગી એવા ધાર્મિક વૃત્તિ ધરાવતા ખળક હતા. તેમની આ પરિણતિ આગળ જતાં ત્યાગમાગ માં પરિણમી; અને શ્રમણુસંધમાં સૌને પ્રિય એવા આચાય મણિરત્નસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી, મુનિ જગચ્ચંદ્ર નામે તેમના શિષ્ય બન્યા. આ દીક્ષાના સમય કે સ્થળ વિશે પણ કાઇ આધારભૂત માહિતી મળતી નથી. ગુરુદેવ શ્રી મણિરત્નસૂરિ લગભગ ૧૨૭૪માં સ્વર્ગવાસી થયા. પ. જગચ્ચ ગણિએ ત્યારથી આય ખીલ તપ શરૂ કર્યાં. અને આચાર્ય સામપ્રભસૂરિની સેવામાં રહી જિનાગમેનુ વિશાળ અને તલસ્પર્શી જ્ઞાન સંપાદન કર્યું. આચાય. સામપ્રભસૂરિએ તેમને ગચ્છનાયકપદ પ્રદાન કર્યું, અને તેમનુ નામ જગચંદ્રસૂરિ રાખવામાં આવ્યું. શ્રી સેામપ્રભસૂરિ વિ. સ. ૧૨૮૪માં સ્વર્ગવાસી બન્યા. શ્રી જગચ્ચંદ્રસૂરિ ત્યાગી, વૈરાગી, સંવેગી તથા ચારિત્રધર્માંના ચુસ્ત આગ્રહી હતા. આગમાના જ્ઞાતા હતા અને તેના અર્થાના ઊંડા ચિંતક હતા. ભાવિ આચાય ને યાગ્ય હતા. આ સમયે મુનિસમુદાયમાં, કાળબળે, ક્રિયાશિથિલતા વ્યાપી રહી હતી. તે દૂર કરવા તે ચિ'તિત અને ઉત્સુક હતા. શ્રી સામપ્રભસૂરિના સ્વવાસ પછી તેઓ મેવાડ પધાર્યા. મેવાડમાં તે સમયે સંવેગી, વૈરાગી, શુદ્ધ આચારવાળા, આગમાનુસાર ચારિત્રને ધારણ કરનારા અને શ્રમણસ ધમાં વિશુદ્ધ ગુણવાળા તરીકે પ્રખ્યાત આદરણીય ચૈત્રવાલગચ્છના પં. શ્રી દેવભદ્રગણિ વિચરતા હતા. તેએ આગમના જ્ઞાતા અને તેના અર્થાના મ`જ્ઞ હતા. શ્રી જગચ્ચદ્રસૂરિ તેમને મળ્યા, અને તેમની સહાયથી તેમણે ક્રિયાન્દ્રાર કર્યાં. આ ક્રિયાન્દ્રાર સમયે તેમની સાથે પં. દેવેન્દ્રગણિ પણુ હતા, જેઓ પછીથી તેમના પટ્ટધર આચાય દેવેન્દ્રસૂરિ થયા. શ્રી જગચ્ચદ્રસૂરિએ આ આગમાક્ત ક્રિયાને પ્રતિષ્ઠિત અને સફળ અનાવવા અસાધારણ ત્યાગ્રવૃત્તિ સ્વીકારી અને દૃઢ મનોબળપૂર્વક સતત પરિશ્રમ સેવી અદ્ભુત હીર દાખવતાં તેમને ‘હીરલા જગચ્ચદ્રસૂરિ' એવું બિરૂદ આપવામાં આવ્યું. આ બિરૂદ મળવા અંગે ખીજો એક " - Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy