Book Title: Dhyandipika
Author(s): Hemprabhvijay
Publisher: Vijaychandrasuri Jain Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/005665/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 1tTTTTTTT છે ૩૩ ૩ નમ: II. શ્રી મુક્તિ-કમલ-કેશર-ચંદ્ર સદ્ગુરુ નમઃ | મુક્તિ-કમલ-કેશર ગ્રંથમાળા પુષ્પ-૩ TITUTTIT t ધ્યાન દીપિકા, લેખકઃ ગિનિષ્ટ આચાર્ય વિજયકેશસૂરીશ્વરજી મહારાજ સાહેબ turn પ્રેરક જ શાંતમૂર્તિ પ. પૂ. આ. વિજયપ્રભાવચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય રત્ન ગણીવર્ય શ્રી હેમપ્રભવિજયજી મહારાજ [TTTTTT. TI છપાવી પ્રસિદ્ધ કરનાર છેવિજયચંદ્રસૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદિર ટ્રસ્ટ છે નવરંગપુરા, અમદાવાદ-૯ મૂલ્ય : ૬-૫૦ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાને – શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદિર નવરંગ કોલેની, હાઈકેટ પાછળ, નવરંગપુરા, અમદાવાદ સં. ૨૦૩૨ વૈશાખ સુદ અક્ષયતૃતિયા સને ૧૯૭૬ આવૃત્તિ ૩જી પ્રત ૨૦૦૦ સેમચંદ ડી. શાહ જીવન નિવાસ સામે, પાલિતાણું સરસ્વતી પુસ્તક ભંડાર રતનપળ, હાથીખાના, અમદાવાદ | મુદ્રકઃ ! કાંતિલાલ ડી. શાહ ભરત પ્રિન્ટરી, દાણાપીઠ પાછળ, શ્રી મુક્તિ-ચંદ્ર શ્રમણ આરાધના કેન્દ્ર ! પાલિતાણું ગિરિવિહાર, તલેટી રોડ, પાલિતાણા For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર, ધ્યાનદીપિકા, સમ્યક્દર્શન, ગૃહસ્થધમ અને નીતિમય જીવન, આત્માનો વિકાસક્રમ અને મહામહને પરાજય, મલયસુંદરી ચરિત્ર, આનંદ અને પ્રભુ મહાવીર, મહાવીર તત્ત્વ પ્રકાશ, આત્મવિશુદ્ધિ વગેરે મહાન ગ્રંથના કર્તા— પ. પૂર આ. શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મ. સાહેબ જન્મ : સં. ૧૯૩૩ પોષ સુદ ૧૫ પાલીતાણા દીક્ષા : સં. ૧૯૫૦ માગશર સુદ ૧૦ વડોદરા પંન્યાસપદ : સ. ૧૯૬૪ માગશર સુદ ૧૦ મુંબઈ Jain Eવા રમાયુ પ્રદુ : સ. ૧૯૮૩ કારતક વદ, ભાવનગjainelibrary.org સ્વર્ગવાસ : સ. ૧૯૮૭ શ્રાવણ વદ ૧૫ અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ॐ આ ધ્યાનદીપિકા ગ્રંથ શ્રીમાન તપાગચ્છીય ઉપાધ્યાયજી સકલચદ્રજીના કરેલા છે. આ ગ્રંથ સંસ્કૃતમાં રચેલા છે. આ ગ્રંથમાં માગધી તથા સંસ્કૃત થઈ ખસા પિસ્તાળીસ ગાથા તથા શ્લેાકેા છે. આ ગ્રંથના કર્તા શ્રીમદ્ ઉપાધ્યાયજી સકલચંદ્રજી, દાનવિજયજીના શિષ્ય સમજાય છે. તેઓશ્રીએ શ્રીમાન હીરવિજયજી સૂરિ પાસે અભ્યાસ કરેલા કહેવાય છે. શ્રીમાન હીરવિજયજી સૂરિના દેહાંત વિક્રમ સ, ૧૬૫૨ માં થયા ગણાય છે. તે પહેલાં આ ગ્રંથકારના દેહાંત થયેલા સમજાય છે. આ ગ્રંથના છેલ્લા શ્લેાક ઉપરથી આ ગ્રંથ બનાવવાના વખત ઘણે ભાગે વિક્રમ સંવત ૧૬૨૧ ના નિર્ણીત થાય છે, એટલે ઉપાધ્યાયજીની હયાતી સેાળમા સકામાં હતી તે વાત ચાક્કસ છે. * ઉપાધ્યાયજીની જન્મભૂમિ ચાક્કસ રીતે જાણવામાં નથી આવતી, છતાં દ'તકથા તરીકે એમ સભળાય છે કે તેઓશ્રી સુરતના નિવાસી વણિક કામમાં જન્મ પામ્યા હતા. પેાતાનું લગ્ન નજીકમાં જ થયેલું હતું. પેાતે એક દિવસ સામાયિક લઈને બેઠા હતા. શિયાળાના દિવસ હતા અને ટાઢને લઈ વજ્ર એઢીને બેઠા હતા. તે પ્રસંગે પ્રાતઃકાળે તેમનાં નવાઢા પત્ની શુરુવંદનાર્થે આવ્યાં અને સાધુઓને વંદન કરતાં કરતાં પેાતાના પતિ જે સામાયિક લઇને બેઠા હતા તેમને For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ | [૪] પણ સાધુ જાણે વંદન કર્યું. મશ્કરીમાં બીજા શ્રાવકોએ તેમને પિતાની પત્નીએ સાધુ- પૂજ્ય તરીકે વંદન કર્યાનું અને હવે તમે સાધુ થયા વગેરેનું જણાવ્યું. કહે છે કે તીવ્ર વિરાગી એવા તેમણે ત્યારપછી થોડા જ વખતમાં ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી શ્રમણપદ સ્વીકાર્યું. | ગમે તે હે, પણ તેઓશ્રી પૂર્ણ આત્માથીં તો હતા જ. તેમના બનાવેલા ગ્રંથ વિશેષ પ્રસિદ્ધિમાં નથી. તેમણે સત્તરભેદી અને એકવીસ પ્રકારી પૂજા બનાવેલી છે, જે છપાઈ ગયેલી છે. તથા શ્રતાસ્વાદ નામને એક નાને માગધી ભાષામાં ગ્રંથ છે, જેને છેડે કૃતિમાં “ઉપાધ્યાયજી સકલચંદ્રજીકૃત એમ નામ છે, તેમ જ આ ધ્યાનદીપીકાને છેડે પણ તેવું જ નામ લેવાથી આ બંને ગ્રંથે તેમના કરેલા છે એમ નિર્ણય થાય છે. છતાસ્વાદ ગ્રંથની એકસો બાસઠ માગધી ગાથાએ છે અને જુદાં જુદાં પિસ્તાળીસ દ્વાર છે. તે ગ્રંથ પણ વૈરાગ્ય ઉત્પન્ન કરે તે છે. આ ધ્યાનદીપિકા ગ્રંથ તેમણે ખાસ સ્વતંત્ર કરેલો હોય તેમ તે જણાતું નથી. તેમાં આવતી માગધી ગાથાઓ ઘણે ભાગે ધ્યાનશતકની છે. આ ધ્યાનશતક તે શ્રીમદ્દ હરિભદ્ર સૂરિકૃત બાવીશ હજારી આવશ્યકની અંદર આવેલું છે. જેની મૂળ સો ગાથાઓ છે. તેના ઉપર એક હજાર લોક પ્રમાણે ટીકા છે. શ્રમણ સૂત્રના વિવરણના પ્રસંગમાં “વાર્દિ હું' આ પદ ઉપર ધ્યાનશતક શરૂ થાય છે. તે સિવાય કેટલેક ભાગ શ્રીમાન હેમચંદ્રાચાર્ય કૃત ગ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ [ પ ] શાસ્ત્રના લેાકાના છે. કાઈક àાકે। શ્રીમદ્ શુભાચ`દ્રાચાર્ય કૃત જ્ઞાનાણું વને મળતા પણ હાવા સ`ભવ છે, ખાકીના લેાકા નવા બનાવેલા હોય તેમ જણાય છે. એકંદર રીતે આ આખા ગ્રંથ તેઓ બનાવનાર છે તેમ કહેવા કરતાં સંકલના કરી જુદા જુદા ગ્રંથામાંથી સંગ્રહ કરનાર તેઓશ્રી છે એમ કહીએ તે પણ અડચણ જેવુ' નથી. ગમે તે હા, તથાપિ તેઓશ્રી ધ્યાનપ્રિય હતા અને તેને લઈને જ ધ્યાનના જુદા જુદા ગ્રંથામાંથી ઉપયાગી બાબતે નેપેાતાને જે પ્રિય હતી તેને સંગ્રહ કરી શકયા છે, જે સંગ્રહ તેમની પાછળનાને ઉપચાગી થઈ શકે તેમ છે. આ ગ્રંથમાં જુદાં જુદાં નવ પ્રકરણા પાડવામાં આવ્યાં છે. પહેલા પ્રકરણમાં ઉપયેાગી સૂચના-વિષય-મ‘ગલાચરશુાદિ છે. બીજા પ્રકરણમાં જ્ઞાનાદિ ચાર ભાવનાઓ છે. ત્રીજા પ્રકરણમાં અનિત્યાદિ ખાર ભાવનાએ છે. ચાથા પ્રકરણમાં કેટલીક ઉપયાગી હિતશિક્ષાઓ છે, જેમકે, ધ્યાન માક્ષનું સાધન છે, આત્મસાધન વિના ખીજુ બધુ' નકામુ છે, ધ્યાનસુધારસ પીએ, ધ્યાન કેાણ કરી શકે? પાખડીઓ-સાધુવેષધારીઓને ધ્યાન હોય કે ? ધ્યાન કાણે કરવુ ? ઈત્યાદિ વિષયેા છે. પાંચમા પ્રકરણમાં આત્ત ધ્યાનાદિનાં લક્ષણા છે, છઠ્ઠા પ્રકરણમાં રૌદ્રધ્યાન આદિના વિસ્તાર છે. સાતમા પ્રકરણમાં વિસ્તારથી ધર્મધ્યાન કહેલુ છે, જેમાં અષ્ટાંગયેાગ સંબધી હકીકત છે. આઠમા પ્રકરણમાં પિંડસ્થાદિ ચાર પ્રકારના ધ્યાનનું વર્ણન છે, નવમા પ્રકરણમાં શુકલ ધ્યાનનું સ્વરૂપ છે, છેવટે ગ્રંથની For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] ગ્રંથમાં પ્રસગેાપાત્ત ઘણી ઉપયાગી પૂર્ણાહુતિ થાય છે. ખાખતાનું વિવેચન કરવામાં આવેલું છે. આ આ ગ્રંથમાંથી ચેાગશાસ્ત્રના લેાકેા જુદા પાડવા શરૂ આત કરી, પણ તે બાદ કરતાં ગ્રંથની શેાભા ઘટવા સ’ભવ જાયાથી તે બંધ રાખેલું છે. એકદર જોતાં જેઓ ધ્યાનપ્રિય છે, જેમને આત્મસાધન કરવુ છે, પેાતાનુ શ્રેય સાધવુ' છે, કનેા ક્ષય કરવા છે, જેમણે સાધ્યને માટે ગૃહસ્થાશ્રમના ત્યાગ કરી ત્યાગમા સ્વીકાર્યા છે, અથવા જે વસ્તુ સિદ્ધ કરવા માટે ધર્મના આશ્રય લેવાયા છે તે વસ્તુ સિદ્ધ કરવાની જેમની પ્રખળ ઈચ્છા હાય તેએ આ ગ્રંથના અધિકારી છે. આમાં ક્રિયા તથા જ્ઞાન, બન્ને માગેર્ગો આવેલા છે. ક્રિયા પણ સહેતુક અને ફળવાળી જણાવેલી છે. જ્ઞાન પણ ઉત્તમ આત્માનેશુદ્ધ આત્માને-લક્ષમાં રાખીને જ બતાવેલું છે. એકંદર સમ્યજ્ઞાન, દર્શીન, ચારિત્ર-જે મેાક્ષના માગ છે તે આ ગ્રંથમાં જણાવવામાં-બતાવવામાં આવેલ છે, જેને બેધ આ પુસ્તક પૂર્ણ વાંચવાથી થશે અને તે પ્રમાણે વર્તન કરવાથી તેને અનુભવ થશે એમ મારી ચાક્કસ માન્યતા છે. આ ગ્રંથ એક ગ્રંથ નથી, પણ અનેક ગ્રંથાનું અને અનુભવનું દાહનસારરૂપ છે. અધિકારી જીવાએ જ આ ગ્રંથ વાંચવા પ્રયત્ન કરવા. બિનઅધિકારીને પણ આ ગ્રંથમાંથી અધિકારી થવાનાં ઘણાં સાધના મળે તેમ છે. છેવટે, આ ગ્રંથના સંગ્રહકર્તા શ્રીમાન સકલચંદ્રજી ઉપાધ્યાયના અને ભાવારૂપ વિવેચન For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ [ 8 ] કરનાર, લખનાર, સંગ્રહ કરનારને શુભ પ્રયાસ, આ ગ્રંથથી અનેક ઈવેને ફાયદો થવારૂપે સત્ય સમજાવારૂપે, અને તેમાં પ્રવૃત્તિ થવારૂપે સફલ થાઓ એમ ઈચ્છીને આ ટુંકી પસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. આ ગ્રંથની શરુઆત સં. ૧૯૭૦ ના રાજકોટના ચોમાસામાં કરવામાં આવી હતી અને તેને ઘણે ભાગ પૂર્ણ પણ ત્યાં જ થઈ ગયો હતો, છતાં બીજાં કેટલાંક કારણોને લઈ તે અધૂરે રહેલા ગ્રંથ ૧૯૭૨ના ગોધાવીના ચોમાસામાં પૂર્ણ થયેલ છે. છેવટે ૧૯૭૩ ના કારતક સુદ પાંચમે આ ગ્રંથની પૂર્ણાહુતિ થઈ છે. સર્વ જીનું કલ્યાણ થાઓ. સર્વ છે સુખી થાઓ. સર્વ જી ની રેગી બનો. સર્વ જીવે આત્માના અનંત સુખને અનુભવ કરો. આ ગ્રંથમાં મતિમાંયથી જ્ઞાનીઓની દષ્ટિથી કાંઈ વિરુદ્ધ લખાયું હોય તે ત્રિકરણ ચગે ક્ષમા ઈચ્છું છું અને જ્ઞાનીએને સવિનય પ્રાર્થના કરવામાં આવે છે કે તેમણે તેમાં સુધારો કરે. , શાંતિ ! શાંતિ! શાંતિ ! શાંતિ! શાંતિ ! સંવત ૧૯૭૨, કારતક સુદ ૧૦ પંન્યાસ કેશરવિજય ગણિ. સtly, kr For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષય પ્રકરણ-૧ મંગલા ચરણ વિષય અને સૂચના ધ્યાનના અર્થી જીવને ગ્રંથ કરનારની સૂચના આત્માને હિતકારી વસ્તુ શી છે? ભાવનાની જરૂરિયાત ભાવનાથી હદયને વાસિત કરવા ગુરુઉપદેશ આપે છે ભાવનાઓ બતાવે છે - પ્રકરણ બીજું જ્ઞાન ભાવના દશન ભાવના મોક્ષને ઉપાય ચારિત્ર ભાવના વિરાગ્ય ભાવના દર્શન ભાવના ચારિત્ર ભાવના વૈરાગ્ય ભાવના ભાવનાને ઉપસંહાર પ્રકરણ ત્રીજું ભાવનાની જરૂરિયાત શા માટે છે? અનિત્યાદિ ભાવના ૧૫ ૧૬ ૨૦ ૨૫ ૨૯ ૩૪ હy ૩૫ ૫ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૫૩ ७० ૭૭ ૮ [૯] વિષય અનિત્યભાવના અશરણ (બીજી ભાવના) સંસાર ભાવના (ત્રીજી ભાવના) એકવચથી ભાવના અન્યત્વે પાંચમી ભાવના ૫૯ અશુચિ ભાવના-૬, આશ્રવ ભાવના-૭ સંવર ભાવના-૮ નિજ ભાવના-૯ પુરુષાર્થની જરૂરિયાત છે તે બતાવે છે ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે તે વિષે ધર્મ ભાવના ૧૦૨ આલોક શું છે, તે સંબંધી વિચાર લોક ભાવના સમ્યક્ દષ્ટિ થવી દુર્લભ છે. ૧૧૦ બાધિ ભાવના પ્રકરણ ચેાથું હિત શિક્ષા માન મોક્ષનું સાધન છે - આત્મ સાધન વિના બધું નકામું છે ૧૧૫ પાન સુધારસ પીઓ ખાન કોણ કરી શકે? ૧૧૯ પાખંડીઓને ધ્યાન હાય ખરૂં કે ? ૧૨૧ સાધુ વેશ ધારીને ધ્યાન ન હોય કે? ૧૨૨ દયાન કોને કહેવું? કેટલા વખત સુધી ટકી રહે? ૧૨૬ ૧૦૫ ૧૧૦ ૧૧૨ ૧૧૩ ૧૧૬ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] વિષય સારૂ ધ્યાન કાને કહેવુ* ? પ્રકરણ પાંચમુ આત ધ્યાન આત ધ્યાનના ચાર ભેદ અનિષ્ટ સંચાગ પહેલુ આત ધ્યાન ઈષ્ટ વિયેાગ બીજી આતધ્યાન રાગાત ત્રીજી આત ધ્યાન ભાગાત અથવા નિયાણાત ધ્યાન આત ધ્યાનનું ફળ મધ્યસ્થ મુનિઓને આત ધ્યાન હેાતુ નથી લાભા લાભના વિચાર કરી રાગનાં પ્રતીકાર આત ધ્યાનવાળાને લેશ્યા કેટલી હાય ? આત ધ્યાનનાં ચિહ્નો-લક્ષણા બતાવે છે આ આત ધ્યાન કાને હાય ? પ્રકરણ-૬ રૌદ્રધ્યાન હિંસા રૌદ્રધ્યાન રૌદ્રધ્યાનનુ સ્થાન શું છે ? ખીજા પણ કામેામાં રૌદ્રધ્યાન થાય છે અસત્યાનંદ રૌદ્રધ્યાન ચૌર્યાન દરીદ્રધ્યાન કરવાની જરૂર છે ૧૫૯ ૧૬૧ ૧૬૨ ૧૬૪ પેજ ૧૩૪ For Personal & Private Use Only ૧૩૬ ૧૩૫ ૧૪૧ ૧૪૫ ૧૪૧ ૧૪૯ ૧૫૭ ૧૫૭ ૧૬૭ ૧૬૮ ૧૭૦ ૧૭૬ ૧૭૭ ૧૮૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ [૧૧] વિષય સંરક્ષણનુબંધી રૌદ્રધ્યાન ૧૮૬ (ધનાદિના રક્ષણ નિમિત્તે છે કેવા વિચાર કરે છે.) ૧૮૭ આ રૌદ્રધ્યાન કેને હોય છે? કેટલા ગુણસ્થાનક સુધી હોય છે ? ૧૮૯ રૌદ્રધ્યાનનું ફળ, રૌદ્રધ્યાનની વેશ્યાઓ, રૌદ્રધ્યાનનાં લક્ષણે કે ચિહ્યો. ૧૯૦ ૌદ્રધ્યાનને ઉપસંહાર કરે છે ૧૯૨ પ્રકરણ-૭ ધર્મધ્યાનનું સ્વરૂપ ૧૯૩ અષ્ટક) શ્રીમદ્દ યશવિજયજી ૧૯૬ ચાગના આઠ અંગ ૧૯૮ યમાદિનું સ્વરૂપ ૧૯૯ નિશ્ચય અહિંસા વ્યવહારથી બીજું મહાવ્રત નિશ્ચયથી બીજું મહાવ્રત વ્યવહારથી ત્રીજું મહાવ્રત ૨૦૧ નિશ્ચયથી ત્રીજુ મહાવ્રત વ્યવહારથી ચેાથે મહાવ્રત નિશ્ચયથી ચોથું મહાવ્રત વ્યવહારથી પાંચમું મહાવ્રત ૨૦૩ નિશ્ચય પરિગ્રહ મહાવ્રત ૨૦૪ - પાંચ ઈન્દ્રિયોને નિગ્રહ કરે. ૨૦૫ કષાયને જય, ત્રણ દંડની વિરતિ ૨૦૫ ૨૦૦ ૨૦૧ ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૨૦૩ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ - ૨૦૯ [ ૧૨ ] વિષય નિયમ શૌચ સંતેષ ૨૧૦ તપ ૨૧૦ સ્વાધ્યાય ૨૧૨ ઈશ્વર પ્રણિધાન ૨૧૫ આસન ૨૧૫ પ્રાણાયામ ૨૧૭ પવનજય કરવાનો ઉપાય ૨૨૦ મનેજયને અભ્યાસ ૨૨૨ પ્રાણાયામની ચાલુ રીત સ્વામિરામતીર્થ આ પ્રમાણે જણાવે છે ૨૨૪ પૂરક-કુંભક-રેચક ૨૨૫ શાસ્ત્રકાર હઠયોગના પ્રાણાયામનો નિષેધ કરે છે ૨૩૧ પ્રત્યાહાર–૫ ધારણા ૨૩૮ ધર્મધ્યાનાદિ વિચાર, ૨૪૫ ધર્મધ્યાનમાં ઉપયોગી સાધનો २४७ ધ્યાનને મદદગાર ભાવના ૨૪૮ મૈત્રીભાવના २४८ બીજી કરુણાભાવના ૨૫૦ અમેદભાવના ૨૫૩ મધ્યસ્થભાવના ૨૫૬ ભાવનાઓની જરૂરિયાત વિષે ગ્રંથાંતરમાં કહ્યું છે કે ૨૬૧ ૨૩૪ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] २७४ વિષય જ્ઞાન ભાવના દર્શન ભાવના ચારિત્રભાવના २६२ વૈરાગ્યભાવના ૨૬૩ ભાવનાને ઉપસંહાર ૨૬૩ ધ્યાનની સિદ્ધિ કેવા સ્થળે થાય છે? સ્થિરોગવાળા માટે તેવા સ્થાનની ખાસ જરૂર નથી ર૭૦ ત્યારે કેવા સ્થાને રહી ધ્યાન કરવું ? ૨૭૧ ધ્યાન કરવાને કાળ(વખત)એટલે કયારે ધ્યાન કરવું? ૨૭૧ કેવા આસને બેસી ધ્યાન કરવું? ૨૭૩ ધ્યાનમાં દિશાને નિયમ બતાવે છે ધર્મધ્યાનના આલંબને ૨૭૫ આલંબન લેવાનું કારણ બતાવે છે ૨૭૬ ધ્યાનનો ક્રમ २७७ ધમયાનના ચાર ભેદ ૨૭૯ આજ્ઞાવિય ધર્મધ્યાન ૨૮૦ અપાય વિચય ધર્મધ્યાન ૨૮૪ વિપાક વિચય ધર્મધ્યાન લોક સંસ્થાના વિચય ધર્મધ્યાન ૨૯૪ આધ્યાન કરવાનું કારણ બતાવે છે ૨૯૭ ધ્યાન કરનાર કેવો હોવો જોઈએ ? પ્રકરણ-૮ - ધર્મધ્યાનના આલંબનભૂત ધ્યેય બીજી રીતે કહે છે. ૩૧૭ ૨૮૭ ૩૦૧ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ ३२० . ૩૨૧. ૩૨૪ ३२८ છ છ ૩૩૪ ૩૩૫ ૩૪૩ [૧૪] વિષય આત્મસ્વરૂપ અનુભવવું તે રૂપાતીત ધ્યાન છે પિંડસ્થ ચેયની પાંચ ધારણા પાર્થિવી ધારણા આગ્નેયી ધારણા ધર્મધ્યાનની વાયુસંબંધી ધારણ વારુણી ધારણ તત્વ સ્વરૂપ ધારણ પિંડWધ્યાનનું અલૌકિક ફળ પદસ્થ ધ્યાન રૂપસ્થધ્યાન ધ્યાનનું ફળ કેવીરીતે તન્મય થવું જોઈએ? આલંબન તેવું ફળ તે ઉપર દષ્ટાંત બતાવે છે. હલકી ભાવના કરવી જ નહિ. રૂપાતીત ધ્યાન હવે તે ધ્યાન કેમ કરવું ? તન્મય થવાનું કારણ બતાવે છે. તે વખતની સ્થિતિ કેવી થાય છે? મનને શિખામણ ધર્મયાનને ઉપસંહાર અનુપ્રેક્ષા તે જ બતાવે છે ३४६ ૩૪૬ ३४७ ३४८ ૩૫ર ૩૫૬ ૩૫૮ ૩૬૧ ૩૬૨ ૩૬૩ ૩૬૫ છ ३६७ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ ] વિષય પેજ ३६७ ૩૭૧ ૩૭૨ ૩૭૨ ૩૭૩ શિષ્યને શિખામણ ધર્મધ્યાનમાં કઈ અને કેટલી વેશ્યા હોય છે? ધર્મધ્યાનની સ્થિતિ ધર્મધ્યાનનું લક્ષણ ધર્મધ્યાનનું ફળ પ્રકરણ-૯ શુકલધ્યાન આલંબનાદિ વિભાગ શુકલધ્યાન આલંબન દ્વાર-૧ શુકુલધ્યાનનું કમ દ્વાર-૨ ફલાગ્યાન-પાન દ્વાર–૩ શુકલધ્યાનને બીજો ભેદ પરમ સમાધિ ચોથું ધ્યાન કોને કહેવાય ઉપસંહાર સુવાકયો ૩૭૫ ૩૫ ૩૮૧ ૩૮૩ ૩૮૫ ૩૮૮ ૩૯૦ ૩૯૩ ૩૯૭ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રી વિજયકેસરસૂરીશ્વરજી વિરચિત અપૂર્વગ્રંથ પુસ્તકનું નામ લેખક શ્રી યોગશાસ્ત્ર (ભાષાંતર) શ્રી આવિ, કેસરસૂરિજી મ. શ્રી મલયસુંદરી ચરિત્ર શ્રી શાંતિનો માર્ગ શ્રી આત્મજ્ઞાન પ્રવેશીકા. શ્રી ધર્મોપદેશ તત્વજ્ઞાન . શ્રી મહાવીર તત્વ પ્રકાશ શ્રી આનંદ અને પ્રભુ મહાવીર શ્રી સમ્યગ દર્શન શ્રી આત્માને વિકાસક્રમ ' અને મહામહને પરાજય , શ્રી પ્રભુના પંથે જ્ઞાનને પ્રકાશ શ્રી નીતિ વિચાર રત્નમાળા શ્રી રાજકુમારી સુદર્શન ચરિત્ર શ્રી આત્મ વિશુદ્ધિ શ્રી દશવૈકાલિક (ભાષાંતર) For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૫. પૃ॰ આ, શ્રી વિજયચન્દ્રસૂરીશ્વરજી મ. સા. » ' ) જન્મ : સ’. ૧૯૫૫ કારતક સુદ્રે ૧૫ વઢવાણ, ટુંક દીક્ષા : સ. ૧૯૬૫ માગશર સુĚ ૩ અમઢાવાદ સવેગી દીક્ષા : સ’, ૧૯૭૮ વૈશાખ સુદ ૩ સીનાર (ડભાઇ) પન્યાસ પદ્મ : સ’. ૧૯૯૩ પાષ સુદ ૨ પાલિતાણા આચાય પદ્મ : સં. ૨૦૧૮ માગશર સુઃ ૬ બીલીમેારા સ્વર્ગવાસ : સ’. ૨૦૨૮ વૈશાખ સુદ ૩ અમદાવાદ Jan Edu tion International For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મનિષ્ઠ પરમ પૂજ્ય આચાર્ય વિજયચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય રત્ન શાંતમૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રભાવચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ, Jain bucation International For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન દરવર્ષે હજારો પુસ્તકોનું પ્રકાશનનું કામ થાય છે. તેમાં પણ ધાર્મિક અનેક પ્રકાશનો થાય છે, છતાં ધ્યાન અને યોગના પુસ્તકો ખુબજ અલ્પ સંખ્યામાં પ્રકાશીત થાય છે. ધ્યાનયોગ પરિપૂર્ણ આ ગ્રંથરત્નના રચયિતા પૂ. સકલચંદ્રજી ઉપાધ્યાય છે, અને અનુવાદ સાથે અનેક રીતે સાધકને ઉપયોગી બને એ માટે પોતે સાધેલી યોગ સાધનાના અનુ. ભ પ. પૂ. ગિનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મ. શ્રીએ આપેલ છે. અનેક મુમુક્ષુઓને અત્યન્ત ઉપગી બને અને સંસારની અશાંતિથી પીડાતા દરેકને જીવનમાં શાંતિ અર્પણ કરે એવી રચના કરીને મહાન ઉપકાર કર્યો છે. પ. પૂ. આચાર્યશ્રીના સર્વ પુસ્તકો નાના મોટા સર્વને ઉપગી છે. જેમ કે જેનેતર સર્વને માર્ગદર્શન આપીને માર્ગમાં સ્થીર બનાવે છે. તેમાં આ ગ્રંથો અધ્યાત્મરસથી પરિપૂર્ણ છે. આ ગ્રંથની બીજી આવૃત્તિ ખડગપુર નિવાસી શ્રુતપ્રેમી ધર્મપરાયણ શ્રી દેવીદાસ હેમચંદ વેરાએ સં. ૨૦૧૭ની સાલમાં પ. પૂ. આધ્યાત્મનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની આચાર્યપદવી તેમજ પૂજ્ય ગુરુદેવ માગમાં ચાર જજ કે જૈનેતર મા નાના For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી વિજયપ્રભચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની પન્યાસપદવી નિમિત્ત બહાર પાડેલ. હાલતો મુમુક્ષુઓને ઘણી કિંમત આપવા છતા આ ગ્રંથ અલભ્ય બનવાથી પરમ શ્રતપ્રેમી સરળ સ્વભાવી કિર્તીકરભાઈ પાસે અને કેએ માંગણી કરી શ્રી શંકરલાલ બેકરને પણ આ ગ્રંથના વાંચનનો પ્રસંગ મળ્યો તેમણે તો એટલો બધો આહલાદ ઉત્પન્ન થયો જેના કારણે ઉંચી કિંમત આપી. ૨૫ નકલો મંગાવી માત્ર, સંબં. ધીઓને ભેટ આપી પણ જ્યારે પ્રયત્ન કરતા એ ગ્રંથ ન મલી શકવાથી સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ પાસે ધ્યાનદીપિકા પુસ્તક ફરીને છપાવવા વિનંતી કરી. અને ૧૦૦૦) નકલને ખર્ચ એ પિતે આપવાની તૈયારી બતાવી. પૂજ્યશ્રીના બે પુસ્તકો મહાબલમલયાસુંદરી તથા ગૃહસ્થ ધર્મ નિતીમય જીવન પુસ્તક પ્રકાશિત કરીને આ ધ્યાનદીપિકા પુસ્તક હાથ ધરેલ છે. અને ગુરૂકૃપાએ કાર્ય પૂર્ણ થયેલ છે. હવે ચોથુ પ્રકાશન યોગશાસ્ત્ર (ભાષાન્તર) નું કાર્ય આરંભેલ છે ટુંક સમયમાં બહાર પડશે. અલભ્ય એવા પુસ્તકોના પ્રકાશન માટે અથાગ પ્રયત્ન કરનાર પ્રવર્તીની સરલ સ્વભાવી સાધ્વીજી સૌભાગ્યશ્રીજીના શિષ્યા જ્ઞાનધ્યાન મગ્ના સાધ્વીજી જ્ઞાનશ્રીજીએ સમ્યગ્દર્શને આત્માને વિકાસક્રમ અને મહામહેનો પરાજય, આનંદ અને પ્રભુ મહાવીર, પ્રભુના પંથે જ્ઞાનનો પ્રકાશ, નિતીવિચાર રત્નમાલા, મહાવીર તત્વ પ્રકાશ અને આત્મવિશુદ્ધિ, આત્મજ્ઞાનપ્રવેશિકા તથા ધર્મોપદેશ તત્વજ્ઞાન વિગેરે ગ્રંથોનું પ્રકાશન તેમની પ્રેરણાથી થયેલ છે. અને સાધ્વીજી વિનયપ્રભાશ્રીજીએ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ [૧૯] પણ આત્મજ્ઞાન પ્રવેશીકા તથા નિતિમય જીવન વિગેરે પુસ્તકો પ્રકાશીત કરવા પ્રેરણા આપેલ છે. અત્યારે પણ તેમની પ્રેરણાથી આ ગ્રંથમાં પણ પ્રકાશન માટે રકમ મળેલ છે. હવે પછી દર વર્ષે પૂજ્ય શ્રીના પુસ્તકોનું પ્રકાશન કાર્ય કરવાનું શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદિર નવરંગપુરા અમદાવાદના ટ્રસ્ટી શ્રી કાંતીલાલ ડાહ્યાભાઈ શાહ, શ્રી વનેચંદ એ. મહેતા, શ્રી કાંતીલાલ રતનચંદ, શ્રી વસનજીભાઈ રવજીભાઈ તેમજ બચુભાઈ વાડીલાલ શાહે નક્કી કરેલ છે. સરળ સ્વભાવી પૂજય આચાર્યદેવ શ્રી વિજયભાવચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની શુભ નિશ્રામાં પૂજ્યોની અસિમ કૃપાથી પુસ્તક પ્રકાશનનું કાર્ય આગળ વધે અને અનેક જુએ જંચ મનનને લાભ લે. તેજ શુભેચ્છા. સ્થળ:શ્રી મુક્તિચંદ્ર શ્રમણ આરાધના કેન્દ્ર મુનિ હેમપ્રભાવિજય ગણી ગિરિવિહાર તળેટી રોડ, પાલીતાણું ૨૦૩૨ વૈશાખ સુદ ૩ લી LE For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પ્રકાશન નિમિત્તે આવેલી ભેટની રકમ ૨૮૦૦-૦૦ સંઘવી ભૂરમલજી તેજાજી શ્રી ઘનાપુરા જિનેન્દ્ર ભવન સં. ૨૦૩૧ ના પાલીતાણામાં ચા માસમાં થયેલ જ્ઞાનખાતાની આવક માંથી. ૧૧૧૧-૦૦ સાધ્વીજી શ્રી જ્ઞાનશ્રીજીના ઉપદેશથી મુનિરાજ - શ્રી હેમપ્રભવિજયજી મ. સા. ના ગણિપદની પદવીની સ્મૃતિ નિમિત્ત. ૫૦૧-૦૦ સુમિત્રાબહેન ચંદ્રહાસભાઈ અમદાવાદ જૈનનગર વાળા તરફથી. ૫૦૧-૦૦ શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિરના જ્ઞાન ખાતામાંથી ભેટ. ૫૦૧-૦૦ એક સગૃહસ્થ તરફથી ભેટ હસ્તે બાબુલાલ તલકચંદ તથા ભીખુભાઈ ચીમનલાલ ચોકસી. ૩૦૧-૦૦ શ્રી મુક્તિચંદ્ર શ્રમણ આરાધના કેન્દ્રના જ્ઞાન ખાતામાંથી ભેટ. ૨૫૦-૦૦ શ્રી ધર્મનાથ પિપટલાલ હેમચંદ વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના જ્ઞાન ખાતામાંથી સાધ્વીજી વિનયપ્રભાશ્રીજીના સદ્દઉપદેશથી. ૨૦૧–૦૦ પાલનપુર મોટા ઉપાશ્રયની બહેનો તરફથી ભેટ. ૧૦૧-૦૦ હીરાબહેન ડોસાભાઈ પાલનપુરવાળા. ૧૦૧-૦૦ આગમમંદિરના આરાધક બહેને તરફથી. હા તારાબેન નેમચંદ શાહ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ છે 2200286028 20 2030 2000 2001 2002 . [ESS SS Rી B D E F S0000 . . 2000 2000 isit is stote 20e35 Sછે. રી દે કિડ કરી SિE IN INDIA IS BE છે . 3000 2200 2100/ 50; છે કે આ ગી S: E0 :30 00 છે થઈ કરી 2600 2000 શ્રી કીર્તિકરભાઈ ચુનીલાલ શાહ-અમદાવાદ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી કિતકરભાઇની કિતી ગાથા અનાદીકાલથી સંસારમાં પરિભ્રમણ કરતાં કયારેકજ મહાન પુન્ય પ્રભાવે માનવ ભવ મળે છે. અને પુણ્યાનું બધી પુણ્યને જયારે ઉદય હોય ત્યારે આત્મા પોતે મળેલી સામગ્રીને સદુપયોગ કરી શકે છે આપણા કીર્તીકરભાઈનું જીવન એટલે જીવતી જાગતી પ્રેરક કથા છે. એક નાનામાં નાની વ્યક્તિને અત્યંત પ્રેમથી બોલાવવી ઊંચ નીચનો ભેદ નહિ. ગરીબ તવંગરને ભેદભાવ નહી. સરલતાને જાણે દરિયે જોઈ લે ઊંચી કક્ષાનું ચરિત્ર અને સત્ય પ્રિયતા અને નિષ્કપટ ભાવ એવા અનેક ગુણોથી તેઓ શોભી રહ્યા છે. એમના અંતરની ભાવના એ પોતે માને છે કે જન્મ જન્મના દુઃખની આત્યંતિક નિવૃત્તિ સાધી પરમ આનંદ અને શાશ્વત સુખને આત્મસાત્ કરવા સમય અને સાધન પ્રાપ્ત થયા છે જીવન જીવવાનો સત્ય અને વાસ્તવિક હેતુ મહાન અને ગંભીર છે. નિર્દોષ આનંદ શાંતિ અને સુખ કે જેની ગણના વિશ્વના કેઈપણ પદાર્થ અને સુખની સાથે ન થઈ શકે એ પ્રાપ્ત કરવા કમ્મરકસી દિવ્ય પ્રયત્ન કરવાને છે. અને બહિરાત્મ દશાનો ત્યાગ કરી અંતરાત્મદશા પ્રગટાવવા રાત દિવસ પ્રયત્ન કરી રહેલ છે સામાયિક, પ્રતિક્રમણ અને નમસ્કાર મંત્ર ઉવસગહર લોગસ્સ વિગેરે અનેક જીવન For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] નિર્મળ બનાવે તેવા મંત્રો વિગેરેનું નિષ્કપટ ભાવે અપ્રમત પણે રટન ચાલુ જ છે. એકાંતમાં કે ગમે તેની વચ્ચે બેઠેલા. હેાય ત્યારે પણ જાપયોગ ચાલુજ હેય છે, જાપને મહિમા અપાર છે જાપ અને ધ્યાન દ્વારાજ મન એકાગ્ર બને છે ભવસિન્ધના અનેક વમળો ઝંઝાવાત અને વિષયના ચિન્તનનું વિષ રગેરગમાં વ્યાપ્ત થતું અટકે છે વિષય અને કષાયના અનેક દરૂપ પાપ કર્મોથી મુક્તિ મળે છે એવા ધ્યાન માટે એમને અથાગ પ્રયત્ન ચાલુ છે. જા૫ અને ધ્યાનના રસીક હોવાથી પ. પૂ. પ્રકાશક ગનિષ્ઠ આચાર્ય દેવશ્રીની અનેક કૃતીઓ તેમના હૃદયમાં વસેલ છે તેમાં પણ જયારથી ધ્યાનદીપિકા પુસ્તક તેમના હાથમાં આવ્યું અને એ વાંચ્યા બાદ એ પુસ્તક છપાયે ઘણાં વર્ષો વિત્યાં અને હાલ અલભ્ય હોવાથી પૂજ્ય સ્વર્ગસ્થ આચાર્ય વિજયચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબે બની હાજરીમાં જ આ પુસ્તક છપાવવાની ભાવના થઈ અને એ કાર્ય થડા વિલંબે પણ પૂર્ણ થયેલ છે એને એમને અપૂર્વ આનંદ છે. પૂણ્યનો ગત જુઓ એ જે કઈ ઉત્તમ પ્રવૃત્તિઓ કરે છે. તેમાં શ્રી કીર્તીકરભાઈના ધર્મપત્ની ધર્મપરાયણ શારદાબેન તેમજ તેમના સુપુત્રે સુરેન્દ્રભાઈ, અશોકભાઈ નિરંજનભાઈ, અતુલભાઈ વગેરે એટલા ભાવનાશાળી નમ્ર અને વિવેકી છે, નાના મોટા દરેક એમની ઈચ્છાનુસાર વતે છે કેઈ તેમને મન દુખ થાય તેમ કરવા તૈયાર નથી તે પૂર્ણ પૂર્યોદય હોય તેજ બને આજે કિતકરભાઈ તનથી મનથી અને ધનથી આત્મ સશુરૂપી For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ અ. સૌ. શ્રી શારદાબેન કીર્તિકરભાઈ શાહ-અમદાવાદ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ [૨૩] વૈભવથી પરમ સુખી છે. સ્વસ્થ મનથી ઘર્મારાધન કરે છે અને અનાસક્ત ભેગી જેવું જીવન જીવવા પ્રયત્ન કરે છે. સંસારના દુર્ગણે સ્વાર્થ ધન કે સત્તાની લાલસા વિષય લુપતા વિગેરે દુર્ગણેથી પર છે. ખરેખર એમનું જીવન એમની સરળતા અને નિષ્કપટભાવ અને પરના દુઃખને દૂર કરવાની ઉત્કટ ભાવનાના ગે નાના મોટા સર્વેમાં એમની કીર્તિ પ્રસરેલી છે અને આવા અનેક ઊમદા કાયથી પિતાનું નામ સાર્થક કરેલ છે એ સાધક આત્મા સાધનાના માર્ગે ખુબ આગળ વધી સ્વપરનું કલ્યાણ સાધે. આત્મીક સગુણોતું વિભવ ભોગવનાર બને. એજ લિ. પ્રકાશક, For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ સ મ ૫ણ જેઓ મારા પરમ ઉપકારી વડીલ સ્વજન હતા એ મારા પૂ ફઈના દીકરી થતા હતા. બાલ્યવયમાં લગભગ તેમની સાથે સહીને ઉછર્યો છું. તેમણે મને નાના ભાઈ તરીકે સનેહપૂર્વક સંભાળ રાખીને અનેક સુસંસ્કારોથી મારું જીવન વાસીત બનાવ્યું છે. પૂ. બેને મજુર મહાજન વિગેરેની છે ' % સ્થાપના કરીને અનેક રીતે દેશ સેવા પણ કરેલ છે. મુરબ્બી શ્રી અંબાલાલ સારાભાઈનું અવસાન થવાથી પૂ૦ બહેન આઘાતથી વ્યતિત હતા ત્યારે મેં ધ્યાનદીપિકા વાંચન માટે આપેલ તેના વાંચનથી અપૂર્વ શાંતિ થઈ તેમને પણ એમ કહ્યું કે આ ગ્રંથ અમૂલ્ય છે અને તેમાં રહેલે ઉપદેશ અત્યંત લાભદાઈ છે માટે આ યાદીપિકા ગ્રંથ સ્વર્ગસ્થ પૂ. શ્રી અનસુયાબેનને અર્પણ કરું છું. “આનંદઘન ” ) ૧૦ આદર્શ સેસાયટી, ૪ એજ લિ. નેહાધિન, નવરંગપુરા, અમદાવાદ ૯ ઈ કિર્તિકર ચુનીલાલ શાહ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી અનસુયાબેન-અમદાવાદ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા પ્રકરણ ૧. મંગલાચરણ, વિષય, અને સૂચના सर्वर्द्धि लब्धिसिद्धीशैर्योगी वृतमिष्टदम् । निष्पापं पापहं वंदे सर्व सर्वज्ञमंडलम् ॥१॥ સર્વ પ્રકારની ઋદ્ધિ, લબ્ધિ અને સિદ્ધિઓના સ્વામી એવા ગીન્દ્રોથી પરવરેલા, ઈષ્ટ દેવાવાળા, પાપરહિત અને અન્યનાં પાપોને નાશ કરનાર, સમગ્ર સર્વજ્ઞના સમુદાયને હું વંદન કરું છું. ૧. ભાવાર્થ:-ગ્રંથકાર શ્રીમાન સકલચંદ્રજી ઉપાધ્યાય ગ્રંથના આદિમાં મંગલાચરણ કરે છે. મંગલાચરણમાં સર્વજ્ઞમંડલને ચિતાર આપ્યો છે જાણે સાક્ષાત્ સર્વનું મંડલ એક વખત આ પૃથ્વીતળ પર વિચરતું હોય છે, તે વખતે તેઓની પાસે ગદ્રો પણ હોય છે. અહીં ગદ્રોને અર્થ તીર્થકર દેવ થાય છે, તે લીધો નથી; પણ સાધુ જીવન ગુજારનાર ગીઓ કહેવાય છે, ત્યારે તેઓમાં શ્રેષ્ઠ, અવધિજ્ઞાનલબ્ધિ. મન:પર્યવલબ્ધિ વિગેરે લબ્ધિ ધારક કહેવાય છે. તે અપેક્ષાએ અહીં ગદ્રો કહ્યા હોય તેમ સમજાય છે. નાને પ્રકારની For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ [ ૨ ] ધ્યાનદીપિકા જ્ઞાનાદિ સંપત્તિઓ ચારણ, શ્રમણ, અવધિ, મનઃપ વાદિ લબ્ધિ અને અણિમા, મહિમા, ગરિમાદિ અષ્ટ સિદ્ધિ એના ‘ઇશ’ માલિક અર્થાત્ તે જેઓને સ્વાધીન છે એવા ચેાગીવૃંદાથી વીંટાયેલા, સર્વાંગમ`ડળને નમન કરે છે, આ સામડળ ઇષ્ટ દેવાવાળુ છે. જન્મ મરણાદિથી નિવૃત્તિ પામી પરમ શાંતિમય સ્થિતિવાળું સ્વસ્વરૂપ અનુ ભવવું તે ઇષ્ટ છે અને તે સ્થિતિએ આ સČજ્ઞમ`ડળ પહોં ચેલુ' હાવાથી તે ઇષ્ટ ઉપદેશાદિદ્વારા આપે છે. તે પરમ શાંતિમય સ્થિતિએ પહેાંચવાનું કારણ નિષ્પાપસ્થિતિ છે, નિષ્પાપ-પાપરહિત થયા સિવાય આત્મજીવન ઉચ્ચસ્થિતિએ પહેાંચી ન શકે એ રહસ્યને અતાવવા (નિષ્પાપ) આ વિશેષણ છે. તે સર્વજ્ઞમંડળ (પાપહ) છે. પાપના નાશ કરનાર છે, કારણમાં કાર્ય ના ઉપચાર કરવામાં આવે છે. પેાતે નિષ્પાપ ઢાવાથી ચાગ્ય થવાને ઉપદેશ દ્વારા ચાગ્ય માર્ગ બતાવે છે અને તે સ્વાનુભવસિદ્ધ માગ હાવાથી જેવી રીતે પાતે નિષ્પાપ થયા છે તેવી રીતે અન્ય ચાગ્ય જીવાને પણ પાપ નાશ કરનાર (પાપ વિનાના) બનાવે છે; એટલે અન્યના પાપના નાશ કરનાર (કારણમાં કાર્ય ઉપચાર દ્વારા) આ સર્વજ્ઞમ`ડળ છે. આ સર્વજ્ઞમ‘ડળ એકસાથે હાય કે જુદે જુદે પ્રસ ગે આ પૃથ્વીતળ પર થઈ ગયેલ હાય; તે સવાઁ સ`જ્ઞમ`ડળને હું વંદન-નમન કરું છું. સ સર્વજ્ઞમંડળ કહેવાથી આ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ધાનદીપિકા [૩] ગ્રંથકારની સર્વ દેશકાળમાં થયેલા સર્વ પ્રત્યે સમદષ્ટિ છે એમ સૂચવે છે. વળી સવારે મતે જુદા દેતા નથી. કવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ ઉપદેશ જુદો જુદો હોય છે, તથાપિ પ્રાપ્ત કરવા લાયક આત્મસ્થિતિ તેનું નિશાન તે-લક્ષ્યબિંદુ તે સર્વનું એક જ હોય છે. એ દષ્ટિ ધ્યાનમાં રાખી કઈ પણ વ્યક્તિનું નામ ન આપતાં શાસ્ત્રકાર સામાન્ય રીતે જગતમાન્ય સર્વજ્ઞમંડળને ગ્રંથની આદિમાં નમસ્કાર બતાવે છે. વિશેષ મંગલાચરણ કરવા સાથે ગ્રંથને વિષય બતાવે છે. ब्रह्मज्ञानानंदे लीनाईसिद्धसाधुसंदोहम् । स्मृत्वाभ्यानकृतेऽहं ध्यानाध्वगदीपिका वक्ष्ये ॥२॥ આત્મજ્ઞાનના આનંદમાં લીન થયેલા અરિહંત, સિદ્ધ અને સાધુઓના સમુદાયનું સ્મરણ કરીને હું દયાનને ધ્યાનમાર્ગમાં ચાલનાર અર્થાત્ ધ્યાનને માર્ગ બતાવનાર દીપિકાને કહીશ. ૨ ભાવાર્થ-જ્ઞાન અને આનંદ એ આત્માના ગુણો છે અથવા જ્ઞાન અને આનંદ તે આત્માનું જ સ્વરૂપ છે. બ્રહ્મ શબ્દથી શુદ્ધ નિરાવરણ પરિપૂર્ણ એવું આત્મસ્વરૂપ સમજવું. નિરાવરણ આત્મસ્વરૂપ લેતાં, જ્ઞાન અને આનંદ પણ પરિપૂર્ણ શુદ્ધ જ સમજવાં-તેવા જ્ઞાનાનંદમાં લીન થયેલા અરિ. હતદેવ, સિદ્ધપરમાત્મા અને સાધુઓને સમૂહ તેઓનું સ્મરણ કરી, એકાગ્રચિત્તે તેઓના શુદ્ધ સ્વરૂપને મનમાં યાદ લાવી, હું-સાકળચંદ્રજી ઉપાધ્યાય નામ ધારણ કરનાર દેવાધિષિત For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ [ 8 ] ધ્યાનદીપિકા આત્મધ્યાનને માટે ધ્યાનમાર્ગમાં ચાલનાર દીપિકાને કહીશ. અહીં સાધુને નમસ્કાર તથા તેમનું સ્મરણ કરવાથી આચાર્ય તથા ઉપાધ્યાયજીનું સ્મરણ પણ સાથે જ થયું, કારણ કે સાધુ શબ્દમાં તે બનેને સમાવેશ થાય છે, “ધ્યાનને માટે એ શબ્દથી ધ્યાન કરવાની ઈચ્છા કરવાવાળા જીવને સુગમતા થાય એટલા હેતુથી; ધ્યાનમાગમાં સાથે ચાલવાવાળી અથવા ધ્યાનનો માર્ગ બતાવનારી દીપિકા કહીશ એમ ગ્રંથકારે જણાવ્યું. માર્ગ વિકટ હોય, તેમાં વળી રાત્રી અંધારી હોય અને રસ્તે અજા હેય, આ વખતે અવશ્ય કરીને ભેમિયાની જરૂર હોય છે. ભેમિયા વિના તેવા અજાણ્યા વિકટ રસ્તામાં હેરાન થવાને, દુઃખી થવાનો, ભૂલા પડવા, લૂંટાવાને અને માર ખાવાને સંભવ રહે છે. એવી જ રીતે આ મારી દીપિકા (ગ્રંથ) ધ્યાનના માર્ગમાં ચાલનાર મુસાફરોને-મુમુક્ષુ ઓને-સાથે આવી ભેમિયાનું કામ કરશે. અજ્ઞાન અંધારામાં પ્રકાશ કરશે, ભૂલા પડેલાને માર્ગે ચડાવશે, કામધાદિ ચેરેથી બચવાની યુક્તિ જણાવશે એટલું જ નહીં, પણ નવીન મહાદિને પરાજય કરવાને રસ્તો દેખાડશે. આ ધ્યાનદીપિકા કહેવાનો મારો આ જ ઉદેશ છે. ધ્યાનના અથી છને ગ્રંથ કરનારની સૂચના. जैनागमार्थानवलंब्य मोह ध्वांतोतकृत्री शमशुद्धिदात्री । ध्यानार्थिभिः स्वांतगृहे विधेवा नित्यं निजोद्योतकृते कृतीशैः॥३॥ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ પ ] પિતાના ઉદયને માટે મહાન પ્રયત્ન કરનાર ધ્યાનના આથી એ જૈન આગમના અર્થનું અવલંબન કરીને મોહરૂપ અંધકારનો નાશ કરનારી અને સમભાવની વિશુદ્ધિને આપનારી આ ધ્યાનદીપિકાને નિરંતર પોતાના અંતઃકરણરૂપ ઘરને વિષે ધારણ કરવી. ૩. ભાવાર્થ:–ઈચ્છા ખરેખર આત્માનો ઉદય કરવાની જ હોય તો આ ધ્યાનદીપિકાને તમારા હૃદયમંદિરમાં નિરંતર પધરાવી રાખો. દરેક ક્ષણે તમને યાદ આવે, જાગૃતિ આવે તે માટે બીજે કયાંય નહીં પણ હૃદયરૂપ ઘરમાં જ રાખજે, આત્મ સમુખ જ રાખજે. આ ધ્યાનદીપિકામાં જૈન આગમના અર્થનું જ અવલંબન કરેલું છે; અર્થાતુ-જિનેશ્વર ભગવાને અનુભવ કરેલ સિદ્ધાંત-નિશ્ચયનું જ વર્ણન તેમાં છે અને તે માટે જ તે મોહરૂપ અંધકારને નાશ કરનારી છે; તથા સમભાવ કે જેમાં રાગ પણ નથી અને દ્રષ પણ નથી, તેવી રાગદ્વેષ વિનાની, સમ-વિષમ વિનાની પરમ વિશુદ્ધિવાળી સ્થિતિને આપવાવાળી છે. મતલબ કે વીતરાગ દેવને જે સ્વાનુભવસિદ્ધ માગે છે તે માર્ગે ચાલતાં અવશ્ય તમે તે સ્થિતિને અનુભવી શકશે. તે માર્ગ આમાં (દીપિકામાં) બતાવવામાં આવશે, એટલા માટે જ આ ગ્રંથને હૃદયમાં સ્થાન આપજે. શેભાને માટે જેમ ઘરમાં અભરાઈ ઉપર વાસણો ગોઠવવામાં આવે છે તેમ આ ગ્રંથને પુસ્તકાલયની અભરાઈ ઉપર જ ગોઠવી ન મૂકશે, ૩, For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ [ ] ધ્યાનદીપિકા આત્માને હિતકારી વસ્તુ શી છે? जीवो ह्यनादिमलिनो मोहांधोऽयं च हेतुना येन । शुध्यति तत्तस्य हितं तच्च तपस्तच्च विज्ञानम् ||४ ॥ અનાદિ કાળથી મલિન અને માહાંધ આ જીવ જે હેતુ વડે શુદ્ધ થાય તે તેનુ હિત છે, તે તપ છે અને તે વિજ્ઞાન છે. ૪. ભાવાર્થ:-241 જીવ અનાદિ કાળથી મલિન છે. તૈનામાં મલિનતા કયારે આવી અને શા હેતુથી આવી ? આના જવાબ (6 અનાદિ કાળથી તેમ જ છે” એ સિવાય બીજો આવતા નથી. જ્ઞાનીએ પેાતાના જ્ઞાનમાં તેમ જ દેખે છે, શાસ્ત્રકાર એમ જ જણાવે છે. દરેક સ ́પ્રદાયમાં પણ માટે ભાગે આ જ માન્યતા છે, મલિન થવાના હેતુઓમાં બે ભેદ છે. પ્રથમ અનાદિ પ્રવાહની અપેક્ષાએ મૂળ અનાદિ મલિનતા થવામાં હેતુ શે!? તે હેતુ મળી શકતા નથી, શેાધવા જતાં અનેક શકાઓના વમળમાં અથડાવુ પડે છે. છેવટે પણ · અનાદિ તેમજ છે” આ શબ્દોના આશ્રય લેવા પડે છે. બીજો હેતુ અમુક સ્થિતિથી મલિન થવાના હેતુએ મિથ્યાત્વ કષાય (અજ્ઞાન), અવિરતિ (ઇચ્છાઓના અનિરોધ) (ક્રોધ, માન, માયા, લાભવાળી પરિણતિ) અને યાગે (મન-વચન-કાયાની પ્રવૃત્તિ) આ હેતુએ માનવામાં આવે છે. તે હેતુ નવીન મલિનતા પામવામાં પ્રબળ કારણરૂપ છે. તેનું નામ જ માહાંધ-માહથી આંધળા થવાપણુ છે. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૭ ) આ મોહરૂપી પડળને લઈ આત્મજ્ઞાન-આત્મપ્રકાશ-દબાઈ ગયો છે–ઢંકાઈ ગયો છે–તેથી વસ્તુને વસ્તુસ્વરૂપે જોઈ શકાતી નથી. આત્મસ્વરૂપ પ્રગટ થતાં આ મલિનતા કે મોહાંધતા રહેવા પામતી નથી. માટે આ આત્મા જે હેતુ વડે કરી શુદ્ધ થાય તે જ તેનું હિત છે અથવા તેમાં જ આ જીવનું હિત સમાયેલું છે તેનું નામ જ તપ છે અને તેનું નામ જ વિજ્ઞાન છે. મતલબ કે આ જીવ ગમે તે હેતુ વડે શુદ્ધ થાય તેને માટે તમે પ્રબલ પ્રયત્ન કરે. અમુક હેતુથી શુદ્ધ થાય અને બીજા હેતુથી શુદ્ધ ન થાય આ કદાગ્રહ ન કરો આવા નકામા વાદવિવાદમાં ન ઊતરે. અમૂલ્ય માનવજીવનને ક્ષણ પણ નકામું ન કાઢે. જિનેશ્વર ભગવાને આત્માને વિશુદ્ધ થવાને અસંખ્ય માર્ગો પોતાના જ્ઞાનમાં દેખ્યા છે તેમાંથી તમારા દર્દીને જે દવા (ઉપાય) લાગુ પડે તે લાગુ પાડો. દરેક જીવની યોગ્યતા જુદી જુદી હોય છે. બંધને પણ જુદા જુદા હેતુઓને લીધે જુદા જુદા પ્રકારનાં હોય છે એટલે અમુક માણસ જે ઉપાય નિબંધન થવા માટે કહે છે કે પિતાને લાગુ પડે છે તે જ ઉપાય સર્વને લાગુ પાડવા જાય છે તેમ બની શકતું નથી. માટે તેવા આગ્રહ ન કરતાં પોતાને ગમે તેવા પણ લાગુ પડે તેવા ઉપાય શોધી કાઢી તુરત લાગુ પાડી મલિનતા ઓછી કરે બલકે તેને નાશ કરે એ જ તત્ત્વજ્ઞાન છે અને એ જ તપ છે. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] " ધ્યાનદીપિકા આ દુનિયામાં નાના પ્રકારના મતમતાંતર અને ઝઘડા થવાના હેતુઓ આ જ છે કે માણસ પોતાની માફક સર્વને ચલાવવા માગે છે, પિતાની યોગ્યતા પ્રમાણે સર્વની યોગ્યતા કપે છે પોતાના વિચાર પ્રમાણે અન્યને ન્યાય કપે છે અને સામામાં તેમ હેતું નથી. સરખી યોગ્યતા ન હોવાને લીધે તેમના માર્ગે જુદા પડવાના જ અને તેને લીધે વિચારની ભિન્નતા તો રહેવાની જ-તથાપિ લક્ષ્યબિંદુ-સાધ્ય તે સર્વનું એક જ હોવું જોઈએ. આ લક્ષ્ય ધ્યાનમાં રાખી દુનિયા તરફ દષ્ટિ કરવામાં આવે તો આવા મતમતાંતરે મૂળ સાધ્યમાં લય થઈ ગયેલા જોવામાં આવશે. ૪. ભાવનાની જરૂરિયાત जन्मजरामरणभयैः पीडितमालोक्य विश्वमनगाराः। निःसंगत्वं कृत्वाध्यानार्थ भावनां जग्मुः ॥ ५ ॥ જન્મ, જરા અને મરણના ભય વડે વિશ્વને પિડાયેલું જોઈને અણગારે (જ્ઞાનીઓ) નિઃસંગપણું ધારણ કરી ધ્યાનને માટે ભાવનાને આશ્રય કરે છે. ૫. | ભાવાર્થ :–જેના હૃદયમાં વિચારદશા જાગ્રત થઈ છે, તેઓ ખરેખરા મનુષ્ય છે એટલે મનન કરનારા-વિચાર કરનારા છે, કેમકે મનુષ્યોને મન મળેલું છે. સદ અસદને તેનાથી વિચાર કરી શકાય છે. આ વિચાર કરનારાઓ જ મુખ્યત્વે કરીને મનુષ્ય ગણાય; બાકીનાઓ તો મનુષ્ય છોર્ટ અને સજા ઉગ ન કરતા હોવાથી અથવા અસમાગે મનને જોડતા હેવાથી અને પોતાના હિતાહિતનો For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ધાનદીપિકા [ ૯ ] વિચાર નહિ કરતા હોવાથી, (મનુષ્ય છતાં) જીવતાં પશુઓ સમાન છે. આવા વિચારવાને મનુષ્ય જ્યારે આ દુનિયા તરફ દષ્ટિ દેડાવે છે ત્યારે તેમને માલૂમ પડે છે કે આ આખું વિશ્વ જન્મ, મરણ, અને વૃદ્ધાવસ્થાદિનાં દુઃખોથી પીડિત છે. રેગ, શેક, આધિ, વ્યાધિ, ઉપાધિ વિગેરે દુનિયાને હેરાન કરી રહ્યા છે. જન્મમરણનાં અનિવાર્ય એવાં ચકે અખલિત ગતિમાં પ્રયાણ કરી રહેલાં છે. અરે! આમાંથી બચવા માટે ઉપાય લેવો જોઈએ? આ વિચારશ્રેણિ તેમના આવરણનો પડદે ખસેડી આપે છે થોડોઘણો માગ કરી આપે છે ખરો નિશ્ચય કરી આપે છે કે મારે તે આ પ્રમાણે જ વર્તન કરવું જોઈએ. મારું જીવન નિરુપાલિકપણે વ્યતીત થવું જોઈએ. જેમ ઉપાધિ ઓછી તેમ વિક્ષેપ, વ્યગ્રતા, વિહ્વળતા ઓછી, કર્મબંધ ઓછા. સર્વથા ઉપાધિ દૂર કરવા માટે છેવટે અણુગાર માર્ગ, ત્યાગમાર્ગ એટલે ઈચ્છાઓ ત્યાગ કરવાનો માર્ગ તેમને શ્રેયસ્કર જણાય છે અને પરમ આત્મશાન્તિ માટે જે કાયર મનુષ્યોને દુખે ત્યાગ કરી શકાય તેવા ગૃહસ્થાશ્રમને ત્યાગ કરે છે અને છેવટે શ્રમણ (સાધુ)પણું અંગીકાર કરે છે તે ગ્રહણ કર્યા પછી પણ હલકી કોટીના મનુષ્યની સેબતમાં (સહવાસમાં) આત્મલક્ષ ન ભુલાય તે માટે નિઃસંગપણું અંગીકાર કરે છે. તેવા મનુષ્યોના પરિચયમાં (સહવાસમાં) ધ્યાન થઈ શકતું નથી તે માટે For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] ધ્યાનદીપિકા નિઃસંગ રહી દ્રવ્યથી નિઃસંગપણું ને એકાંતવાસ અને ભાવથી વિષયવિકારેના વિચારોથી નિર્વિચાર મને આ નિઃસંગાપણું તે મહાત્માએ આત્મધ્યાન માટે સ્વીકારે છે અને તે ધ્યાનને પણ વિશેષ પોષણ મળે તે માટે અથવા ધ્યાન માટે હદય તૈયાર થાય (લાયક થાય) તે માટે પ્રથમ ભાવનાઓને તેઓ આશ્રય લે છે. પ. ભાવનાથી હૃદયને વાસિત કરવાને ગુરુ ઉપદેશ આપે છે भूतेषु भज समत्वं चिंतय चित्ते निजात्मरूपं च । मनसः शुद्धिं कृत्वा भावय चित्तं च भावनया ॥६॥ જેને વિષે સમપણું રાખ, ચિત્તને વિષે પિતાના આત્મસ્વરૂપનું ચિંતન કર અને મનની શુદ્ધિ કરીને ભાવનાવડે ચિત્તને વાસિત કર. ભાવાર્થ :–મન આત્માની નજીકની વસ્તુ છે, મનને વશ કર્યા સિવાય આત્મસ્વરૂપ પ્રગટ થતું નથી. વશ કરવું એટલે કેળવવું, યોગ્ય માર્ગો ગમન કરાવવું અને અયોગ્ય માર્ગથી પાછું વાળવું, નહિ કેળવાયેલ મન સુખમાં દુઃખ દેખાડે છે અને દુઃખમાં સુખ દેખાડે છે. અગ્યને ગ્ય મનાવે છે, યોગ્યને અયોગ્ય મનાવે છે. ગમે તે પરિણામ ખરાબ આવનાર હોય તેમ સમજાયું હોય છતાં પણ તે ભાન ભૂલી, મને માન્યું કે આમ કરવાથી મને આનંદ આવશે તો તે તે પ્રમાણે કરે છે; મતલબ કે આ સર્વ જન્મમરણાદિ જંજાળ મનને લઈને જ ઊભી થાય છે અને મનની મહેરબાનીથી જ જન્મમરણને નાશ થાય છે. માટે For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૧ મનને કેળવવાની–ગ્ય માર્ગે લગાડવાની-પૂર્ણ જરૂર છે. ગુરુ મહારાજ કહે છે કે હે શિષ્ય ! આ મનને તું સર્વે પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખતાં શીખવ, સમભાવ તે રાગ દ્વેષ સિવાયની નિલેપ સ્થિતિ છે. આ સર્વ જીવા પોતાના સરખા જ છે. આત્મસત્તાએ વિચાર કરતાં કાઈ જીવ નાના માટે આછે વધારે નથી. જેવું તને સુખ વહાલુ' અને દુઃખ અનિષ્ટ છે તેવું જ સવ જીવાને પણ છે; માટે સર્વ જીવા ઉપર સમષ્ટિ રાખ કહ્યું છે કે अनिच्छन् कर्म वैषम्यं ब्रह्मांशेन समं जगत् । आत्माऽभेदेन यः पश्येदसौ मोक्षगमी शमी || (अष्टक) કના વિષમપણાના વિચાર ન કરતાં જ્ઞાનના અંશની સાથે મેળવતાં યા વિચાર કરતાં આ જગતના સર્વ જીવા એકસરખા છે, એમ વિચાર કરી જે મનુષ્ય સર્વ આત્મા એને પેાતાની સાથે અભેદપણે જુએ છે, તે સમભાવની સ્થિતિવાળા મનુષ્ય માક્ષે જનાર છે. આથી એમ જણાય છે કે કમ'ની વિષમતાથી (વિચિત્રતાથી) ભિન્ન ભિન્ન, નાનું માટુ, સારું...નારું આ જગત દેખાય છે પણ તે જીવાની અંદર સત્તારૂપે રહેલ આત્મસ્વરૂપની સાથે સરખામણી કરવામાં આવે તે રાગદ્વેષની પરિણતિવાળું વિષમપણું દેખાતું નથી, કારણ કે આત્મસ્વરૂપ સર્વ જીવાનુ' એકસરખું' જ છે એટલે દૈષ્ટિ મૂકી ઈ સર્વ જીવાને તું આત્મસ્વરૂપે જોયા કર તથા હે શિષ્ય ! ચિત્તને વિષે તારા શુદ્ધ આત્મસ્વરૂપને જ તું વિચાર કર For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] ધ્યાનદીપિકા મનમાંથી અનાત્મ જડે જગત સંબંધી વિચારે દૂર કરી તારા આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવુ છે તેના વિચાર કર વાના મનને અભ્યાસ પાડ અને મનની શુદ્ધિ કરીને ચિત્તને ભાવના વડે વાસિત કર. સર્વ જીવા ઉપર સમભાવ રાખવાથી અને આત્મસ્વરૂપનું ચિંતન કરવાની ટેવ પાડવાથી મન:શુદ્ધિ થઇ જ જશે; છતાં આ એ ઉપાયા ઉપરાંત બીજા પણ અનેક ઉપાયે છે કે જેથી કરીને મનની શુદ્ધિ થાય છે, એમ તારા જાણવામાં હાય તા તે, અગર કાર્ય જ્ઞાની પુરુષા પાસેથી બીજા જે કાઈ ઉપાયા મળે તે ઉપાચાએ કરીને પણ તું મનની શુદ્ધિ કર અને તું કંઈક શુદ્ધ થયેલા મનને ભાવના કે જે આગળ બતાવવામાં આવશે તે વડે તું વાસિત (સુગંધિત) કર. સર્વ જીવામાં સમભાવ રાખવા, આત્મસ્વરૂપનું ચિંતન કરવું અને મનની શુદ્ધિ કરવી; તે એક એક ઉપાય એટલે બધા મજબૂત છે કે મનને આત્મસ્થિતિમાં લીન કરાવી દે તેમ છે, તેા પછી ભાવના વડે ચિત્તને વાસિત (સંસ્કારિત) કરવાનું શું પ્રયેાજન હશે ? આ શંકા ઉત્પન્ન થવાના સ‘ભવ છે અને તેનુ' સમાધાન આમ કરી શકાય તેમ છે કે અચાક્કસ સ્થિતિવાળા અમજબૂત સરસ્કારા ગમે તે જાતના પાડા પણ તેનુ' સંગીન ચાક્કસ સ્થિતિવાળું પરિણામ આવતું નથી પણ એકાદ દેઢ મજબૂત સ`સ્કાર ઘણી પ્રખળતાથી મન ઉપર પાડવામાં આવ્યેા હાય તે તેની અસર કાયમને માટે મજબૂત પડી રહે છે અને તેવી સ્થિતિવાળા માટે આ સČમાંથી એક પણ ઉપાય મનને વિશુદ્ધ કરવા માટે For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૩ ] પૂરે છે, તે સિવાયનાને માટે અનેક ઉપાયો કરતાં કાળાંતરે કોઈ ઉપાય ચક્કસ લાગુ પડી જાય છે. વળી ભાવના વડે મનને સંસ્કારિત કરવાનું કારણ એમ પણ છે કે સંસારની અનિત્યતા, અશરણુતા, વિષમતા વિગેરેના સંસ્કારે મજબૂત રીતે મન પર પડ્યા હોય તે વિષયે તરફથી તે મન ઘણું જ સહેલાઈથી પાછું ફરે છે અને પાછું ફર્યા પછી પણ તે વિચાર વિનાનું તે રહી શકતું નથી. કારણ કે મનને ઘણું કાળનો વિચાર કરવાને દઢ અભ્યાસ પડે છે. એટલે તેને આત્મસ્વરૂપના ચિંતનમાં ગોઠવવાથી સંસારની વસ્તુઓથી વિરક્ત થયેલું મન ઘણી સહેલાઈથી આત્મચિંતનમાં પ્રવેશ કરશે અથવા કાંઈક સમભાવ આવવાથી અને આત્મચિંતન તરફ તેનું વલણ થયેલું હોવાથી મનની શુદ્ધિ સારી રીતે થઈ શકે છે અને તેવા મનમાં ભાવના ઘણું સહેલાઈથી દઢ સંસ્કાર સ્થાપિત કરે છે. આમ અન્ય આશ્રયથી પણ મનશુદ્ધિમાં વધારો થવા સંભવ છે. આશય એ છે કે ગમે તે પ્રકારે પણ મનની શુદ્ધિ તે કરવી જ પડવાની અને તે શુદ્ધિ જ ધ્યાનમાં વધારે ઉગી થઈ પડવાની. ૬. ભાવનાઓ બતાવે છે. भावना द्वादशैतास्ता अनित्यादिकताः स्मृताः । ज्ञानदर्शनचारित्रं वैराग्याद्यास्तथा पराः ॥७॥ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] ધ્યાનદીપિકા અનિત્યાદિક આ ભાવનાઓ બાર કહેલી છે તેમ જ બીજી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય આદિ ચાર ભાવ નાઓ પણ કહેલી છે. ૭. ભાવાર્થ :–ભાવના એટલે વિચારણા કઈ પણ એક વસ્તુના સ્વભાવના સંબંધમાં વિચાર કરી તેનો નિર્ણય કરે. મન ઉપર તેના નિશ્ચયપણાની સચોટ અસર કરવી જેમ કે કોઈ વસ્તુના ઉપર બીજી જુદા સ્વભાવની વસ્તુના પુટ દેવામાં આવે છે અને તેની એટલી બધી અસર થાય છે કે મૂળ વસ્તુના સ્વભાવ બદલાઈ જઈ જે વસ્તુને પુટ આપવામાં આવ્યું છે તેને સ્વભાવ તે વસ્તુમાં દાખલ થઈ જાય છે. આનું નામ ભાવના છે. તેવી જ રીતે અનાદિકાળથી વિવિધ પ્રકારના પુદ્ગલેના અનુભવ કરતાં રાગદ્વેષ કરવાને સ્વભાવ મનને પડેલ છે. પુગલમાં સુખની ભ્રાંતિ થયેલી છે. તે રાગદ્વેષ કરવાને સ્વભાવ અને સુખની ભ્રાંતિ તેમાં સત્ય શું છે, તેને ખરે સ્વભાવ શું છે તેને વારંવાર મન દ્વારા વિચાર કરી મન ઉપર તેની સચોટ અસર કરવી. મનના પૂર્વના સ્વભાવને ભૂલી જઈ આ નવીન વિચાર પ્રમાણે જ પોતાને સ્વભાવ રહણ કરે, એનું નામ ભાવના છે. આ ભાવનાઓ અનિત્યાદિ બાર છે, અને જ્ઞાનાદિક ચાર છે. જે આગળ બતાવવામાં આવે છે. भावनाभिरसंमूढो मुनिर्व्याने स्थिरीभवेत् । क्षानदर्शनचारित्रवैराग्योपगताच ताः ॥ १ ॥ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૫ ] ભાવના વડે દઢ નિશ્ચયવાળે મુનિ ધ્યાનમાં સ્થિર થાય છે. તે ભાવના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય એમ ચાર પ્રકારની છે. ૧. પ્રકરણ ૨. જ્ઞાન ભાવના वाचना पृच्छना साधुप्रेक्षणं परिवर्तनम् सद्धर्म दर्शनं चेति ज्ञातव्या ज्ञानभावना ॥८॥ વાંચવું, પૂછવું સારી રીતે મનન કરવું, પરિવર્તન કરવું, (ગણી જવું, યાદ કરવું) અને ધર્મ કહે આ જ્ઞાનભાવના જાણવી. ૮. ભાવાર્થ-જ્ઞાન વડે મનને વાસિત કરવું તે જ્ઞાનભાવના છે. આત્મઉપગ જાગ્રત રહે, અશુભવિકપે ઓછા થાય, શુભ પ્રવૃત્તિ કે જે આત્મસ્વરૂપને નિર્ણય કરવામાં કે સ્થિર થવામાં સહાયભૂત થાય છે તેને વધારે થાય તેવી જાતના મન ઉપર સંસ્કારો દઢ થાય તે માટે આત્મજ્ઞાન સંબંધી ગુરુ પાસેથી ઉપદેશ સાંભળ આત્મજ્ઞાનનાં સાધનભૂત સિદ્ધાંતો (પુસ્તક) ભણવાં, અન્યને ભણાવવાં, તેમાં જે જે જ્યાં જ્યાં શંકાએ પડે તેનું સમાધાન ગુરુ તરફથી મેળવવું અગર આપણાથી અધિક જ્ઞાનવાન હોય તેમને પૂછવું તેનું સારી રીતે મનન કરવું, તે અર્થને વારંવાર મનમાં કસાવે, વિવિધ પ્રકારના તર્કો કરી તેનું સમાધાન કરવું, તે તત્વ આદરવા લાયક આપણા સ્વભાવરૂપ થઈ જાય તેવા For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] ધ્યાનદીપિકા વિચારા દૃઢ કરવા તેનું વિસ્મરણ થઈ ન જાય તે માટે વાર વાર તેનું પરિશીલન કરવુ, એટલે શાંાંતને વખતે તે યાદ કરી જવાં અને અન્યને સ્વપર હિત બુદ્ધિથી તેને ઉપદેશ આપવા, તે સાંભળાવવાં ઈત્યાદિમાં મનને સારી રી પ્રવીણ કરવુ' જોડી દેવું તે જ્ઞાનભાવના કહેવાય છે. દનભાવના संवेगः प्रशमः स्थैर्यमसंमूढत्वमस्मयः । आस्तिक्यमनुकंपेति ज्ञेया सम्यक्त्वभावना ॥९॥ સંવેગ, ઉપશમ, સ્થિરતા, દૃઢ નિશ્ચયતા, નિરભિમાન (અગવ) અથવા અનાધૈર્યતા આસ્થા (શ્રદ્ધા), અનુક એ સમ્યક્ત્વભાવના જાણવી. ૯. ભાવાર્થ :દનભાવનાનું બીજું નામ સમકિતભાવના છે. મેાહનીય કર્મ સંબંધી દર્શન માહનીય કર્મીના ક્ષય ક્ષચેાપશમ કે ઉપશમ થવાથી આ દર્શનભાવનાની પ્રાપ્તિ થાય છે આ ભાવના વડે અંતઃકરણને સસ્કારિત કરવાથી આ ગુણ ઘણી સહેલાઈથી પ્રગટ થાય છે. દેવ અને મનુષ્યાદ્વિના વિવિધ પ્રકારના સુખની અભિલાષા જ્યાં સુધી આછી ન થાય અને જ્યાં સુધી કેવળ આત્મસુખના અભિલાષી આ જીવ ન થાય ત્યાં સુધી સવેગ પ્રગટ થતા નથી. આ લાકનાં અને પરલાકનાં સુખની વાસના (ઇચ્છા) જ્યાં સુધી વિરામ ન પામે ત્યાં સુધી આત્મસ્થિતિ કેમ પ્રગટ થાય ? દેહાદિ પુદ્ગલજન્ય સુખ ઘણા પ્રયાસે પ્રાપ્ત થનારુ છે, ક્ષણિક છે, અસાર છે, અને તેમાં રાખેલી આક્તિ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૭ ] પરિણામે દુઃ ખ ઉત્પન્ન કરનારી છે; એની ઇચ્છાનેા જ્યાં સુધી છેદ-નાશ ન થાય ત્યાં સુધી સમ્યક્ત્વ જે આત્મગુણુ છે તેને પ્રાપ્ત કરવાની આશા સ્વપ્નામાં પણ ન રાખવી. ૧. જ્યાં સુધી અન્યનુ પૂરું કરવાની આશા કે સારું કરવાની પેાતાની ભાવના, લાગણી. જે કર્મના પ્રમાણમાં થાય છે તે ભાન ભૂલી જઈને અભિમાનને લઈ વેર લેવાની ભાવના હૃદયમાં પ્રગટ કરવામાં આવે છે ત્યાં સુધી આ ભાવનાને રહેવાને અવકાશ કયાંથી મળે? પ્રકાશ અને અધારુ' સાથે કયાંથી રહી શકે? જે મનમાં વેર વિરાધની વાસના મળતી હોય ત્યાં આત્મસ્વરૂપની પરમ શાંતિ કેવી રીતે પ્રગટ થાય ? મનમાંથી તેવી ભાવનાને તદ્દન કાઢી નાખી તેને ઠેકાણે અપરાધીઓને પણ ક્ષમા (માફી) આપનારી કેામળતાવાળી ઉપશમ ભાવનાને સ્થાપિત કરવાથી સમ્યક્ત્વ નામના આત્મગુણ પ્રગટ થાય છે. ર. જ્યાં હૃદય વિવિધ પ્રકારની આશા, ઇચ્છા કે તૃષ્ણાને લીધે આકુલવ્યાકુલ થઇ રહ્યું હાય, ઘડીભર પણ પરમ શાંતિમાં બેસવાની સ્થિરતા મળતી ન હાય, મનમાં નાના પ્રકારના વિચાર કે વિતર્કો ચાલતા હાય વિષય મેળવવાની ઈચ્છાથી મન વિહવળ થઈ રહ્યુ હાય કે તેવા ચ‘ચળતાવાળા મનમાં સમ્યક્ત્વ ગુણ કેવી રીતે પ્રગટ થાય? આત્મભાવમાં અને પુદ્ગલામાં આસક્તદશા આ બન્નેને સૂર્ય અને અંધ કારના જેટલા તફાવત છે. થાડા વખત પણ વિષયાક્રિક કામનાના વિચારાથી મનને For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ધ્યાન દીપિકા શાંતિ આપી અર્થાત્ તેવા અન્ય વિચારોને દૂર કરી આત્મભાવમાં સ્થિરતાનો અનુભવ કરવાથી-મનને શાંત રાખવાથી સ્થિર અને નિમલ થયેલ પાણીમાં નીચે પડેલ વસ્તુ જેમ પ્રગટ દેખાઈ આવે છે તેમ મનને આત્મભાવમાં સ્થિરતાને આશ્રય કરાવવાથી તેમાં સમ્યકત્વરૂપ આત્મગુણ પ્રગટ થઈ આવે છે. ૩. આત્મા છે, નિત્ય છે, કર્મને કર્તા છે, કર્મને ભોગવનારે છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આત્મા છે તે વાત અનુભવસિદ્ધ ચક્કસ છે, દેહના અંધ્યાસથી દેહ જેવો દીસે છે પણ તે અજ્ઞાનદશા જ છે. દેહ અને આત્મા બને જુદાં જ છે આત્મા ચિતન્ય લક્ષણ, જ્ઞાતા, દષ્ટા છે દેહ જડ લક્ષણ છે તલથી તેલ, દૂધથી ઘી, તલવારથી મ્યાન, વગેરે પ્રત્યક્ષ જુદાં છતાં વિચાર નહીં કરનારને એકરૂપ દેખાય છે તેમ સૂક્ષમદષ્ટિથી વિચાર કરનારને આત્મા દેહથી જુદો દેખાય છે, આત્માની સત્તાથી જ પાંચે ઇદ્રિ દેહ અને મનાદિકનું જ્ઞાન થાય છે અર્થાત્ આ સર્વને જાણનાર આત્મા જ છે. આત્મા છે કે નહિ. એવી શંકા કરનાર જ આત્મા પિતે છે. - આત્મા નિત્ય છે, દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે દેવ, મનુષ્ય, જાનવર આદિ પર્યાની અપેક્ષાએ અનિત્ય છે. બાળ, યુવાન, વૃદ્ધાદિ ત્રણે વયનું જ્ઞાન એક આત્માને જ થાય છે અથવા નેત્રાદિક ઇદ્રિથી જે કાંઈ પદાર્થ જે હેય સાંભળ્યો હોય અનુભવ્યો હોય પછી તે નેત્રાદિમાંથી કઈ ઇદ્રિયનો નાશ થાય છતાં તે ઇંદ્રિયથી અનુભવેલા For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૮ ] વિષયનું જ્ઞાન તે બન્યું જ રહે છે તેનો નાશ થતો નથી. આથી ચક્કસ નિર્ણય થાય છે કે દેહને નાશ થતાં પણ જ્ઞાતા દષ્ટા આત્માને નાશ થતો નથી. ૩. આત્મા કર્મને કર્તા છે. આત્મા જે ચિતન્યશક્તિ તેની પ્રેરણા ન હોય તે કર્મ કણ ગ્રહણ કરે? જુગલ જડ છે, તેમાં સ્વતંત્ર કર્મ ગ્રહણની શક્તિ ક્યાંથી હોય? જડ પદાર્થમાં કઈ પણ પ્રકારની સ્વતઃ પ્રેરણુશક્તિ નથી. જે હોય તે પ્રાણરહિત થયેલ દેહથી ક્રિયા કેમ થતી નથી? ચેતન ધારે છે તે પ્રવૃત્તિ કરે છે અને ધારે છે તે બધી પ્રવૃત્તિ અટકાવી પણ શકે છે. આથી એ જ નિર્ણય થાય છે કે કર્મ કરવા ન કરવાની પ્રેરણાશક્તિ આત્મામાં જ છે આત્મા જ્યારે પિતાના સ્વભાવમાં વતે છે, ત્યારે કર્મનો કર્તા નથી, ત્યારે તે સ્વભાવરમણતા એ જ તેનું કર્તાપણું છે અને જ્યારે આતમજ્ઞાન ભૂલી પરભાવમાં આત્માની પ્રવૃત્તિ થાય છે ત્યારે તે કમને કર્તા છે. આત્મા કમને ભોક્તા છે. તે ભ્રાંતિવડે જીવ વિસ્કુરાયમાન થઈ જડ પુદગલે કર્મો ગ્રહણ કરે છે. ઝેર કે અમૃત પતે જાણતા નથી કે મારે અમુક માણસને મારે છે કે સુખી કરે છે તથાપિ તેનો ઉપભોગ કરવાથી તેને તેમ થાય છે, એવી જ રીતે શુભાશુભ કર્મ પિતે સુખદુઃખનાં હેતુરૂપ છે એમ જાણતા નથી કારણ કે તે જડ છે; તથાપિ ગ્રહણ કરનાર જીવને સુખદુઃખનો અનુભવ તે મળે છે જ, જે કર્મને ઉપભોગ કરનાર જીવને ન માનીએ તે સુખ, For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) ધ્યાનદીપિકા દુઃખ, હર્ષ, શોક, માન, અપમાન વગેરે કેને થાય છે! તેને ઉપભોગ લેનાર બીજે કેણ છે? કઈ જ નથી માટે આત્મા જ કમનો ભક્તા છે. ૪ કર્મક્ષયથી મોક્ષ થાય છે. શુભાશુભ કર્મનો ક્ષય થવાથી મોક્ષ થાય છે. કર્મ વધે છે અને ઘટે પણ છે તેમાં વધુ ઘટ થતી રહે છે. કોઈ ક્રિયાથી થોડી ઓછાશ થાય છે, તે એક ક્રિયા એવી પણ હોવી જોઈએ કે તેને સર્વથા નાશ કરે છે અને તેના ક્ષયથી મોક્ષ થાય છે. ૫. મેક્ષને ઉપાય કર્મદશા એ અજ્ઞાન ભાવથી થાય છે અને જ્ઞાનભાવમાં આવવું તે મેક્ષદશા છે. જેમ પ્રકાશ આવવાથી અંધકાર દૂર થાય છે તેમ જ્ઞાનભાવથી કર્મને નાશ થાય છે. કર્મ બંધનાં જે જે કારણો છે તે તે કારણોના પ્રતિપક્ષરૂપ કારણેનું સાધનનું–સેવન કરવાથી તેને બંધને નાશ કરી મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન આ મુખ્ય રીતે કર્મબંધનાં કારણે છે. આત્મજ્ઞાનથી-આત્માના શુદ્ધ સ્વરૂપના લક્ષથી આ સર્વને નાશ સાધી શકાય છે. જેમ ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષથી અનુક્રમે ક્રોધ, માન, માયા અને લોભનો નાશ કરી શકાય છે, તેમ જ આત્માના શુદ્ધ સ્વરૂપના લક્ષથી મોહ અને અજ્ઞાનાદિને નાશ થઈ શકે છે અને તેથી કર્મબંધથી મુક્ત થવાય છે અને તેને પરિણામે મોક્ષ થાય છે. માટે તે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. ૬. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૧ ] ઉપરની છ વાતાના દૃઢ નિશ્ચય થવા જોઈએ. તેના દૃઢ નિશ્ચયથી મનને વાસિત કરવુ' તેથી સમ્યક્ત્વ થાય છે. પુગલ પદાર્થો વિવિધ રંગના, વિવિધ રસવાળા, વિવિધ ગંધવાળા, વિવિધ સ્પર્ધા વાળા અને વિવિધ શબ્દો ઉત્પન્ન કરનારા છે. સારામાં સારા દેખાવ આપી ઘેાડા જ વખતમાં ખરાબમાં ખરાબ સ્વરૂપ ધારણ કરે છે અને ખરાબ દેખાવ આપી તેના તે જ પુદ્ગલા સારા દેખાવ આપે છે. સુંદર દેખાવવાળા, મિષ્ટ સ્વાદવાળા અને માહક સુગધવાળા ભાજનાદિ પદાર્થો થાડા જ વખતમાં વિષ્ટારૂપ થઈ ખરાબ દેખાવ આપે છે; તે જ વિષ્ટાદ્દેિ ખરાબ પદાર્થ ખાતરરૂપે થઈ રૂપાંતરે પાછા સુંદર અનાજ, ફળ, ફૂલ, વૃક્ષ, છેડવા, દૂધ, ઘી, વસ્ત્ર અને વિવિધ પ્રકારનાં ઉપભોગનાં સાધનરૂપે દેખાવ આપે છે. આ પદાર્થોની રમણીયતા કે દુગ ધનીયતા દેખીને કાંઈ પણ આશ્ચર્ય પામવા જેવું નથી. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ દરેક પુદ્દગલ પદાર્થની પર‘પરાથી ચાલતી આવતી ત્રણે જાતની સ્થિતિ થાય છે. તેના જો ચોક્કસ નિર્ણાંય મન ઉપર ભાવિત કર્યાં હાય તા આ દુનિયામાં પદાર્થીના વિકારવાળા ફેરફારથી કાંઈ પણ આશ્ચય જેવુ' રહે જ નહીં. આ આશ્ચય વિનાની સ્થિતિવાળું મન થાય તે પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ કે દૃઢતાનું જ કારણ છે; તે કારણ એટલા માટે કે આત્મા પેાતાની શુદ્ધ સ્થિતિમાં આવા ફેરફાર વિનાના છે તે આ ઉપરથી નિશ્ચિત થાય છે, અથવા અસ્મયના ખીન્ને અગરહિતપણુ લઇએ તે જ્યાં ગવ છે, અભિમાન છે ત્યાં આત્મજ્ઞાન કથાંથી હાય? For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] ધ્યાનદીપિકા ગર્વ કેને કરે? શું પુગલોને ગર્વ, કે જે પુદ્ગલે પદ્રવ્ય છે. પુણ્યપા૫વાળા સ્વભાવને આધીન છે સંગ વિગ ધર્મવાળા છે, હર્ષશેકને કરાવવાવાળા છે અને સંસારના પરિભ્રમણને વધારનાર છે, તે જડ પુદગલેને ગર્વ કરનાર આત્માથી પરામુખ થયેલ હોવાથી અને જડમાં આસક્તિવાળે હેવાથી તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થતાં જડ પદાર્થોની જ પ્રાપ્તિ થશે, કારણ કે જે જીવની જેમાં આસક્તિ હોય છે, જેના પર પ્રેમ કે લાગણી હોય છે તે પદાર્થ તેના તરફ આકર્ષાય છે, તે તેને માટે જ પ્રવૃત્તિ કરે છે, તેની તેને પ્રાપ્તિ થાય છે. એટલે જડ પદાર્થની પ્રાપ્તિથી ગર્વ અભિમાન નહિ કરનારને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. બારીક વિચાર કરતાં માલુમ પડશે કે જડ પદાર્થમાં થતી આસક્તિથી જ મનુષ્યોને ગર્વ થાય છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિથી તે મનુષ્ય શાંતિમય જિંદગી ભોગવે છે અને પરમશાંતિમાં જ વિશ્રાંતિ લે છે. શરૂઆત એવી રીતે થાય છે કે કઈ પણ પ્રામાણિક અને આત્મજ્ઞાનના અનુભવી મનુષ્યમાં (પુરુષમાં) પ્રથમ શ્રદ્ધા રાખવાની જરૂરિયાત છે તેના વચન પર શ્રદ્ધા રાખી અમુક વખત સુધી અમુક જાતની યોગ્યતા પિતામાં પ્રગટ થાય ત્યાં સુધી તેના કહ્યા પ્રમાણે આત્મવિશુદ્ધિ માટે ચાલવું જ પડે છે. આત્મસ્વરૂપ એવી વસ્તુ નથી કે પ્રત્યક્ષ રીતે દેખાડી શકાય પણ તે અનુભવગમ્ય છે. પ્રયત્ન કરનારને પિતાને જ તેને અનુભવ થાય છે. બીજાને અનુભવ કરે છે તે તેણે પણ તે અનુભવ કરનારના For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન દીપિકા [ ૨૩ ] કહેવા પ્રમાણે પ્રયત્ન કરે જોઈએ. મતલબ કે શરૂઆત શ્રદ્ધાથી થાય છે. અને જેમ જેમ યોગ્યતા વધતી જાય છે તેમ તેમ અનુભવ વધતો જાય છે. માટે શરૂઆતમાં કઈ પ્રામાણિક મહાપુરુષ આત્મજ્ઞાનને અનુભવ કરનાર હોય તેના પર શ્રદ્ધા રાખી તેને કહ્યા મુજબ વર્તન કરવું તેણે જે કહ્યું છે તે સત્ય છે, યેાગ્ય જ છે મારા હિત માટે જ છે મને તેનાથી અવશ્ય ફાયદે થશે જ આવી શ્રદ્ધા રાખી આત્મવિશુદ્ધિ માટે પ્રયત્ન કરે; વાતોથી વડાં થતાં નથી. પ્રયત્નની ખાસ જરૂરિયાત છે ગ્ય પ્રયત્ન અવશ્ય ફળ આપે છે. આ શ્રદ્ધા ગુણ શુદ્ધ સમ્યક્ત્વને પ્રગટ કરે છે અને શ્રદ્ધા પોતે જ જ્ઞાનદશી છે. ૫. હૃદય કમળતાવાળું, દયાથી આ થવું જ જોઈએ. દુખી જીવોને દેખી તેમની મદદે દેડી જવાની વૃત્તિ રેમરેમમાં થવી જોઈએ. પોતાની શક્તિ અનુસાર તન, મન, ધન અને વચનથી પણ મદદ કરી તેમનાં દુઃખ દૂર કરવાં જોઈએ. પોતે કદાચ ન કરી શકે તે બીજા પાસે પણ મદદ કરાવવી. દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારે છે દુઃખી હોય છે. દ્રવ્યથી દુઃખી, નિર્ધન, રેગી, માનસિક પીડાવાળા, આપત્તિમાં ઘેરાયેલા વિગેરે કહેવાય છે. ધર્મ વિનાના છે, કેવળ પાંચ ઇંદ્રિના વિષયસુખમાં લુબ્ધ થયેલા, સારાસારનો વિચાર ન કરતાં નાના પ્રકારના આરંભ સમારંભમાં, એશઆરામમાં પ્રવૃત્તિ કરનારા, એહિક સુખમાં મગ્ન થયેલા, આત્મા કે પરલોકને નહિ માનનારા, પશુઓની માફક આહાર, ભય, નિદ્રા અને મૈથુનમાં જ જિંદગી ગુજારનારા For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] ધ્યાનદીપિકા વિગેરે પુગલિક સુખમાં સુખ માનનારા છો, તે ભાવથી દુઃખી છે, મતલબ કે વર્તમાનમાં સુખી છે પણ તે ભવિષ્યમાં દુઃખી થનારા છે. તેઓને ધર્મોપદેશ આપી, ચોગ્ય ધર્મને રસ્તે ચડાવવા તે, તે જીવોની ભાવદયા (અનુકંપા) છે. જ્યાં સુધી હૃદયમાં આ લેકના અને પરલોકના સુખની ઇચ્છાઓની જવાળાઓ બળતી હોય જ્યાં સુધી હૃદય નિષ્ફ રતા કે નિર્દયતા વાપરીને પણ સ્વાર્થ સાધવા ભણી દેડદોડ કરતું હોય ત્યાં સુધી તે હદયમાં ભવદાવાનળની શાંતિ કરનાર સમ્યક્ત્વ ભાવના કયાંથી હોય? ક્યાંથી પ્રગટે ? મનુષ્યોએ પિતાનું હદય અનુકંપાથી એટલું બધું આદ્ર, કેમળ બનાવવું જોઈએ કે દુઃખી જીને દેખી આંખમાંથી અશ્રુધારા છૂટવી જોઈએ અને તેના બચાવ માટે કે સહાય આપવા માટે જરા પણ વિલંબ ન કરતાં ન્યાયાર્જિત પોતાની મિલકતનો છુટથી ઉપયોગ કરવો જોઈએ કે જે પ્રામર પ્રાણી પિતાની મહેનતથી મળી શકે તેવી અને અવશ્ય નાશ પામનારી તુચ્છ વસ્તુનો પણ બીજાના ભલા માટે છુટથી ઉપયોગ કરી શકતો નથી તે પિતે આત્મજ્ઞાન અને મોક્ષ જેવી અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ માટે બીજાની કૃપાને પાત્ર કેવી રીતે થઈ શકશે? અથવા નિર્દયતાથી દગ્ધ થયેલા હૃદયમાં સમ્યક્ત્વને અંકુર કેવી રીતે ઊગી નીકળશે? અર્થાત્ હૃદયને અનુકંપાથી વાસિત (ભાવિત) કરવાથી તેમાં સમ્યકત્વ પ્રગટ થાય છે. આ પ્રમાણે વિવિધ પ્રકારના વિચારો અને વર્તનથી મનને સારી રીતે વાસિત કરવું તેને સમ્યક્ત્વ અથવા દર્શનભાવના કહેવામાં આવે છે, ૩ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૫ ] ચારિત્ર ભાવના इर्यादिविषया यत्ना मनोवाक्कायगुप्तयः । fપરિમિતિ વાત્રમાંના | ૨૦ || ચાલવા આદિના સંબંધમાં સંયમ નિગ્રહ કર, મન, વચન, કાયાની ગુપ્તિ કરવી અને પરીષહ સહન કરવા તે ચારિત્રભાવના છે. ૧૦. ભાવાર્થ :–સારામાં સારી રીતે નિર્દોષ જીવન પસાર કરવું તેને ચારિત્ર કહે છે. તે સંબંધી મન ઉપર દઢ સંસ્કાર બેસાડવા તે ચારિત્રભાવના છે. ચારિત્રભાવનાથી નવીન કર્મ આવતાં અટકાવવાનું અને પૂર્વ સંસ્કારોને કાઢી નાખવાનું બળ મનુષ્યમાં આવે છે આ સંસારની અંદર રહીને કર્મ ન આવવાના રસ્તાઓ જ્યાં અટકાવી શકવાનું વ્યવહારના જરૂરી પ્રસંગને લઈને બનતું નથી ત્યાં તેને જરૂરિયાત અને લાયકાત મુજબ મર્યાદામાં મૂકવાનું, અર્થાત્ સંક્ષિપ્તમાં બને ત્યાં સુધી બહુ જ થોડી પ્રવૃત્તિ કરવાનું કામ વિચારવાનેએ કરવું જોઈએ અને જ્યાં અશુભને આવવાને માર્ગ હોય ત્યાંથી અશુભને અટકાવી શુભને આવવાને રસ્તે ખુલ્લો કરે જઈએ. એકદમ સર્વે ક્રિયાઓ અટકાવી શકાતી નથી અને તેમ એકદમ અટકાવવા જતાં તેનું પરિણામ વિપરીત આવે છે, માટે શરૂઆતમાં શુભ ક્રિયાઓનો વધારો કરી અશુભ ક્રિયાએમા પ્રવૃત્તિ તદ્દન અટકાવવી અને છેવટે તે શુભને પણ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] ધ્યાનદીપિકા આંત્મબળથી અટકાવવી આ માર્ગ છે. ચારિત્રભાવનાના બળથી તે રસ્તો સહેલાઈથી મળી શકે છે. ચાલવા (જવા આવવા) સંબધી યતના રાખવી કે કરવી એટલે રસ્તે જતાં આવતાં નીચી દષ્ટિ કરી કેઈ નાનામોટા અને ઉપદ્રવ ન થાય તેવી રીતે ચાલવું. ૧. - બલવાનું બને ત્યાં સુધી સામાને પ્રિય લાગે તેવું. તે અન્યને હિતકારી હોવા સાથે સત્ય હોવું જોઈએ. પૂર્વાપર વિચાર કરી જરૂરિયાત જેટલું પ્રસંગે બેલવું. ૨. આહાર, ભેજનાદિ, નિર્દોષ સાત્વિક અને સ્વ૫ જમવું. ૩. કાંઈ પણ લેવું-મૂકવું હોય તે તે દૃષ્ટિથી તપાસી દષ્ટિનો વિષય જ્યાં ન પહોંચે તે હોય ત્યાં વસ્ત્રાદિથી પૂંછ પ્રમાજીને લેવું મૂકવું. ૪ - ત્યાગ કરવા લાયક વસ્તુ યોગ્ય નિજતુ ભૂમિ તપાસી કઈ જીવને ઉપદ્રવ ન થાય તેવી રીતે ત્યાગ કરવી. ૫. બને ત્યાં સુધી મનમાં વિકલ્પ ઉત્પન્ન થતા અટકાવી મનને શુદ્ધ આત્માકાર પરિણુમાવવું. તેમ બનવું અશક્ય જણાય તે પરમાત્મસ્મરણ વસ્તુ તત્વના વિચારમાં, કે તેવા જ કોઈ સાકાર ધ્યાનમાં મનને જોડી દેવું, ઈષ્ટદેવ ગુરુની જીવિત કે કલ્પિત મૂર્તિમાં અગર તેમના કેઈ પ્રબળ જ્ઞાનાદિ ગુણમાં મનને લીન કરવું. ૬. બની શકે તો બેલિવું બંધ કરી દેવું અથવા જરૂરિયાત જણાય તો ધર્મોપદેશમાં કેઈને ભલામાં અને વાંચન આદિ શુભ કામમાં જોડી દેવું. ૭. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૭ ] શરીરને એકાંત સ્થાનમાં આસન કરી ધ્યાનસ્થ બેસી શકાય તેવા કામમાં સ્થિર રાખવું. જરૂરી પ્રસંગે બીજા પણ શરીરથી થતા શુભ કાર્યમાં જોડી દેવું. આહાર, વિહાર, નિહારાદિ કાર્ય પણ આત્મઉપગની જાગૃતિપૂર્વક કરવામાં આવે છે તે તે પણ કાંઈ બંધના કારણરૂપ ન થતાં કર્મ નિર્જરાના કારણભૂત મન, વચન, શરીરના યોગો પણ આવી રીતે શુભ કે શુદ્ધ માર્ગમાં જોડી દેવાથી કર્મ નાશ કરવામાં સહાયરૂપ થાય છે. ૮. ટાઢ, તાપ, સુધા, તૃષા ઈત્યાદિ પૂર્વ કર્મના સંગે પરિષહ આવી પડે તો સમભાવે સહન કરવા. કેઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે, કોઈ આક્રશ કરે, કેઈ ગુણ ગાય, કોઈ પૂજન કરે ઈત્યાદિ પ્રસંગે આ વ્યવહાર માર્ગમાં પ્રારબ્ધ સંગે વારંવાર આવવા સંભવ છે. આવે વખતે મનને વારંવાર સાવચેતી આપવી કે હે મન! કર્યા સિવાય કોઈ આવતું નથી. જે પ્રસંગ આવી પડે છે તે આપણા કરેલ કમનો બદલે છે. જેટલો આવ્યા છે તેટલો ઓછો થાય છે. ફરીને તે આવતું નથી તેમ કર્યા વગર પણ આવતું નથી તારા પિતાના જ કરેલ કર્મનું ફળ જે સુખ હોય તે વહાલું લાગે છે તે આ પણ તારું પોતાનું જ કર્મથી મેળવેલ ફળ હોવાથી તેની ના શા માટે પાડે છે? અને તે ભોગવવા શા માટે આનાકાની કરી દુઃખનું પ્રબળ વધારે છે? સુખ લેવું અને દુઃખની ના પાડવી તે શું ન્યાય કહેવાય? તારે દુઃખ ન લેવું હોય તને દુઃખ ગમતું ન હોય તો For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮ ] ધ્યાનદીપિકા હવેથી તેવું ફળ પ્રાપ્ત થાય તેવી ક્રિયાઓ કરતે અટક જા; પરંતુ જે બીજ વાવ્યાં છે તે તે તારે પિતાને જ ખાવાં પડશે. ઈચ્છા હશે કે નહિ હોય રાજી થઈશ કે નારાજ પણ તે ભગવ્યા સિવાય તારે છુટકે જ નથી; તે રાજી થઈને જે આવ્યું તેને પિતાનું ગણી આનંદથી ભાગવી લેવું ચગ્ય છે; તેમ કરતાં તે દુઃખની વ્યથા કમી થશે. અને નવીન બંધાતું અટકશે; વળી આ જ તારે ખરે પુરુષાર્થ છે કે “પૂર્વનું ભેગવતાં નવીન ન બાંધવું.” દુઃખને પણ સુખરૂપે માની વધાવી લેવું અને નવીન ઈચ્છાઓને અટકાવવી. આ સર્વે ચારિત્રભાવનાથી મનને દઢ સંસ્કારિત કરવાથી બનવું શક્ય છે. ઉદય આવતાં સુખદુઃખમાં હર્ષશોક ન થવા દેવો તે આ ભાવનાથી પ્રબલ (દઢ) મજબૂત થયેલા મન ઉપર આધાર રહેલો છે, માટે વારંવાર ચારિત્ર ભાવનાનો વિચાર કરી મનને મજબૂત કરવું તે જ આ ભાવનાની સફળતા છે. ૪. વૈરાગ્યભાવના विषयेष्वनभिष्वंगः कार्य तत्त्वानुचिंतनम् । जगत्स्वभावचिंतेति वैराग्यस्थैर्यभावना ॥११॥ વિષયને વિષે આસક્તિ ન રાખવી, તનું ચિંતન કરવું, જગતના સ્વભાવને વિચાર કરે, આ ભાવના વિરાગ્યને સ્થિર કરનારી છે. ૧૧. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ જ્યાનદીપિકા [ ૨૯ ] ?? "" ભાવાર્થ :—વિષય એ સ'સારનુ` કારણ છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ વિષયેાથી સંસાર જુદા નથી; આવા હેતુથી આચારાંગ સૂત્રના બીજા અધ્યયનમાં કહ્યુ છે કે “જે વિષયા છે તે સ'સારના હેતુ છે અને જે સ'સાના હેતુ છે તે વિષયેા છે. આ સર્વ દૃશ્ય પદાર્થો, સંભળાતા શબ્દો, ખવાતા ૨સેા, સુગંધમાં આવતી ગંધા અને શરીર અનુભવતા સ્પર્શે તેમના સથા ત્યાગ થવા તે આ દેહ છતાં અનવું અશકય છે કારણ કે આ દેહ પણ વિષય છે અને તેના ઉપભાગનાં-પાષણુનાં સાધના પશુ વિષયા જ છે. આ આખા સ`સાર જ વિષયાથી ભરેલા છે; એટલે તેના ત્યાગ કરીને દેહધારી જશે કયાં ? આ જ કારણથી શાસ્ત્રકાર કહે છે કે “ ખરા વૈરાગ્ય તેજ છે કે વિષયેામાંથી આસક્તિ કાઢી નાખવી; ખાવાપીવાના, જોવાના, સૂંઘવાના, સ્પર્શવાના વિગેરે ગમે તેવા માહક વિષયેા તરફ્ મન આકર્ષાય નહીં તે જ અનાસક્તિ કહેવાય છે.” આ વિષયામાંથી આસક્તિ દૂર કરવાનું કારણ એ છે કે, ગમે તેવા ઉત્તમ વિષયેાના ગમે તેટલી વાર અનુભવ લીધો હાય છતાં પણ તેનાથી તૃપ્તિ થતી જ નથી; પરંતુ તેથી ઉલટુ તે અનુભવેલ વિષયની લાલસા વધતી જાય છે. અગ્નિ જેવી રીતે જરાક સ્થાનક મળવાથી વિશેષ સ્થાનક મેળવવા અને વધારે ફેલાવા માટેનાં જરૂરનાં સાધના શેાધી કાઢે છે, તેવી રીતે વિષયના લીધેલ અનુભવ વિષયાને શાંત નહીં પાડતાં તેમાં વિશેષ આસક્તિ રખાવે છે, અને છેવટે For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] ધ્યાનદીપિકા તેમાં લીન કરી ભૂલી જવાને બદલે તેને તાજો જ કરે છે. વિષચેાથી થાડા વખત સુધી તૃપ્તિ થયેલી જણાય છે કે પાછી તરત જ તેને માટેની ઈચ્છા જાગ્રત થાય છે અને જાણે કેાઈ પણ વખત આ વિષયા મળ્યા જ ન હેાય તેવી રીતે પાછા તેના ઉપભાગ કરવામાં આવે છે. વારવાર આમ કરવા છતાં પણ તેનુ' પરિણામ શૂન્ય જ આવે છે. લાભને બદલે હાનિ દેખાય છે, શરીર વિષાથી જર્જરિત અને ખળહીન થાય છે. વિવિધ પ્રકારના રાગેાની ઉત્પત્તિ થાય છે અને વિષયામાં ઘણી આસક્તિને લીધે ઘણી ટ્રક મુદતમાં જ આ દેહના ત્યાગ કરવા પડે છે. અતિઆસક્તિનાં ભયકર પરિણામા અત્યારે નજરે દેખાય છે. ધનમાલથી પાયમાલ થયેલાં સેંકડો કુટુ નજરે જોઈએ છીએ. રાગના ભાગ થઈ પડેલા હજારો મનુષ્ય સન્મુખ દેખાય છે. આ સર્વ વિષયામાં અતિ આસક્તિનુ પરિણામ છે. આત્મસુખના અથી જીવાએ તેા વિષયાની આસક્તિનાં ભયંકર પરિણામની છાપ પેાતાના મન ઉપર સચાટ પાડવી જોઇએ કે જેથી મન તે તરફ પ્રવૃત્તિ આછી કરે, મનની વિષય તરફ પ્રવૃત્તિ એછી થવાથી તેને બીજી ગમે તે ક્રિયા તરફ પ્રવૃત્તિ રાખવી પડશે. મનને અહર્નિશ પ્રવૃત્તિમય જ આપણે જોઈએ છીએ તે અનુસાર વિષયાથી તે નિવૃત્ત થઈ આત્મજ્ઞાન અગર ઈશ્વરભક્તિ તરફ પ્રવૃત્તિ કરશે અને તેમ થવાથી આત્મસ્વરૂપને ઓળખી ઈશ્વરના ચરણ કમળમાં પેાતાનુ` મસ્તક નમાવી આત્મસુખની ઇચ્છા પૂર્ણ કરશે. તેમ થવાથી જ વૈરાગ્યભાવના પ્રખળ થાય છે અને For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૧ ] તેથી જ આત્મસ્વરૂપ પ્રગટ અનુભવાય છે. તેનું ચિંતન કરવાથી પણ વૈરાગ્યવૃત્તિ દઢ થાય છે. જડ અને ચૈતન્ય એટલે પુદ્ગલ અને આત્મા આ બે તવે છે. પ્રકાશ અને અંધારામાં જેટલો તફાવત છે તેટલો તફાવત આત્મા અને પુદગલમાં છે. આ બંને તના સંબંધમાં સૂક્ષમ દૃષ્ટિથી વિચાર કરતાં અને તેનાં પરિણામે તરફ નજર નાખતાં લાભાલાભનો ખ્યાલ લાવતાં જડ પુદુગલ તરફની આસક્તિ ઓછી થાય છે અને આત્મા તરફની લાગણી વધે છે તેમ થતાં પુગલ તરફ રખાતી આસક્તિમાં વૈરાગ્યવૃત્તિ મજબૂત થાય છે કે જે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવામાં મુખ્ય સાધન તરીકે પોતાનો પાઠ ભજવે છે. જગતના સ્વભાવને વિચાર કરવાથી પણ વૈરાગ્યવૃત્તિને પષણ મળે છે. જડ અને ચૈતન્યથી ભરપૂર આ જગતમાં વારંવાર દરેક ક્ષણે પદાર્થો ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. આ જગતના દરેક પદાર્થોમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય થયા કરે છે. તે મુજબ જડ અને ચેતન પદાર્થો તે નિયમને આધિન છે અને તેને લઈને જ કેઈ આકૃતિમાં સહજ ફેરફાર થાય છે, તો કઈમાં વિશેષ ફેરફાર થાય છે કઈ ધીમે ધીમે પિતાની આકૃતિમાં ફેરબદલી કરે છે તે કોઈ ઘણી ઝડપથી પિતાની આકૃતિને વિખેરી નાખી રૂપાંતર ધારણ કરે છે. વિચાર-દષ્ટિથી જોતાં કેઈ પણ પદાર્થ કાયમ એક પર્યાયે કે એક આકારે ટકી રહેતું નથી. મનુષ્યોનો સંબંધ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ ] કે સ્વાથ પ્રાયઃ એક પર્યાય કે એક આકાર હાય છે, મૂળ વસ્તુ સાથે તેએના સંબંધ કેમ કે એક વહાલા પતિ, પુત્ર કે સ્રી મરણ પામી અન્ય સ્થળે ઉત્પન્ન થાય છે. તેના વાલી પેાતાના સ્વાર્થ માટે તેના વિચાગથી રડે છે, ઝરે છે, કલ્પાંત કરે છે. હવે મર પામેલા મના જીવ કે જે ખીજા સ્થળે ઉત્પન્ન થયેલું. છે, તે આવીને એમ કહે કે હું તમારા પુત્ર પતિ કે છું, તા તેથી તે મનુષ્યને તેના કહેવા સાંભળવા કે જોવાથી શાંતિ થતી નથી. તેના પૂર્વભવના શરીરની આકૃતિ સાથે સ'ખ'ધ ધરાવતા હેાવાથી મૂળ દ્રવ્ય આત્મા કે જે નિય છે તે આ સ્થળે પૂર્વ ભવના જ કાયમ હેાવા છતાં તેના ઉપર તેવી પ્રીતિ કે લાગણી થતી નથી અને જો થતી હોય તા પુત્ર જાણી તેને વારસા તેને આપી દેવા જોઇએ. પત્ની જાણી ઘરની માલિક કે ભાગીદાર બનાવવી જોઇએ, પતિ હાય તે। આ દેહ સાથે સર્વાંના હકદાર ઠરાવવા જોઇએ પણ તેમાંનું કાંઈ પણ ખનતુ નથી. અહીં તેના સ્વાર્થ ન હેાવાથી જ તેના પર પ્રીતિ કે લાગણી થતી નથી છતાં કેટલીક વખત એમ પણ સંભળાય છે કે પૂર્વ જન્મની સ્ત્રીએ કે પતિએ એકબીજા પ્રત્યે માહ ધરાવે છે. આ ઠેકાણે માહના કે વિષયવાસનાના જોર સિવાય ખીજું કાંઈ કારણુ જણાતું નથી અને તે પણુ આ શરીર દ્વારા સ્વાર્થ સાધી શકાય તેમ હાવાથી સ્નેહ બાંધે છે; તે સિવાય તે તરફ ધ્યાન આપવામાં આવતું નથી, આથી એમ નિય થાય છે કે મનુષ્યા આત્માને કે મનુષ્યાને ચાહતા ધ્યાનદીપિકા સાથે બહુ હેાતા નથી, For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૩ ] નથી; પણ સ્વાર્થને ચાહે છે. તેવા સ્વાર્થને માટે જ એકબીજાઓ નેહથી બંધાય છે. જ્યાં જ્યારે સ્વાર્થ ઢીલો પડે છે ત્યાં ત્યારે તે ગાઢ નેહ પણ જોવામાં આવતું નથી. આમ આ દુનિયાના સ્વભાવને વિચાર કરવાથી તેવા કેવળ સ્વાથી સંબંધ તરફથી વિરક્તિ આવ્યા સિવાય રહેતી નથી. અને આ વિરતિ વૈરાગ્યને પિષણ આપી શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવા સુધી લંબાય છે. અર્થાત્ વૈરાગ્યથી મનોવૃત્તિ કાબૂમાં આવે છે અને છેવટે આત્મસ્વરૂપમાં લય પામે છે. પ. આ જ્ઞાનાદિ ભાવનાના સંબંધમાં ધ્યાનશતકમાં કહ્યું વિના | દર્શનભાવના संकाइसल्लरहिओ पसमथेज्जाइगुणगणोवेओ । होइ असंमूढमणो दंसणसुद्धिए झाणंमि ॥ આત્માના અસ્તિત્વ, નિત્યસ્વાદિમાં, શંકાદિક શલ્ય રહિત, શમ, સવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યતાદિ તેમ જ સ્થિરતાદિ ગુણોના સમૂહયુક્ત એવો મનુષ્ય દર્શનશુદ્ધિ વડે કરી, ધ્યાનને વિષે બ્રાંતિ વિનાના મનવાળો થાય છે. ચારિત્રભાવના नवकम्माणायाणं पोरापविनिज्जरं सुभायाणं । चारित्तभावणाए झाणमपयत्तणय समेइ ।। For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] ધ્યાનદીપિકા ચારિત્રભાવના વડે કરી નવીન કતુ ગ્રહણ થતું નથી પૂના કર્મીની વિશેષ પ્રકારે નિર્જરા થાય છે તથા શાતા વૈદ્યનીવાળા શુભ પુણ્યનું ગ્રહણ થાય છે અને વિનાપ્રયત્ને ધ્યાનની પ્રાપ્તિ થાય છે. (સવ સાવદ્ય પાપવાળા મન, વચન કાયાદિ ચેગેાની નિવૃત્તિરૂપ ક્રિયાને ચારિત્ર કહે છે. તેને અભ્યાસ કરવા તે ચારિત્રભાવના છે. વૈરાગ્યભાવના सुविहयजगस्सहावो निःसंगो निम्भओ निरासो य । deerभावियमणो ज्ञाणंमि सुनिलो होइ || સારી રીતે જગતના (જન્મ, મરણ, સ`ચાગ, વિયેાગ, આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ) સ્વભાવને જાણનાર વિષયસ્નેહાદિ સંગ રહિત, આલેાક પરલેાકાદિ સાત ભયથી રહિત નિય અને આ લેાક કે પરલાકના સુખની આશંસા (ઈચ્છા) વિનાના આવા પ્રકારનું વર્તન કરનાર જીવ ચારિત્રભાવના વડે ભાવિત (વાસિત) મનવાળા કહેવાય છે. તે જીવ ધ્યાનને વિષે નિશ્ચલ હાય છે. ભાવનાના ઉપસંહાર भावनास्वासु संलीनं विधायाभ्यात्मिकं स्थिरं । कर्म पुद्गलजीवानां स्वरुपं च विचितयेत् ||१२|| नित्यमाभिर्यदा विश्वं भावयत्यखिलं मुनिः । विश्वौदासीन्यमापन्नश्चरत्यत्रैव मुक्तवत् ॥ १३ ॥ આ ભાવનાએને વિષે મનને લીન કરી (વાસિત કરી) For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૫ ] આત્મભાવમાં મન સ્થિર થાય તેમ કરવું. તે માટે કર્મ પુગલ અને જીવના સ્વરૂપનું ચિંતન કરવું (વિચાર કરે). મુનિ જ્યારે આ ભાવનાઓ વડે આખા વિશ્વને ભાવિત કરે છે, આખા વિશ્વનો વિચાર કરે છે, આખા વિશ્વના સંબંધમાં સત્ય વસ્તુનો મનમાં દઢ નિશ્ચય કરે છે ત્યારે આ વિશ્વ ઉપર તેને ઉદાસીનતા પ્રાપ્ત થાય છે અને તે સર્વ પદાર્થ ઉપરની ઉદાસીનતાના ગે (કેઈ પણ પદાર્થ ઉપર રાગ, દ્વેષ રહેતો નથી ત્યારે, અહીંયાં જ (આ જન્મમાં જ) મુક્ત થયેલા જની માફક વિચરે છે અર્થાત્ પછી તેને કોઈ પણ જાતને પ્રતિબંધ કે લેપાવાપણું થતું નથી. ૧૨. ૧૩. પ્રકરણ ૩ ભાવનાની જરૂરિયાત શા માટે છે? અનિત્યાદિ ભાવના જ્ઞાનાદિ ચાર ભાવનાનું સ્વરૂપ બતાવ્યા પછી અનિત્યાદિ બાર ભાવનાથી મનને વાસિત કરવા માટે અનિત્યાદિ ભાવનાનું સ્વરૂપ બતાવે છે. ખેડીને સાફ કરેલા ક્ષેત્રમાં બીજ વાવવાથી તે સારી રીતે ઉગી નીકળે છે અને તે માટે કરેલ પ્રયાસ (યત્ન) સફળ થાય છે અથવા ઘટાદિ કઈ વાસણ કે પદાર્થ પહેલાં હલકા ગંધવાળા જેવાં કે લસણ, મદિરાદિથી વાસિત (દુગર્ભધવાળા) કરેલ હોય તેમને પાછાં સુગં. ધિત કરવા માટે ખટાશવાળા કેઈ પણ પદાર્થથી વાસિત કરીને તેમની પૂર્વની દુર્ગધી કાઢી નાખવામાં આવે છે અને ત્યાર બાદ તેમાં કેઈ ઉત્તમ સુગંધવાળી અથવા અન્ય સારી ચીજ ભરવામાં આવે છે. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા એવી જ રીતે આ આપણું મનમાં આપણે પહેલાં નાના પ્રકારની કામધાદિ મલિન વાસના ભરી છે તેનાથી મને દુગધિત થઈ રહેલું છે. તેમાં સારે પદાર્થ (ધર્મધ્યાનાદિ, કાંઈ પણ ભરવામાં આવે તે ઊલટો તેને પૂર્વની દુર્ગંધથી બગાડી નાખવામાં આવે છે. અર્થાત્ તેની કાંઈ પણ અસર થતી નથી. આ મલિન વાસના ભરેલા હૃદયમાં ગમે તેટલા ધર્મના ઉત્તમ ત ભરે કે મહાન પુરુષોના અનુકરણ કરવા જેવાં ચરિત્રે સાંભળે તે પણ તેનું પરિણામ કોઈ પણ પિતાના ભલા માટે આવતું નથી ! આ માટે તે મલિન વાસનાને હઠાવવા યાને તે પૂર્વની દુર્ગધ કાઢી નાખવા માટે આ બતાવેલી જ્ઞાનાદિ ચાર ભાવના અને હવે પછી બતાવાતી અનિત્યાદિ બાર ભાવના તેના વિરોધી પદાર્થની ગરજ સારશે એટલું જ નહીં પણ પોતાની સુગંધિત વાસના પણ તેમાં દાખલ કરશે અને તેમાંથી દુર્ગધ સર્વથા કાઢી નાખશે. આટલું થયા પછી કામ, ક્રોધાદિ ઓછા થતાં ગુર્વાદિ તરફથી ઉત્તમ આત્મબોધ સાંભળતા કે તેમાં ધર્મધ્યાનાદિ ઉત્તમ પદાર્થો નાખવામાં આવતાં તેનું તત્કાળ જ પરિણામ ઉત્તમ આવશે. આ માટે આ ભાવનાઓની પૂર્ણ જરૂર છે. અનિત્યભાવના सर्वे भवसंबंधा विनश्वरा विभवदेहसुखमुख्याः । अमरनरेन्द्रैश्वर्य यौवनमपि जीवितमनित्यम् ॥१४॥ વૈભવસુખ અને શરીરનું સુખ, ઈત્યાદિ સર્વે સંસારના For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૭ ] સંબધ વિનશ્વર (નાશ પામનારા) છે. દેવ અને મનુષ્યન્દ્ર (ચક્રવતી રાજા)નું એશ્વર્ય, યૌવન અને જીવિતવ્ય પણ અનિત્ય છે. ૧૪. ભાવાર્થ: હે માનવ! તમો નિત્યાનિત્યનો વિચાર તે કરો! જે સુખની પાછળ તમે દોડે છે, અહોનિશ જેનો વિચાર કરો છે, જેને માટે નિરંતર પ્રયાસ કરે છે અને જેને ઘણી તનતોડ મહેનતે તમે મેળવો પણ છે તે સુખ કેટલા વખત માટે? બહોળું કુટુંબ હોય, વિનયવતી સુંદર સ્ત્રી હોય, આજ્ઞાંકિત પુત્ર હોય, વૈભવ ઘણે હોય, નિરંગી દેહ હાય ઇંદ્રનું કે ચક્રવતીનુ એશ્વર્ય હાય યુવાન અવસ્થા હોય અને લાંબું જીવિતવ્ય હોય આ સર્વ સામગ્રી મળી એટલે આ દુનિયાના સુખની અવધિ થઈ રહી. આ પ્રમાણે આ દુનિયાના વિભવમાં સુખમાં આનંદિત થઈ રહ્યો હોય, સુખના છેલ્લા તરંગમાં ઝુલતો હોય, પોતાના સુખને માટે ગ કરતા હોય, તેટલામાં કુટુંબ કેઈ અનિર્ધારિત આફતમાં સપડાઈ મરણ પામ્યું. સ્ત્રી અને પુત્રોએ આ દેહ મૂકી અન્ય સ્થળે નિવાસ કર્યો, વૈભવ નાશ પામ્ય, શરીર રેગથી ઘેરાયું, ઐશ્વર્ય ચાલ્યું ગયું, વૃદ્ધાવસ્થાએ આવીને ઘેરી લીધે, મરણ નજદીક આવીને ઊભું રહ્યું! આહા! આ અવસરે તે મનુષ્યની સ્થિતિ કેવી હશે? પૂર્વે અનુભવેલા સુખ કરતાં અત્યારે અનુભવાતું દુખ કેટલું અસહ્ય થઈ પડ્યું હશે? પણ શો ઉપાય! મહાનુભાવો! આ સર્વ ક્યાં ચાલ્યું ગયું? શા માટે ચાલ્યું ગયું ? તેની પાસે કેમ ટકી ન રહ્યું હવે પાછું For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮ ] ધ્યાનદીપિકા મળી શકે ખરું કે? અને પાછું કાયમ ટકી શકે કે કેમ? આને ઉત્તર તમને શું મળશે તે કહો તો ખરા ? ઉત્તર એ જ કે આ સર્વ ક્યાંય ગયું નથી, આ દુનિયા ઉપર જ છે. તે વસ્તુના સ્વભાવ પ્રમાણે તે રૂપાંતર પામી ગયું છે, ચાલ્યું જવાનું કારણ એ જ કે તે પુણ્યને લઈને આવી મળ્યું હતું અને તે પુણ્ય પૂરું થઈ જતાં અન્ય પુણ્યવાન જીવની પાસે ચાલ્યું ગયું. તેની પાસે નહીં ટકી રહેવાનું કારણ, એ જ કે તેણે પૂર્વનું પુણ્યનો અનુભવ લઈ લીધે અને જેને લીધે તે મળી આવ્યું હતું અને જેને પ્રતાપે વધારે વખત ટકી રહે અગર ફરી મળી આવે તેવું પુણ્ય તેવાં સારાં કામ તેણે આ જિંદ. ગીમાં ક્ય ન હતાંહજી પણ તે આ જિંદગીમાં સારા કામ કરે અને આ માનવદેહને સદુપયોગ કરે તો પાછો તેવી સ્થિતિ મેળવી શકે ખરો. છતાં તે ફરી મેળવેલી સ્થિતિ પાછી કાયમ ટકી શકે કે કેમ તે એક સવાલ છે. કારણ? કારણ એ જ કે વસ્તુઓને સ્વભાવ જ અનિત્ય છે. એક રૂપે તે રહી શકે જ નહીં, અનિત્ય કઈ દિવસ નિત્ય ન જ થાય. નિત્ય આત્મસ્વરૂપ છે, ગમે તેવી સારી કે વિષમ સ્થિતિમાં તે તમારી પાસે રહે છે. વસ્તુઓના અનેક પરાવર્તન થવા છતાં તે આત્મદ્રવ્ય કાયમનું કાયમ જ છે. માટે મહાનુભાવો! તેને જ શુદ્ધ કરવા પ્રયત્ન કરે. અજ્ઞાન હઠાવો, તેને (આત્માને) સારી રીતે ઓળખે તેને જ આશ્રય લો! બીજી આળપંપાળ મૂકી દે, ગમે તે વખતે પણ કાયમની શાંતિ તેનાથી જ મળશે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૯ ] આ પ્રમાણે નિત્યાનિત્યને વિવેક કરી મન ઉપર તેની મજબૂત અસર કરે છે જેથી પુગલના સંગવિયોગથી તેમાં હર્ષ કે આસક્તિ ન થતાં શેક ન કરતાં મન મધ્યસ્થ સ્થિતિ ધારણ કરવાનું શીખે ૧૪. अक्षार्थाः पुण्यरूपा ये पूर्वस्युस्ते क्षणेन च । अक्षाणामिष्टतां दत्त्वाऽनिष्टतां यान्त्यहो क्षणात् ॥१५॥ પહેલાં જે સુંદર રૂપવાળા ઇંદ્રિયેના વિશે હતા તે ક્ષણ વારમાં ઇદ્રિને ઈષ્ટપણું આપી પાછા અહે! ખેદની વાત છે કે એક ક્ષણવારમાં અનિષ્ટતાને પ્રાપ્ત થાય છે. ૧૫. અહો ! ખીલેલા પુપોના સુંદર બગીચાઓ પ્રાતઃકાળમાં મનુષ્યોને કે આલાદ આપે છે? વૃક્ષોની કે જેમાં કલરવ કરતા પંખીઓના મધુર સ્વર કાનને કે આનંદ આપે છે? પુષ્પોને સુંદર સુગંધી પરાગ નાસિકાને કે તૃપ્ત કરે છે! મલયાચળને સ્પશીને આવતે મંદ મંદ પવન રોમેરેામમાં કેવી શાંતિ ઉત્પન્ન કરે છે? વિવિધ પ્રકારના મિષ્ટ પકવાને તીખાતમતમતા શાકે, સ્વાદિષ્ટ ફળો અને સંસ્કારિત મધુર પાણી આદિના સ્વાદની લહેજતની તો વાત જ શી કરવી? આ સર્વ પદાર્થો આખા શરીરને આનંદમય કરી સુખના સાગરમાં ડુબાવે છે. અરે! તે કેટલી ઘડી સુધી? પુષ્પો કરમાઈ જાય છે, વૃક્ષો સુકાઈ જાય છે, પંખીઓ મરી જાય છે, સુગંધ તે દુર્ગધનું રૂપ ધારણ કરે છે, શીતળ પવન તાપને લઈ ગરમ લુનું રૂપ પકડે છે, વિવિધ પ્રકારના ભેજનપાણી વિષ્ટા અને For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] ધ્યાનદીપિકા મૂત્રનું રૂપ ધારણ કરે છે. થઈ રહ્યું ? આ આનંદની હદ આવી રહી છેડા વખત પહેલા તે તે પદાર્થો જાણે હસતાં રમતા, ગેલ કરતા હોય તેમ દેખાતા હતા અને ઇદ્રિને પિતા તરફ આકષી ઈચ્છાથી અધિક આનંદ આપતા હતા તે જ પદાર્થો થડા વખતમાં એવી અનિષ્ટ સ્થિતિમાં આવી પડ્યા કે મનુષ્ય તે તે પદાર્થની થયેલી વિષ્ટાને અડકીને હાથે ઘસી ઘસીને ઘેઈ નાખે છે નાક આગળ ડૂચે આપે છે, આંખને તો તે ગમતા ન હોવાથી પાંપણરૂપ દરવાજા જ તેને ફરી ન જેવા માટે બંધ કરે છે, કાને તે તેની સ્થિતિ કેવી થઈ પડી છે તેનું વર્ણન સાંભળવાને જ ના કહે છે ત્યારે જીભ તે તેને પ્રવેશ કરાવવા માટે હઠરૂપ દરવાજો ઉઘાડે જ શા માટે? અહાહા! કેવી પદાર્થોની અનિત્ય સ્થિતિ છે! ખરી રીતે આ પદાર્થોની સ્થિતિ જ આવી છે કે મનની માન્યતા તેવી છે તે બતાવે છે. अशुभार्थः शुभार्थः स्याच्छुभार्थोप्यशुभस्तथा । रागद्वेषविकल्पेन भावानामित्यनित्यता ॥ १६ ॥ અશુભ પદાર્થ શુભ પદાર્થ થાય છે તેમ જ શુભ પદાર્થ પણ અશુભ પદાર્થરૂપે થાય છે. રાગદ્વેષવાળા વિકલ્પો વડે કરીને આ પ્રમાણે પદાર્થોની અનિત્યતા છે. ૧૬. | ભાવાર્થ :–વસ્તુતઃ દુનિયાના કોઈપણ પદાર્થને નાશ થતું નથી, કઈને કઈ પણ રૂપાંતરે આ જગતમાં તે પદાથની હૈયાતી કાયમ જ છે. અશુભ પદાર્થ શુભ થાય છે For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૪૧ ] અને શુભ અશુભ થાય છે. આ બંને સ્થળે મનની રાગદ્વેષથી વિકલ્પવાળી માન્યતા જ અનિત્યતા માનવામાં કારણ ભૂત છે. ઈષ્ટ પદાર્થના સંયોગથી અનિષ્ટ પદાર્થના વિગથી સુખ થતાં માણસો ખુશી થાય છે ત્યારે ઈષ્ટ પદાર્થના વિગથી કે અનિષ્ટના સંયોગથી ખેદ કે દ્વેષ થતાં માણસ પિતાને દુખ માને છે. બીજી રીતે વિચાર કરીએ તે પદાર્થ એકના એક જ હોય છે. એક વખત પોતાની માન્યતાને લઈ તે ઈષ્ટ હોય છે, ત્યારે તેને તે જ પદાર્થ બીજી વખતની જુદી માન્યતાને લીધે અનિષ્ટ લાગે છે, અથવા એક પદાર્થ કોઈ હેતુને લઈ પોતાને ઈષ્ટ હોય છે તે જ જુદા હેતુ અગર જુદી માન્યતાને લીધે બીજાને અનિષ્ટ લાગે છે અને જે પદાર્થ કેઈ હેતુથી પિતાને અનિષ્ટ લાગે છે તે અન્યને અન્ય કારણને લીધે ઈષ્ટ લાગે છે. આમ પદાર્થ એક જ હોવા છતાં મનની જુદી જુદી માન્યતાને લીધે ઈષ્ટ અને અનિષ્ટ લાગે છે. ગૃહસ્થ ધર્મમાં સ્ત્રીપુત્ર ઈષ્ટ જણાતા હતા તે જ સ્ત્રીપુત્રાદિ તેને ત્યાગમાર્ગમાં અનિષ્ટ લાગે છે અથવા પોતાના કહ્યા મુજબ નીતિના માર્ગે ચાલનાર સ્ત્રી પુત્રાદિ ઈષ્ટ હોય છે તે જ આજ્ઞા માન્ય ન કરતાં અનીતિના માર્ગે ચાલતાં હેવાથી અનિષ્ટ લાગે છે. અથવા સારી રીતે કમાઈ કરનાર પુત્ર ઈષ્ટ લાગે છે, કમાઈ ન કરનાર અનિષ્ટ લાગે છે. કામ કરનાર નકર ઈષ્ટ લાગે છે, કામ ન કરનાર અનિષ્ટ લાગે છે. મદદગાર માતાપિતાઓ ઈષ્ટ લાગે છે, માથે પડનાર અનિષ્ટ લાગે છે. યુવાવસ્થામાં સ્ત્રી ઈષ્ટ લાગે છે, પણ વૃદ્ધાવસ્થામાં તે For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨ ] ધ્યાનદીપિકા અનિષ્ટ લાગે છે. સુંદર ખારાક ઇષ્ટ લાગે છે, તેની જ બનેલ વિષ્ટા મનુષ્ય જાતિને અનિષ્ટ લાગે છે, ત્યારે તેની તે જ વિષ્ટા જાનવરને અને કીડાઓને ઈષ્ટ લાગે છે. આ પ્રમાણે ઈષ્ટ અનિષ્ટ પદાર્થ દેખાવમાં અનેક પ્રકારે જીવાની પ્રકૃતિ રાગદ્વેષથી ભિન્ન ભિન્ન થયેલી હાય છે તે જ કારણ છે. પદાર્થાંમાં શુભતા કે અશુભતા છે તે મનની માન્યતાને લીધે જ છે એમ આ ઉપરથી નિશ્ચય થઈ શકે છે. મન એમ માને છે કે આ વિષચામાં સુખ છે ત્યારે તે તરફ અહાનિશ તે પ્રવૃત્તિ કર્યા કરે છે, ગમે તેવી રીતે તેને શિખામણા આપેા, કે મહાત્માએ એધ આપે તેા પણ તે ટેવ મન છેાડતું નથી પણ મનને જ્યારે એમ જ ખાતરી થાય છે કે મારી માન્યતામાં હું ઠગાઉં છું, આનુ પરિણામ જરૂર ખરાબ આવશે અને મને અનેક સકટો. વેડવાં પડશે એ નિય જ્યારે મનને મજબૂત થાય છે ત્યારે તે વિષયે તરફ તે જરા સરખી નજર પણ કરતું નથી અને જેમાં તે પેાતાનુ હિત પહેલા સમજતુ' હતું તેને સર્વથા અહિતકારી સમજે છે. આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે મનની માન્યતામાં શુભાશુભ અને ઇષ્ટાનિષ્ટ છે, પણ વાસ્તવિક રીતે તેવુ કાંઇ નથી આ કલ્પના જ ભુલાવા ખવડાવનારી છે. આત્મા પાતે આ શુભાશુભની પર છે. આ સ કહેવામાં ગ્રંથકારના આશય એ છે કે પદાર્થને નિત્ય માનેા કે અપેક્ષાએ અનિત્ય માના તે તા જેમ છે તેમ જ રહેવાના છે; તેમાં ફેરફાર કરવાનું તમારા કે મારામાં જોર કે ખળ નથી. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ધયાનદીપિકા [ ૪૩ ] આપણે એટલી સાવચેતી રાખવાની છે કે ઈષ્ટ અનિષ્ટ પદાર્થને દેખી કે અનુભવીને તેમાં રાગદ્વેષની પરિણતિ ન થાય એ બળ વાપરવાનું છે અથવા એટલો પુરુષાર્થ કરવાને તમારા હાથમાં છે. પદાર્થની અનિત્યતા બતાવવાનું કારણ પણ આ જ છે કે તે પદાર્થો તરફ આસક્તિ રાખી ઈચ્છાનિષ્ટથી તમો લેપાઓ છો રાગ દ્વેષ કરો છો તે કરતાં અટકે. પદાર્થની અનિત્યતા બતાવવી તે તેનું બાહ્ય સ્વરૂપ છે અને રાગદ્વેષ ન કરવાનું જે કહેવું છે તે આંતર સ્વરૂપ છે અથવા પદાર્થની અનિત્યતા કહેવી તે સામાન્ય વાત છે, ગષ ત્યાગ કરવા સૂચના કરવી તે વિશેષ ઉપદેશ છે. ૧૬. અશરણ (બીજી ભાવના) न त्राणं न हि शरणं सुरनरहरिखेचरकिन्नरादीनाम् । यमपाशपाशितानां परलोक गच्छतां नियतम् ॥१७॥ યમના પાસલામાં સપડાઈને પરલેકમાં જતાં દેવ, મનુષ્ય, ઇદ્રવિદ્યાધર અને કિન્નર આદિને નિશે કેઈ ત્રાણ કે શરણ કરનાર નથી. ૧૭. ભાવાર્થ :–આ બીજી ભાવનામાં મનને અશરણુતાના પુટ આપવામાં આવશે. મનને એવી ખાતરી થવી જોઈએ કે હું કેઈનું શરણ કરી શકું તેમ નથી અને મારું કઈ પણ રક્ષણ કરી શકે તેમ નથી. આ નિશ્ચય થવાથી જે પોતે ધન, માલ, ગામ, નગર, નોકર, ચાકર, સ્ત્રી, પુત્રાદિ ઉપર માલિકી ધરાવવાને અહંકાર કરતો હતો અથવા પોતાને ધન, ધાન્યાદિકના આશ્રય આપનારને માલિક (રક્ષણ કરનાર) For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪ ] ધ્યાનદીપિકા માનતા હતા તે અહ‘ભાવની ભાવનાની નિવૃત્તિ થશે. હુ કાઈના માલિક છું કે મારા કોઈ માલિક છે હું કાઇનુ રક્ષણ કરી શકું તેમ છું કે મારું કોઈ રક્ષણ કરી શકશે, આ જૂઠી ભાવનાની નિવૃત્તિ થતાં સત્ય શું છે? રક્ષણ કાણુ કરી શકે છે ? મારે શું કરવુ ? વિગેરે વિચારની શ્રેણિ સ્ફુરવા માંડશે અને તેમાંથી પેાતાનું કર્તવ્ય તેને સમજાશે તેથી જે આ જગતના પ્રપંચનુ' મુખ્ય કારણ છે તે અહંકાર નાશ પામશે. આ દુનિયામાં દેવ એ એક મહા સમજાતિ ગણાય છે. કિન્નર પણ એક નિત્ય આનંદિત દેવજાતિ વિશેષ જ છે તેઓનાં આયુષ્પા મનુષ્ય જાતિ કરતાં વધારે લાંબા હાય છે. લેાકેામાં કહેવત છે કે (દેવાણુંમ છાણુ.) એટલે દેવા મનમાં ધારે તે કામ તત્કાળ સિદ્ધ કરે છે. શાસ્ત્રા તે એટલે સુધી જણાવે છે કે એક સમ દેવનું ખળ એવું છે આંખ મી’ચીને ઉઘાડીએ તેટલા ખારીક વખતમાં આ લાખ ચાજનના જ બુદ્વીપને ફરતા એકવીશ વાર આંટા ફરીને પાછા આવે છે, અથવા આ પૃથ્વીને ઉપાડીને દૂર ફેંકી દેવા ધારે તા તે પ્રમાણે કરી શકે છે. આટલું ખળ, લાંબું જીવન છતાં તે પાતે પેાતાનુ` રક્ષણ કરી શકતા નથી. મચ્છુના પાશમાં તે સપડાય છે અને છેવટે ઈચ્છાએ કે અનિચ્છાએ પણ પરલેાકમાં પ્રવાસ કરે છે. જયારે તેઓ પેાતાનું રક્ષણ કરી શકતા નથી, તેા પછી જેના તેએ અધિપતિ છે એમ તેઓ માને છે તેવું તેઓ કેવી રીતે રક્ષણ કરી શકશે? આ જ પ્રમાણે મનુષ્યેંદ્ર જે ચક્રવતી કે સામાન્ય રાજાએ અને વિવિધ પ્રકારની વિદ્યાની શક્તિઓને ધારણ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૪૫ ] = = કરનારાને કા તરીકે ચિ આ મના કરનારવિદ્યાધરો તેઓ પણ મરણના પાશમાં સપડાઈ અનાથ અશરણ થઈ પરલોકમાં ગમન કરે છે, તેમને કેઈનું શરણ નથી. કરોડે મનુષ્યો પર હુકમ ચલાવનારાઓ લા ગામો ઉપર અમલ કરનારાઓ હજારો શત્રુઓના જાન લેનારાઓ અને દુનિયામાં અક્રેત યોદ્ધા તરીકે પ્રસિદ્ધિ પામેલા મહાન ચક્રવતી જેવા લાખો રાજામહારાજાઓ આ યમરાજાની રણભૂમિમાં એવી લાંબી શય્યા પર પોઢ્યા છે કે તેમના નામનિશાનનો પણ પત્તો નથી. જેઓ મેટાં સિહાસને શોભવતા હતા તેવા અનેક વીરે રાણીજાયાઓએ પણ છેવટે સ્મશાનભૂમિને જ શોભાવી છે. અર્થાત્ સ્મશાનભૂમિને જ આશ્રય લીધો છે. શરણાગત વત્સલના બિરુદ ધરાવનારા વીર પુરુષો ક્યાં ગયા? કાળના ઝપાટામાંથી કોણ બચ્યું છે? “હું તમારું રક્ષણ કરીશ” આવા વચને આપનારા વીરને ક્યાં છુપાઈ ગયા? ઓ પામર મનુષ્ય કીડાઓ તમે શું કરી શકે તેમ છો? તમારા પોતાના બચાવને પણ ઉપાય કરી શકતા નથી તે તમે શાનો ગર્વ ધરાવો છો ? આ ધન, ધરા, દારા વિગેરેએ કેઈનો બચાવ કર્યો છે ખરો કે? શા માટે તેમાં મમત્વ ઘર છો? કેના આશયથી નિશ્ચિત થઈને એશઆરામ કરો છો? ચેતે ! અને તમારા બચાવના ઉપાય શોધ !! જ્યાં આશા બાંધી છે ત્યાંથી તો અવશ્ય નિરાશા જ મળશે. મનુષ્યોથી વધારે શક્તિ ધરાવનારા ગગનગામી વિદ્યાધરો! તમારી પણ આ જ સ્થિતિ છે. તમારી ગગનગામી શક્તિરૂપ પરાવર્તન For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬ ] ધ્યાનદીપિકા કરનારી વિદ્યા અપ્રતિહત શક્તિવાળા શસ્ત્રો ભૂત-ભવિષ્યના સમાચાર આપનારી રોહિણી પ્રમુખ વિદ્યાદેવીએ અનેક કળા નિપુણ વિદ્યાધરીઓ અને ફરવાના આકાશગામી વિમાને તેમાંથી કોઈપણ બચાવે તેમ છે? હે અનાથ અને અશરણું જી! જડ માયાથી બચવા માટે તેમાંથી આસક્તિ દૂર કરવા માટે તમારા શુદ્ધ આત્મદેવને શરણે જાઓ. ૧૭. ઈદ્રિના વિષયને ઉપભોગ એ તમારો બચાવ નથી. इंद्रियभरानुभूतैरद्भुत नवरसकरैश्च निजविषयैः । श्रुतदृष्टलब्धमुक्तैर्यदि मरणं किं ततस्तै ः ॥१८॥ ઇદ્રિયના સમૂહ વડે અનુભવાતા અદ્દભુત નવરસને ઉન્ન કરનાર સાંભળેલા, દેખેલા, મેળવેલા અને ભગવેલા પોતાના (મેળવેલા) વિષયે વડે કરીને જે મરણ થાય તે પછી તે માનવો! તે વિષનું પ્રયોજન શું છે? તે વિષમાં અધિક્તા શાની ? અર્થાત્ તેમાં શો સ્વાર્થ સંધાય છે અગર ફાયદો લાગે છે? ૧૮. ભાવાર્થ –જેનું શરણ તેનાથી જ ભય ઉત્પન્ન થત હોય તે તેનું શરણ શા કામનું ? જે સોનું કાન તેડતું હોય તો પછી તેને કાને વળગાડવાનું પ્રયોજન શું? તેમ જ ઈદ્રિના સુંદર વિષયે કે જેને મેળવવા માટે મનુષ્ય અહોનિશ પ્રયત્ન કરી રહ્યા છે ભવિષ્યમાં પિતાને ઉપગી થશે તેમ ધારી સંચય કરી રહ્યા છે અને વર્તમાન કાળમાં ઈચ્છાનુસાર તેને ઉપયોગ લઈ રહ્યા છે તે વિષયથી મરણ થતું હોય તે પછી તે ગમે તેવા દેખાવથી લલચાવનાર For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૪૭ ] હોય તે પણ તેમનું શું પ્રયોજન છે? કંઈ નહીં. આશય એ છે કે વિષયો શરણભૂત નથી પણ તેમાં કરાતી આસક્તિ મરણ દેવાવાળી છે. વિષય માટે મોટી મોટી લડાઈઓમાં ઊતરી હજારે મનુષ્યના જાન લીધા છતાં પરિણામ એ આવ્યું કે તે વિષયને અહીં મૂકી દઈ હાથ ઘસતા હાયવય કરતા અને નિસાસા મૂકતા તેઓ એકલા જ ઘોર ગતિમાં રૌરવ દુઃખનો અનુભવ કરવા લાગ્યા અને જેને માટે સંગ્રામ કરવાની જરૂર પડી હતી તે પૃથ્વી કે પત્નીને તે બીજા ઉપભોગ કરવા લાગ્યા. આ પ્રમાણે સર્વે વિષચેની સ્થિતિ છે એટલે વિષ ઉપરનું મમત્વ એ આપણું રક્ષક નથી પણ ભક્ષક છે, તેનાથી આપણે બચાવ નથી પણ નાશ છે માટે આપણે ખરા બચાવ કરનારની શોધ કરી આશ્રય લેવાની જરૂર છે અને તે જ તમારો બચાવ કરનાર તમારો મહાન શક્તિવાન આત્મા જ છે તેને ઓળખ તેમાં જ તમારું કલ્યાણ રહેલું છે અને તે જ કર્તવ્ય છે. ૧૮. नीयमानः कृतान्तेन जीवोत्राणोऽमरैरपि। प्रतिकारशतेनापि त्रायते नेति चिंतयेत् ॥१९॥ - યમ વડે લઈ જવાતા અશરણ જીવનું સેંકડો ઉપાય વડે દેવે પણ રક્ષણ કરી શકતા નથી એમ વિચારવું ૧૮ ભાવાર્થ :–દે પણ મરણને શરણ થાય છે છતાં તેની આગળ કાંઈ ઉપાયો હોય અને મરણને શરણ થતા અને અગર તો પિતાને જ કેઈપણ ઉપાયથી બચાવ કરે તે સારી વાત છે. એમ સાંભળવામાં આવે છે કે દેવેની For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] ધ્યાનદીપિકા પાસે અમૃત છે. દેવે પોતે પણ અમર કહેવાય છે, એટલે તેમની આગળ મરણથી બચવાને ઉપાય હોવો જોઈએ. આને ઉત્તર કહે છે કે દેવોની પાસે અમૃત છે તે ભલે હે પણ તે અમૃત આ મરણથી બચવા માટે ઉપયોગી થતું નથી. મરણથી બચવા માટે તે અમૃત પણ નિષ્ફળ નીવડયું છે. દેવ અમર કહેવાય છે તે પણ નામના જ અમર છે. બાકી તેમને પણ મરવું તે પડે છે. જે મરણથી તે તમારે બચાવ કરી શકતા હોય તે પહેલા પોતાને બચાવ તેઓ કેમ ન કરે? અથવા દેએ મરણથી બચવા માટે સેંકડો ઉપાય કર્યા છે પણ ન તે પિતે બચ્યા છે કે નહિ તે બીજાને બચાવી શક્યા છે. મહાત્માજી આનંદઘનજી કહે છે કે ઇ, ચંદ્ર, નાગેન્દ્ર, મુનીંદ્ર, ચલે કેણ રાજા પતિ શાહ રાઉ ?મહાન ઇદ્રો, ચંદ્રાધિપતિ દે ભુવનપતિના નાગકુમારાદિ ઇદ્રો સમર્થ તીર્થકરે–તેઓ આ દુનિયા ઉપર સર્વે ધારણ કરેલા દેહમાંથી ઊઠીને દેહને મૂકીને ચાલ્યા ગયા. કેણ રાજા? કેણ માલિક? કોણ શેઠ? અને કોણ રાંક? સર્વેની એક જ ગતિ છે. મહાનુભા! આ અશરણના સંબંધી વિચાર કરી કેઈને માલિક બનવાને કે કોઈને શરણે રાખી અમર કરવાના વિચારને કે તેવા અહંકારને ત્યાગ કરો અને પરમાત્મપરાયણ થઈ શુદ્ધ આત્મદેવનું શરણ લે કે શુદ્ધ આત્મસ્થિતિમાં મરણને ભય નથી. આથી પિતાને બચાવી શકાય છે અને અન્યને બચાવી લેવા માટે પણ આ જ રસ્તે કામે લેવાય છે. ૧૯૯ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૪૯ ] સંસાર ભાવના ત્રીજી ભાવના संसारदुःखजलधौ चतुर्गतावत्र जन्मजरावर्ते । मरणार्तिवाडवाग्नौ भ्रमन्ति मस्त्या इवांङ्गभृतः ॥२०॥ ચાર ગતિને વિષે જન્મ, જરારૂપ આવર્તવાળા, મરણની પીડારૂપ વડવાગ્નિથી બળતા આ સંસારરૂપ દુખસમુદ્રમાં માછલાંઓની માફક જ ભમ્યા કરે છે. ૨૦ ભાવાથ:–સંસારમાં કોઈ શરણ રાખનાર નથી એમ બતાવ્યા બાદ આ સંસાર સ્વરૂપને નિશ્ચય કરો એટલે મન ઉપર તેને પુટ આપે યા મનને તેની ભાવના આપવી કે જેથી તેમાં મોહ ન પામતા પોતાના સત્ય આત્મા તરફ પ્રવૃત્તિ થાય. સંસારને એક દુઃખમય સમુદ્રની ઉપમા આપે છે. સંસાર દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી રૂપી ચાર ગતિથી ભરેલો છે અથવા ચાર ગતિ તે સંસાર છે સમુદ્ર પણ ચારે દિશામાં પાણીથી ભરેલો છે. સમુદ્રમાં જોરથી પડતી (આવતી) નદીઓના પાણીથી કે સમુદ્રમાં રહેલા પહાડો સાથે પાણીના અફળાવાથી ભયંકર આવાઁ (ભમરીઓ-વમળો) પડે છે. ભયંકર એટલા માટે કે તેમાં સપડાયેલું કઈ પણ વહાણ કે જીવ ઘણે ભાગે તેમાંથી બચવા પામતું નથી પણ અફળાઈ અથડાઈને તેમાં જ નાશ પામે છે. આ બાજુ સંસારમાં દુઃખરૂપ જન્મ અને વૃદ્ધાવસ્થા એ જ આવત (વમળો) છે. જન્મનું દુઃખ સામાન્ય નથી. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦ ] ધ્યાનદીપિકા જન્મતી વખતે ઘણું વેદના થાય છે. તે વખતે વિશેષ પ્રગટ જ્ઞાન ન હોવાથી તે અનુભવાય છે. વૃદ્ધાવસ્થાની સ્થિતિ મનુષ્યોથી અજાણ નથી ગાત્ર શિથિલ થાય છે ઈદ્રિય નરમ પડે છે એટલે આંખે પૂરું દેખાતું નથી પગે ચલાતું નથી, કાને સંભળાતું મંદ થાય છે. શરીર ધ્રુજે છે દાંત પડી જાય છે, મોંમાંથી લાળ ચાલુ પડતી રહે છે. વિગેરે શરીરની વિષમ સ્થિતિરૂપી વમળ દુઃખરૂપ છે. સમુદ્રમાં વડવાનળ બળી રહ્યો છે. તે પાણીને શેલી. નાખે છે, તેમ મરણ આયુષ્યરૂપ પાણીને સુકાવી નાખે છે, આવા સમુદ્રમાં માછલાંઓ-મેટા-મચ્છ ભમ્યા કરે છે. પાણીના વમળ અને વડવાનળના અસહ્ય તાપથી દુઃખથી ઘણું હેરાન થાય છે અને વારંવાર જન્મમરણ કરે છે તેમ જ આ સંસારમાં જન્મ, જરા, મરણના સપાટાથી વારંવાર અસહ્ય દુઃખને અનુભવ કરતા જે અનેક ગતિઓમાં પ.િ ભ્રમણ કરે છે. આત્મસ્વરૂપ રૂ૫ ઘરમાં પ્રવેશ કર્યા સિવાય શાંતિ થવાની જ નથી. ૨૦, उत्पद्यन्ते विपद्यन्ते त्रसेषु स्थावरेषु च स्वकर्मप्रेरिता जीवाः संसारस्येतिभावनाः ॥२१॥ પિતાના કર્મથી પ્રેરાયેલા છે, રસ અને સ્થાવરોમાં ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. એ સંસારભાવના છે. ૨૧. ભાવાર્થ:–સારા કે નઠારા જેવા કર્મ કર્યા હોય તેના પ્રમાણમાં તે જ કર્મ પ્રેરણા વડે જી હાલચાલે તેવી For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૫૧ ] અને સ્થિર રહે તેવી ત્રસસ્થાવરની જાતિઓમાં વારંવાર ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. આસક્તિવાળા રાગદ્વેષની લાગણીઓવાળા કર્મોની જ પ્રેરણાથી ઉત્પન્ન થવાપણું અને મરવાપણું હોય તે તે કર્મો જ બંધ કરવા જોઈએ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ જ ન થાય. આ વાત બરાબર છે પણ આ જીવે પોતાની અજ્ઞાનાવસ્થામાં કર્મના સંચાએ ગોઠવી મૂકેલા છે, ચાવી એવી મજબૂત ચડાવી મૂકેલી છે કે ઈચ્છા હોય કે ન હોય પણ કર્મ કર્યા સિવાય તેને ચાલતું જ નથી પછી તે મનથી, વચનથી કે શરીરથી પિતે કરતા હોય કે અન્ય પાસે કરાવતા હોય અગર કેઈ કરતું હોય તો તેને સારું જાણતા હોય તેની અનુમોદના કરતા હોય પણ તે સંચાઓ ચાલ્યા જ કરવાના. તથાપિ જે અભિમાનથી, અહંકારથી કે મમત્વની લાગણીથી કમ કરાય છે તે કરતાં અટકવું જોઈએ. આપણા હાથમાં આત્મભાવને સમજ્યા પછી આટલું જ હથિયાર રહે છે કે આસક્તિ વિના તેના ફળની ઈચ્છા વિના યોગ્ય કાર્ય કરતા જ રહેવું અને જે ઉદય આવે તેને રાગ છેષ કે હર્ષશેકના પરિણામ કર્યા સિવાય સમભાવે ભોગવતા રહેવું. અહંભાવ જ કર્મબંધનું મુખ્ય અને અટલ કારણ છે આ સંબંધમાં આચારાંગસૂત્રમાં કહ્યું છે કે – ___ अकरिस्सं चहं काराविसं चहं करओ यावि समणुन्ने भविस्सामि. एयावंति सव्वावंति लोगसि कम्मसमारंभा परिजाणियव्वा भवंति । For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ [[ પર ] ધ્યાનદીપિકા હું કરીશ, હું કરાવીશ, હું બીજા કરનારને સારું માન અનુમોદન આપીશ એટલા જ માત્ર આખા લેકમાં કમી બાંધવાના કારણરૂપ ક્રિયાઓના ભેદ જાણવાના છે. સર્વથા આ કર્મ આવવાના રસ્તાઓ બંધ થઈ શકે તેમ છે કે નહીં? જવાબમાં તે આટલું જ કહેવું બસ છે. કે તે બંધ થઈ શકે તેમ છે પણ અનાદિ અભ્યાસને લીધે કામ વિકટ જેવું લાગે છે. શરૂઆત આવી રીતે સરલ થઈ શકે કે પ્રથમ અશુભ (ખરાબ) કર્મો પ્રબળ પ્રયત્ન કરી ઓછા કરવા અને તેનું સ્થાન સારા કર્મોને આપવું એટલે સારા કર્મોનો વધારો થતાં અશુભ ઓછા થશે. પછી આત્મજ્ઞાનને મુખ્ય કરી શુભ કર્મોને પણ રાજીખુશીથી રજા આપવી અને આત્મસ્વરૂપમાં સ્થિરતા કરતા રહેવું. છેવટે બન્ને જાતનાં કર્મો બંધ પડતા જન્મમરણે થતાં અટકશે અને આત્મસ્વરૂપમાં સ્થિર થવાશે. - આ સિવાય નાના પ્રકારની જીની જાતિમાં જન્મમરણ ચાલુ જ રહેશે. આ સંસારવિચારની ભાવનાની મન ઉપર મજબૂત અસર બેસાડવી. સંસારમાં જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ, સાગ, વિયેગથી જે કેવા આકુળવ્યાકુળ થઈ રહ્યા છે ! ક્ષણે ક્ષણે આયુષ્ય પૂર્ણ થતાં જીવ મરણ કરી રહ્યા છે ! દેવેંદ્રોથી લઈ એક કીડા પર્યત જન્મમરણને કે વિષમ ઘંઘાટ મચી રહ્યો છે! એક આત્મજ્ઞાની સિવાય જન્મમરણને લઈ કોઈ પણ જીના હદય શાંતિવાળા નથી. આ પ્રમાણે રાજા, રાંક, ગરીબ, ધનાઢય, રોગી, નરેગી, સુખી, દુઃખી, બુદ્ધિમાન, મૂર્ખ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૫૩ ] ઈત્યાદિ હર્ષશોકની વિષમતાવાળા સંસારનું સ્વરૂ૫ વારંવાર દષ્ટિ આગળ લાવવાથી તેમાંથી વૈરાગ્યવૃત્તિ સ્ફરવા સાથે તેના પ્રતિકાર તરીકે તેમાંથી બચવાના ઉપાય તરફ મનુષ્યનું વલણ થાય (જાગૃતિ આવે) તે સંસારભાવનાનું ફળ છે. ૨૧ એકત્વ ચેથી ભાવના शुभाशुभानां जीवोऽयं कृतानां कर्मणां फलं । सोऽत्रैव स्वयमेवैकः परत्रापि भुनक्ति च ॥२२॥ कलत्रपुत्रादिकृते दुरात्मा करोति दुःकर्म स एव एक । मुंक्त फलं श्वभ्रगतः स्वयं च नायाति सोढुं स्वजनास्तदन्ते ।।२३।। આ જીવ કરેલા શુભ કે અશુભ કર્મોના ફળ તે પોતે જ આ જન્મમાં અને અન્ય જન્મમાં પણ એકલો જ ભોગવે છે. ૨૨. આ દુરાત્મા જીવ, સ્ત્રી અને પુત્રાદિ માટે દુષ્કર્મ કરે છે. તે એકલો જ તેના ફળ નરકમાં જઈ પોતે ભોગવે છે. તેના સંબંધીઓ તે ફળ ભોગવવા માટે તેની પાછળ (સાથે) આવતા નથી. ૨૩. ભાવાર્થ:– મારા સંબંધીઓ ઘણા છે, મારું કુટુંબ મહેળું છે, હું ઘણાનો સંબંધી છું, હું ઘણને પાલક છું, ઘાણા નું પોષણ કરું છું. વિગેરે અહંકારવાળી ભાવનાને તેડવા માટે તેની પ્રતિપક્ષી ભાવના “હું એકલો છું, અને મારું કેઈ નથી.” એ ભાવનાની અસર મન ઉપર કરવા માટે આ ચેાથી ભાવના છે. સારા કર્મો કર્યા હોય કે બૂરા For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪ ] ધ્યાનદીપિકા કર્મ કર્યા હોય પોતાને માટે કે અન્ય સ્ત્રી, પુત્રાદિ કુટુંબને માટે કર્યા હોય તેના સારાં કે માઠાં ફળે અહીં છે ભગવે છે. અહીં ભગવાતાં બાકી રહેલાં હોય તે અન્ય જન્મમાં જઈને પણ ભેગવે છે. આ ફળ ભોગવવાનું તેના એકલાને જ માટે નિર્માણ થાય છે કારણ કે તે કર્મ કરવામાં તેની અભિમાનવાળી સ્વાર્થભરેલી પ્રવૃત્તિ હોય છે અને તેમાં પણ મહાન કિલષ્ટ પરિણામે જ દુષ્કર્મ કરવામાં આવ્યાં હોય પછી ભલેને તે પિતાને માટે ન કર્યા હોય છતાં તેનું કિલષ્ટ, ભયંકર, દુઃસહ. દુઃખ ભોગવવા માટે તેને નરકમાં જવું પડે છે કારણ કે આ દુનિયા ઉપર તેના કરેલ દુષ્કર્મને બદલે મળે તેવું વિશેષ દુઃખ નથી. એટલે તે સ્થળે જવું જોઈએ. ત્યાં તે કર્મ ફળ ભેળવવામાં મદદગાર તેમાં ભાગ પડાવનાર અહીંથી એટલે તે કર્મ જેને માટે કર્યું હતું તેના ફળ તરીકે ઈદ્રિએના વિષયો ઉપભોગ જેણે કર્યો હતો તેમાંથી ત્યાં કઈ પણ જતું નથી. મતલબ કે તે એકલાને જ ભોગવવું પડે છે. અહીં આ શંકા ઉત્પન્ન થાય એવી છે કે એક ઘરને માલિક ધન કમાઈ લાવે છે અને તેમાંથી ઘણા મનુષ્ય તેને ઉપભાગ લે છે તે ઘણા જીનું પોષણ કરે છે તે આ ફળમાં જેમ ભાગીદાર બીજાઓ થાય છે તેમ પાપના ફળમાં પણ ભાગીદાર કેમ ન થાય? અને જેમ અહીં તે મદદગાર થાય છે તેમ પરભવમાં આ મદદગાર કેમ ન થાય? એનો ઉત્તર એ છે કે ઘરને માલિક કે જે કુટુંબનું પિષણ કરે છે, તેમાં તેને મેહ છે, મારાપણાનું અભિમાન For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ધાનદીપિકા [ પ પ ] છે અને સાથે તેને સ્વાર્થ પણ રહે છે. આ કારણથી તે તેઓનું પોષણ કરે છે. આ મેહ કે અભિમાન ન હોય તે તેનું પરિણામ શું આવે છે તે સ્વાનુભવથી કે દુનિયામાં બનતા દાખલાથી પ્રત્યક્ષ વિચારવા જેવું છે. એક સ્ત્રી ઉપરથી ગમે તે કારણે મોહ ઓછો થતાં બીજી સ્ત્રી પરણે છે. તેમાં વિશેષ મોહ લાગતાં પહેલી સ્ત્રી ઉપરથી મોહ છૂટી જાય છે. તે વેળાએ તેના તરફ કેવું વર્તન કરાય છે તેના પોષણને માટે શું થાય છે? પિષણ આપવાની તે વાત શી પણ તે સ્ત્રી નજરે દીઠી પણ ગમતી નથી. કદાચ લેકલાજથી અનિચ્છાએ પોષણ આપવું પડે છે કે રાજાના ભયથી આપવું પડે છે તે પણ ઘણું થોડું જ. આ ઉપરથી નિશ્ચય થાય છે કે મેહથી જ પહેલાં પિષણ કરાતું હતું. પિતાના કુટુંબના મનુષ્ય દુઃખી થતાં હોય અને તે દેખી અન્ય કોઈ જરા મેણુટેણાં મારે કે તમે શું મોટું લઈને બેલો છે? તમારા કુટુંબીએ તે આમ દુઃખી થાય છે. ત્યારે અભિમાનવૃત્તિથી વિચાર કરે છે કે મારા કુટુંબીઓ (મારા બેઠા મારી હયાતીમાં) દુઃખી થાય અને હું જોઈ રહું તે ઠીક નહીં લેકમાં પણ છેટું દેખાય છે, ઈત્યાદિ અભિમાન કે લેકક્લાજના વિચારથી તેના પાલન માટે પ્રયત્ન કરે છે. સ્વાર્થને લીધે પણ પિષણ કરાય છે સ્વાર્થ પૂરે થતાં દશ વર્ષ દૂધ આપ્યું હોય કે પંદર વર્ષ ખેડ કરી કે ગાડી ખેંચી હોય તેવા વૃદ્ધ (ઘરડા થયેલા) ગાય, ભેંસ, બળદ કે ઘડાને પાંજરાપોળમાં મૂકવા દેડક્યા જાય છે. આનું કારણ સ્વાર્થ નહીં તો બીજુ શું ? For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ [ 48 ] ધ્યાનદીપિકા વૃદ્ધ માતાપિતાના બેચાર ભાઈઓ વચ્ચે ખાવાનું પીવાના વારા કરવામાં આવે છે ત્યારે કેમ પેાતાની સ્ત્રીને વારા કરવામાં નથી આવતા? આનું કારણ કે માતાપિતામાં હવે સ્વાર્થ રહ્યો નથી સ્ત્રીમાં હજુ સ્વાથ છે, મેાહ છે એટલે તેને રજા દેવામાં આવતી નથી ઈત્યાદિ કારણેાથી વિચા કરતાં જણાઈ આવશે કે જ્યાં માહાધીનતા છે જયાં અભિમાન છે અને જ્યાં સ્વાર્થ રહેલા છે ત્યાં અન્યને માટે પાષણાિ કરવામાં કરાતી પ્રવૃત્તિ પાતા માટે જ હોવાથી તેનું પાપ પેાતાને લાગે છે, વળી તેના આશ્રય તળે રહેલા માણસે તેના હુકમ ઉઠાવે છે તેને માન આપે છે અને તેનું કામકાજ પણ કરે છે. એ પ્રમાણે મહેનત કરીને-કામ કરીને પાષણ લેતા હેાવાથી તેઓ તેના પાપમાં ભાગ પડાવે તેવા કાંઇ પણ સંચાગ હાતા નથી; એટલે પાષણ કરનાર પાષક પણાના અભિમાનને લીધે જ તે એકલા જ પાપ માટે જવામ દાર છે. કેટલીક વખત પૂર્વના દેશુદાર હાવાથી પણ તેઓનુ પાષણ કરવાની તેને માથે ફરજ આવી પડે છે, પાષણ લેનારા માણસે અભિમાનવૃત્તિથી કે પાપવૃત્તિથી લાવેલા ધનાદિના અનુમાદનમાં ભાગ લે છે તે તે પણ તેમાંથી પાપ ઉપાર્જન કરે છે કે શુભના અનુમાદનથી પુણ્ય ઉપાર્જન કરે છે. પણ તે પાપપુણ્ય સ્વતંત્ર તરીકે જુઠ્ઠુ' જ લે છે એટલે જે ધન કમાવામાં છળ, પ્રપ`ચ, વિશ્વાસઘાત, દગા, જીવાના નાશ વિગેરે કરવામાં આવ્યુ છે તે કરતી વખતે કરનારના માનસિક અધ્યવસાય-પરિણામ વિગેરે જેવા મલિન હૈાય તેટલા પ્રમાણમાં તેવું પાપ તે તે ઉપાર્જન કરી જ લે છે For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૭ ] પણ તેને અનુમોદન આપનાર તેના તરફ લાગણી ધરાવનાર પણ તેવા તેવા અધ્યવસાયથી તે તે પ્રમાણમાં નવીન પાપાદિ ઉપાર્જન કરે છે. દષ્ટાંત તરીકે એક દીવો પ્રકાશ કરેલ હોય, તે પ્રકાશ કરનારને તે જે માટે તે પ્રગટ કરેલ હતું તે જાતનું ફળ મળી ચૂકયું પણ તે જ દીવાથી બીજા પણ માણસ નવા નવા દીવા પ્રગટાવી શકે છે. આ જ રીતે પાપ કરનાર એક પાપપુંજ પ્રગટ કરે છે તેને દેખી તેનું અનુમોદન કરનાર પણ નવું પાપ પેદા કરે છે. જેમ દીવાથી દો સળગાવી લેતાં મૂળ દીવામાં ઓછાશ થતી નથી તેમ મૂળ પાપમાં ઓછાશ ન થતાં બીજાઓ તે મેળવી શકે છે. આવી મોહાંધ, સ્વાથ કે અભિમાનવાની વૃત્તિને નાશ કરવા કે બદલાવી નાખવા માટે આ એકત્વભાવનાનો ઉપ ગ કરવાનો છે, તે એમ કે હે આત્મા! તું એકલો જ છે તારું આ જગતમાં કઈ પણ નથી. સર્વ જી પિતાના શુભાશુભ કર્મને બદલો અનુભવે છે. તારા સારા કર્મને બદલે તેને સારો મળશે, ખોટા કમનો બદલો બેટો મળશે. દુનિયાના જેવો કેવળ સુખદુઃખમાં નિમિત્ત માત્ર છે. તારું કમ સારું હોય તો કઈ તારું બૂરું કરી શકનાર જ નથી અને તારું કર્મ જે ખરાબ હશે તે કોઈ તારું સારું કરનાર નથી તેમ તું પણ કોઈનું સારું કે બૂરું કરી શકનાર નથી. સામાં જેના સારા કે નઠારા કર્મના ઉદય વખતે તેના સારા કે બૂરામાં નિમિત્ત માત્ર તમે થઈ શકે છે. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ધ્યાનદીપિકા ફોગટ કર્તાપણાના અભિમાનમાં પડી તમે શા માટે ફસાઓ છે? જ ત્યારે એકલો જ આવ્યો હતો જઈશ ત્યારે પણ એક જ જવાનો છે. આ સંગ સંબંધીઓ કઈ પણ સાથે આવ્યા નહતા અને આવવાના પણ નથી. વિશાળ રાજ્ય, મહ. મહેલાત, સુંદર સ્ત્રીઓ, મનહર બાગબગીચાઓ, વિનય સંપન્ન પુત્રો અને આજ્ઞાંકિત પરિવાર એમાં કાંઈ તારું નથી આગળ ન હતું અને પાછળ પણ નથી. વચમાં દેખાવ આપી વિસર્જન થાય છે. તું જ તારું સ્વરૂપ છે અને તુ જ તું છે. આ સિવાય જે કાંઈ છે તેને અને તારે સંબંધ સ્વપ્નાના જેવો ક્ષણિક છે. આ દેખા તારું સ્વાસ્વરૂપ ભાન ભુલાવનાર છે. જેને તું વિશેષ ચાહે છે (ઈચછે છે) એ જ તને વિશેષ પ્રકારે ભાન ભુલાવનાર હોઈ શત્રુની ગરજ સારે છે. હે આત્મન ! જરાક આંખ ઉઘાડ વિવેદષ્ટિથી જે. તને આ સર્વમાંથી હિત કરી, પરિણામે સુખદાયી શું દેખાય છે? પિતાના આધાર ઉપર ઊભો રહેતા શીખ. તારા પોતામાં વિશ્વાસ રાખ. મનવૃત્તિને બહારના વિષયોમાંથી ખેંચી લઈ સ્થિર થતાં તને તારું સ્વરૂપ દેખાશે. તે સિવાય આ બ્રાંતિ ટળનાર નથી. જેઓ સ્વરૂપમાં સ્થિર થાય છે તેમણે જ જન્મ-મરણને જલાંજલિ આપી છે, તેઓ જ પરમ સુખી છે ઈત્યાદિ વિચારે વડે મનને વાસિત કરી સંગવિગથી હર્ષશોક ન કરતાં ઉદય આવે For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૫૯ ] તે કર્મોને અનુભવી લેવા અને નવા ન બાંધવા તે આ ભાવનાને ફલિતાર્થ છે. ૨૩, અન્યત્વે પાંચમી ભાવના आत्मा स्वभावेन शरीरतोऽयमन्यश्चिदानंदमयो विशुद्धः । कर्माणुभिर्योऽस्ति कृतः कलंकी स्वर्ण यथा धातुजकालिकामिः।।२४॥ આ આત્મા સ્વભાવ વડે શરીરથી જુદો છે, જ્ઞાન અને આનંદમય છે, વિશુદ્ધ છે, ધાતુથી ઉત્પન્ન થતી કાળાશ વડે જેમ સોનું મેલું (દેષવાળું) થાય છે તેમ કર્મના પરમાણું વડે તે કલંકિત કરાયેલ છે. ૨૪. ભાવાર્થ :–દેહ અને આત્માના ઐક્યને જે અધ્યાસ થઈ ગયેલ છે તે દૂર કરાવવા માટે બન્નેનાં ભિન્ન ભિન્ન લક્ષણ બતાવી તે બન્ને સ્વતંત્ર જુદા છે તેવી દઢતા કરાવવી તે આ ભાવનાનો હેતુ છે. શરીરને સ્વભાવ અને આત્માને સ્વભાવ તદ્દન અલગ છે, તે તિ રામ. સડી જાય, પડી જાય, વિધ્વંસ પામે તે શરીર. અમુક પરમાણુની વૃદ્ધિહાનિથી મોટું નાનું થાય સારા ખેરાકથી તેજસ્વી અને હલકા-ખરાબ ખોરાકથી નિસ્તેજ થાય, વધારે મહેનતથી ઘસારે પહોંચે છેડી મહે તથી પુષ્ટ થાય, જળના સંગથી સડી જાય, અગ્નિના સંયોગથી બળી જાય, અનુકૂળ અનાજ, પાણી આદિથી વૃદ્ધિ પામે, શોભાયમાન થાય, ટકી રહે વિગેરે અનેક અનિત્ય ધર્મે શરીરના છે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦ ] ધ્યાનદીપિકા આત્માને સ્વભાવ જ્ઞાનસ્વરૂપ છે, આનંદમય છે અને વિશુદ્ધ છે. જાણવાનો સ્વભાવ તે આત્માનું સ્વરૂપ છે. જડમાં જાણવાનો ગુણ નથી. દેહમાંથી આત્મા જુદો થતાં દેહમાં જરા પણ જાણવાનો ગુણ દેખાતું નથી. મૃતક શરીરની આ સ્થિતિ આપણે સર્વના જાણવામાં છે. શરીર આખુ છતાં તેમાંથી એવું શું ચાલ્યું ગયું કે બેલવું, ચાલવું, વિચારવું બંધ થયું? ઉત્તર એ છે કે જેની મદદથી ક્રિયા થતી હતી. અને તેમાં જે જાણનાર હતું તે જ આત્મા હતા કે જેની ગેરહાજરીથી તેમ થતું અટકી પડયું છે.' આત્માને સ્વભાવ આનંદમય છે. આ આનંદ સ્વભાવની પ્રતીતિ જ્યારે મન તદ્દન શાંત થઈ જાય છે વિકપ બંધ પડે છે અને મન આત્મામાં ગળી જવાની તૈયારી કરે છે તે વખતે અનુભાય છે. દુનિયાનાં ઉપાધિજન્ય સુખ કે જે ઈદ્રિયથી અનુભવાય છે તેથી જે આનંદ થાય છે તે શુદ્ધ આનંદ નથી તે સ્વતંત્ર આત્માને આનંદ નથી પણ પુદગલેથી મિશ્રિત છે. આ શુદ્ધ આનંદ સ્વભાવ પુદગલોમાં નથી. પુદગલના સ્વરૂપને પણ આત્માની મદદથી જાણી શકાય છે. આત્માનો સ્વભાવ વિશુદ્ધ છે. તે વિશુદ્ધિને લઈને લોકાલકને પણ જાણી શકે છે યાને દેખી શકે છે. તેના વિશુદ્ધ સ્વભાવ ઉપર કર્મ–અણુઓને પડદે છે કે જેને લઈને તે કલંક્તિ થયા છે, મલિન થયેલ છે તેને પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ થયેલ નથી છતાં પણ અત્યારે જેટલું દેખી શકીએ છીએ, તે તેના છેડા પણ વિશુદ્ધ સ્વભાવને આભારી છે. શાસ્ત્રકાર કહે છે કે આત્માના આઠ રુચક પ્રદેશ નિરંતર For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૬૧ ] ઉઘાડા રહે છે. મતલબ કે તેના ઉપર આવરણ આવતું નથી. તે આવરાઈ જાય તો ચૈતન્ય જડની સ્થિતિને પામી જાય જુઓ કે એવું કઈ વખત બન્યું નથી અને બને પણ નહિ. આત્મા કર્મના પરમાણુ વડે દોષિત કરાયેલ છે. આને અર્થ એ નથી થઈ શકતો કે પહેલાં આત્મા નિર્મળ હતો અને પછી કર્મના અણુએ તેને મલિન કર્યો વ્યવહારની અપેક્ષાએ તેમ માનવામાં આવે છે કે અમુક વખતે અમુક મનુષ્ય આવું કર્મ બાંધ્યું અને તેના ફળ તરીકે આ દશા ભગવે છે વિગેરે પણ મૂળ સ્થિતિ કેવી હતી? શું શુદ્ધ જ હતી અને પછીથી કર્મ શરૂ થયા? આને ખુલાસો શાસ્ત્રો તરફથી આજ મળે છે કે અનાદિ કાળથી તેમ જ ચાલ્યો આવે છે અને નિમિત્તોથી શુદ્ધ અને અશુદ્ધ થયા જ કરે છે. એક વાર સર્વથા શુદ્ધ થઈ જાય તે પછી ફરી અશુદ્ધ થવાની તેનામાં ગ્યતા ચાલી જાય છે. શેકેલા કે રાંધેલા અનાજમાં જેમ ફરી અંકુર ઉત્પન્ન થવાની યોગ્યતા રહેતી નથી તેમ ફરી બંધન પામવાની યોગ્યતા તેમાં રહેતી નથી. છેડે થોડે શુદ્ધ થતો ચાલે છે. તેમાં અશુદ્ધતા નિમિત્તોથી આવી પડે છે પણ સર્વથા રાગદ્વેષ વિગેરે કષા ને ક્ષય કરી શુદ્ધ થયેલામાં ફરી અશુદ્ધિ આવતી નથી. આત્મા ક્યારે અશુદ્ધ થયું તેનું મૂળ કઈ પણ જ્ઞાનીઓ બતાવતા નથી. તેઓ પોતાના જ્ઞાનમાં અનાદિ જણાવે છે. અથવા તેમના જ્ઞાનમાં કાંઈ સમજવામાં આવતું હોય અને શબ્દો દ્વારા અનુભવની વાત વિના અનુભવ વાળાને સમજાવી ન શકાતી હોય તે તે જ્ઞાનીઓ જાણે. પણ એકંદર For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ [ ૬૨ ] ધ્યાનદીપિકા અનેક સંપ્રદાયમાં અનાદિ કે અનિર્વચનીય ઈત્યાદિ શબ્દ વપરાતા નજરે પડે છે એમ સમજાય છે. અનાદિ અશુદ્ધતા જણાવવા માટે શાસ્ત્રમાં સોના અને માટીનું દષ્ટાંત આપેલું છે કે સેનાની સાથે માટી–મેલ હોય છે. ખાણમાંથી નીકળતું સોનું રેતી માટી કે પથ્થર સાથે મળેલું જ હોય છે. આ સોનું માટી કે પથ્થર સાથે ક્યારે મળ્યું અથવા તલમાં તેલ ક્યારે મળ્યું તે સમજી શકતું નથી. છતાં અમુક જાતને સાંયોગિક જાતના પદાર્થો દ્વારા સોનું અને માટી તેલ અને ખેળ તદ્દન અલગ થઈ શકે છે. આ દૃષ્ટતે આત્મા કર્મ સાથે કયારે બંધનમાં આવે તે સમજાતું નથી છતાં તે સમ્યફજ્ઞાનાદિ નિમિત્તોથી કર્મથી સર્વથા જુદે થઈ શકે છે. ખાણમાં રહેલ સોનું અને તે સાથે રહેલ મેલની માફક આત્માની સાથે અશુદ્ધતાને અનાદિ સંબંધ છે. આ અશુદ્ધ સંબંધથી આત્મા પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલી ઉદય આવેલ કમ પર્યાયમાં ઈષ્ટ-અનિષ્ટ ભાવથી રાગદ્વેષાદિ ભાવે પરિણમે છે. આ પરિણામેનું કારણ દ્રવ્ય કર્મ છે તે પણ પરિણામ એ ચિતન્યમય આત્માની સાથે વ્યાખ્યવ્યાપક સંબંધે રહેલ હવાથી (રાગાદિભાવ આત્માના કરવાથી થાય છે માટે તે વ્યાપ્ય છે અને તેને કર્તા આત્મા તે વ્યાપક છે માટે) અપેક્ષાએ આત્મા જ કર્તા-ભોક્તા છે. જ્યારે આ આત્મા સ્વ-પરભેદ વિજ્ઞાન દ્વારા શરીરાદિ પરદ્રવ્યથી પિતાને પૃથક્ માને છે ત્યારે તે પુદ્ગલ દ્રવ્યમાં For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૬૩ ] થતી ઈછાનિષ્ટપણાની બુદ્ધિ મૂકી દે છે. આ ઈષ્ટ–અનિષ્ટતા પિતાના પરિણામેથી થાય છે, કાંઈ દ્રવ્યમાં તેવા સારાનઠારાપણાની શક્તિ નથી. શુદ્ધ આત્મસ્વરૂપમાં પરિણામ લીન થઈ જાય છે ત્યારે ધ્યાતા ધ્યાનનો વિકલ્પ પણ રહેતું નથી. તાદામ્યવૃત્તિથી શુદ્ધ આત્મસ્વરૂપમાં નિષ્કપણે કાયમનું પરિણમન થાય છે ત્યારે આ આત્મા કૃતકૃત્ય થાય છે. ૨૪ (જડ-ચેતન્ય વસ્તુના સ્વભાવ જુદા છે.) सर्वथाऽन्यस्वभावानि, पुत्रमित्रधनानि च । चेतनेतरे वस्तूनि, स्वात्मरूपाद्विभावय ॥२५।। विनैकं स्वकमात्मानं सर्वमन्यनिजात्मनः । मत्वेतीष्ठाप्तिनाशेऽगिन् हर्षशोको हि मूढता ॥२६॥ હે આત્મન્ ! ચેતન અને જડ વસ્તુઓ સર્વથા જુદા સ્વભાવવાળી છે. તેમ પોતાના સ્વરૂપથી પુત્ર, મિત્ર અને ધનાદિ તે પણ જુદા જ છે એમ વિચાર કર. એક પિતાના આત્મા સિવાય પિતાના આત્માથી સર્વ બીજું જુદું છે એમ માનીને ઈષ્ટની પ્રાપ્તિથી કે ઈષ્ટના નાશથી હર્ષ શોક કરે તે નિશ્ચય મૂઢતા-મૂર્ખતા છે. ૨૫-૨૬ ભાવાર્થ :–દેહ આત્માથી જુદે છે એમ પહેલા કહી ગયા છીએ. મતલબ કે જડચૈતન્ય જુદા સ્વભાવના છે એમ જણાવી ગયા છીએ. હવે જ્યારે અત્યંત નજીકતા ધરાવનાર દેહ જે આત્માથી જુદો છે તે પછી દેહથી વધારે દૂર રહેનારા પુત્ર મિત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, રાજ્ય, ગૃહ ઈત્યાદિ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ] ધ્યાનદીપિકા વસ્તુઓ તે આત્માથી સર્વથા ભિન્ન હોય તે સ્વાભાવિક રીતે જ સમજી શકાય તેમ છે. જેમ દરેક જડ વસ્તુ આત્માથી જુદી છે તેમ જિનેશ્વર ભગવાનના અભિપ્રાય પ્રમાણે દરેક આત્માઓ પણ પરસ્પર ભિન્ન છે પછી તે ગમે તે દેહ ધરાવતો હોય કે દેહરહિત સિદ્ધ સ્વરૂપ હોય છતાં પણ પરસ્પર ભિન્ન સ્વરૂપ તે ધરાવે છે. આત્મસત્તા સર્વની સરખી ગણવામાં આવે છે. ગમે તેવા દેહમાં આત્માએ સ્થાન લીધેલું હોય છતાં સત્તા સ્વરૂપે સર્વ સરખા છે. કર્મની પ્રકૃતિના સ્વભાવને લઈને કે અધિક ઓછાશને લીધે વિચિત્રતા દેહધારી આત્માઓમાં દેખાય છે છતાં શુદ્ધ સ્વરૂપમાં સરખાપણું છે. તેમ જ દેહાતીત શુદ્ધ સ્વરૂપ સિદ્ધાત્માઓ સર્વ આત્મશક્તિમાં, સ્વરૂપમાં જ્ઞાનમાં, આત્માનંદમાં પરસ્પર સર્વ સરખા છે તેમાં કાંઈ ફેરફાર નથી. અહીં દષ્ટાંતથી સમજાવવામાં આવે છે કે એક ગૃહમાં એક જાતના સરખા પ્રકાશવાળા દશ દીવાઓ હોય તે સર્વની પ્રકાશશક્તિ એકસરખી છે છતાં દરેક દવાઓ જુદા છે. હે અંગી! દેહધારી આત્મા! તારા પિતાના આત્માથી બાકી બધા સર્વ પદાર્થ જુદા છે, તેને હું વિચાર કર બધાથી તારા આત્માને વ્યાવૃત્ત (અલગ) કર. અલગ અનુભવેલ દશ્ય પદાર્થ તે આત્મા નહિ, આ પણ હું નહિ, આ પણ હું નહિ આ પણ હું નહિ એમ કરતા કરતાં ઘર, કુટુંબ, સ્ત્રી, પુત્ર, દેહ, વાણી, મન વિગેરેને બાદ કરતાં કરતાં છેવટે જે કાંઈ રહે તે તું છે, તે જ આત્મસ્વરૂપ છે એમ નિશ્ચય કર અને તેવા દશ્ય પુગલિક સંગોને વિયોગ થાય, ઈષ્ટ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા ચાલ્યું જાય કે આવી મળે તે પણ તેથી હર્ષશોક બિલકુલ ન થાય એવી સ્થિતિ મેળવ. જે પદાર્થો તારા નથી જે તું નથી તેના જવા-આવવાથી તને હર્ષ, શોક શા માટે થે જોઈએ? ન થવું જોઈએ અને તે જ તારું કર્તવ્ય છે. આ ભાવનાનો ઉદ્દેશ પણ તે જ છે કે પુગલ-જડપદાર્થથી વ્યાવૃત્ત થઈ આત્મસ્વરૂપ અનુભવવું અને દેહ અને આત્મા વચ્ચે ઐક્ય નથી, પરંતુ ભિન્નતા છે. ૨૫-૨૬. અશુચિ ભાવના ૬ शुक्रादिबीजं निंद्यमनेकाशुचिसंभृतम् । मलिन निसर्गनिःसारं लज्जागारं त्विदं वपुः ॥२७॥ વર્યાદિ બીજવાળું, નિંદનીય, અનેક અશુચિથી ભરેલું, મલિન, સ્વભાવથી સાર વિનાનું અને લજજાના ગૃહ સમાન આ શરીર છે. ૨૭. ભાવાર્થ:–આત્માથી શરીરને જુદું જાણ્યા છતાં પણ તેના ઉપર નેહ બન્યો રહે છે. પોતાના દેહ ઉપર કે સામાન્ય રીતે સર્વ દેહધારી જીના દેહ ઉપર મેહ-મમત્વ ન થાય એટલો જ આ અશુચિ ભાવના કહેવાને ઉદ્દેશ છે. આ દેહનું મૂળ શું છે તે મનુષ્યથી ભાગ્યે જ અજાણ્યું હોય છે. શુક્ર (વીર્ય) અને શેણિત (સ્ત્રીનું રજ) આ બનેની મિલાવટથી આ દેહની ઉત્પત્તિ છે તે જ બીજ છે. જમીનમાં બીજ વાવ્યા પછી તેને વાયુ, અવિન, પાણી વિગેરેની મદદથી જમીનમાં જુદી જુદી જાતની જુદે જુદે વખતે રાસા For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬ ] ધ્યાનદીપિકા યણિક-સાંગિક ક્રિયા થાય છે, જેમાંથી અંકુરરૂપે તે બીજ બહાર આવી બહારનાં હવા, પાણી, પ્રકાશ વિગેરેનું પોષણ મેળવી છેવટે એક વૃક્ષાદિ રૂપમાં આવે છે. નિયમિત અવધિ આયુષ્ય પ્રમાણે અહીં દેખાવ આપી પાછું તેનું રૂપાંતર થઈ જાય છે--મરણ પામે છે અને નવું થાય છે. આવી જ કાંઈક ક્રિયા આ દેહ માટે પણ થાય છે. તે સ્ત્રીપુરુષના સંગજન્ય બીજ માતા તરફથી મળતા પોષણમાંથી વૃદ્ધિ પામે છે. તેને જોઈતી હવા, ગરમી અને આહાર તે સર્વ માતાના શરીરમાંથી મળે છે, અર્થાત્ આ ગર્ભના બીજની રાસાયણિક ક્રિયા માતાના ઉદરરુપ જમીનમાં જ થાય છે અને અમુક વખતની મર્યાદા પછી શરીરથી બહાર અંકુરની માફક આવે છે. ત્યાર પછી બહારના અનુકૂળ આહાર, હવા, પાણી, વિગેરેથી વૃદ્ધિ પામી આ દેખાતું શરીર યુવા-વૃદ્ધાદિ અવસ્થા પામી પાછું મરી જાય છે. તે સાથે તેમાં રહેવાવાળો જીવ પણ અન્ય સ્થળે તેમાંથી જુદો પડી ચાલ્યા જાય છે. પાછું નવું શરીર ધારણ કરે છે આ પ્રમાણે ઘટમાળ ચાલ્યા કરે છે. આથી એમ સમજાય છે કે આ શરીર વીર્યાદિ બીજથી ઉત્પન્ન થયેલું છે. બીજ દેખાવમાં કેવું નિંદ્ય જેવું લાગે છે? શરીરને અંદરનો ભાગ અનેક પ્રકારની અશુચિથી ભરપૂર છે. વારંવાર તે મલિન થયા કરે છે, ગમે તેટલી વાર જોવા કે સાફ કરવા છતાં પણ તે મલિન જ રહે છે. જેના નવ દ્વારેથી અશુચિ વહ્યા કરે છે, મળમૂત્રાદિકની ગટરે નિરંતર સાફ રાખે તે જ ઠીક રહે છે, વળી શરીર For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૬૭ ] સ્વભાવથી જ સાર વિનાનું છે, તેના દરેક અવયવને જુદા જુદા કરી તેમાંથી સાર તપાસવામાં આવે તે લોહી, માસ, વસા, પિત, કફ, મૂત્ર, વિષ્ટા, હાડકાં અને ચામડાં ઈત્યાદિ સિવાય સારભૂત વસ્તુ કાંઈ પણ લેવામાં નહીં આવે. ખેર ! તેના કેટલાક ભાગો તો એટલા દુર્ગધનીય જણાય છે કે મનુષ્યને નિરંતર લજજાને માટે તેને ઢાંકી રાખવાની જરૂર પડે છે. અર્થાત્ લજજાના સ્થાનરૂપ આ શરીરમાં સારભૂત શું જણાય છે કે હે અજ્ઞાની જીવ! તેમાં આસક્તિ રાખી વારંવાર તેમાં મોહ પામી લપટાઈ રહે છે! શરીરની અંદર રહેલા મળ, મૂત્રને તું આંખ ઉઘાડી સ્પષ્ટ રીતે જોવાને પણ આનાકાની કરે છે તો પછી તેવી વસ્તુથી ભરેલ આ દેહ અશુચિ હોવો જ જોઈએ એ નિશ્ચય થવા છતાં તે દેહ તરફ તું મમત્વ કેમ રાખી રહ્યો છે? તું જે તે તરફ ધ્યાન આપી તે બાબતને હરવખત વિચાર લાવતે રહીશ તે તારે દેહ માટેને નેહ તથા મોહ ઓછો થવાથી કષાને દૂર કરી સાધુપુરુષસેવિત સંયમના પ્રતાપથી તું આત્મસ્વરૂપનું યથાર્થ જ્ઞાન મેળવી શકીશ. ર૭. विनश्वरं पोषितभूषितं कि यात्येव यत्तन्मिलितं ततः किम् । કૃનતિ પુન:પતિ તતા લાતો મૃતો થો વિતતા ર૮ આ દેહ વિનાશ પામનાર છે તે પિષણ આપવાનું કે ભૂષિત કરવાનું શું પ્રયોજન છે? જે તે જવાનું જ છે તે તે મળ્યું તે પણ શા કામનું છે? બનાવો અને પાછું નાશ પામે તે બનાવવાનું પ્રયોજન શું? જમ્પ અને ફેગટ મરી ગમે તે જગ્યાનું પ્રયોજન શું? કાંઈ નહીં. ૨૮. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ ] ધ્યાનદીપિકા ભાવાર્થ : -આ દેહ નાશ પામવાને છે તો તેને શ માટે પિષણ આપવું? આનો અર્થ એ નથી કરવાને તેને આહારપાણ આપ્યા વિના મારી નાખવું. આ વાત સમજવા જેવી છે કે રાફડાને તાડન કરવાથી સાપ મરવાને નથી. પખાલને ડામ આપવાથી પાડાનું દુઃખ દૂર થવાનું નથી, તેમ દેહને ભૂખે મારી નાખવાથી આત્મા કાંઈ સિદ્ધ થઈ જવાનો નથી કે જ્ઞાનસ્વરૂપ બની જવાને નથી. આશય એ છે કે અવશ્ય વિનાશ પામનારા આ દેહને માટે નાના પ્રકારના પાપ કરી મમત્વભાવે મહિને લીધે તેને પિ નહિ. જરૂરિયાતથી વધારે અને માદક પદાર્થોથી તેનું પોષણ ન કરો. તમારું મન અને ઇન્દ્રિયો કાબૂમાં ન રહે તે ઉન્માદ ઉત્પન્ન કરનારે ખોરાક તેને ન ખવરાવે. શરીરમાં અજીર્ણાદિ વિવિધ પ્રકારના રોગ ઉત્પન્ન થાય અને કૂરતામાં વધારે થાય તેવા વિકારી ખોરાકથી દૂર રહો. આપણે આગળ કહી ગયા તેમ દેહ અને આત્મામાં અિક્ય નથી પરંતુ કુદરતના સંચાની માફક એટલે સંબંધ તો છે જ કે દેહને જેવા ખેરાકથી પોષીએ તેવા ખેરાકની કુદરતી અસર તમારા મન ઉપર થયા વિના રહેશે નહિ માટે ગમે તે ખોરાક લીધા પહેલાં તેના ગુણદોષ તપાસીને પછી જ તે આહાર ગ્રહણ કરે. તૃષા લાગી હોય ત્યારે ગમે તે પ્રકારે ગમે તેવા પાણીથી પણ તૃષા તૃપ્ત કરવા ઈચ્છા થાય છે ત્યારે જે અશુદ્ધ, ગંદું અને પિરાવાળું પાણી પિવાય તે તે શરીરમાં વિકાર ઉત્પન્ન કરી મન ઉપર પણ અસર કરે. માટે સાત્તિવક જોઈએ તેટલો જ અને પોષક કે જેથી દેહ ટકી શકે તે જ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૬૯ ] ખોરાક લેવો. જે ખોરાક લેવાથી જીવને દુઃખ ન થાય ઇદ્રિય કાબૂમાં રહી શકે, રેગ ઉત્પન્ન ન થાય, મનમાં શાંતિ રહે, વિકારે હેરાન ન કરે અને શરીરને નિર્વાહ ચાલે તે જરૂરિયાત જેટલે સાત્વિક ખોરાક લેવો અને તેવા જ પોશાકથી દેહને ભૂષિત કરવો. શરીર જવાનું છે તે તે મળ્યું પણ શા કામનું? આશય એ છે કે જે જવાનું જ છે તે પછી તેના ઉપર મમત્વ શા માટે કરવું ? પણ વિચાર કરો કે આ શરીર શા કામનું છે? આ શરીરથી વિવિધ પ્રકારના પારમાર્થિક કાર્યો થઈ શકે છે. અનેક જીવને આ દેહ દ્વારા મદદ આપી શકાય તેમ છે. અનેક જીવને બચાવ આ દેહ દ્વારા કરાતા ઉપદેશથી થઈ શકે તેમ છે. આ શરીરથી અનેક વ્રત, તપ, જપ, વિનય, વૈયાવચ્ચ (ભક્તિ), આત્મચિંતન, ધ્યાન, સમાધિ વિગેરે થઈ શકે તેમ છે, ઈત્યાદિ વિચાર કરી તેને ઉપયોગી કામે લગાડવું અને તે દેહને નાશ ન થાય તે પહેલાં તેને સારે ઉપગ કરી લે. પુનર્જન્મ ન આવે અને ફરી ફરી આવા અશુચિવાળા દેહમાં પ્રવેશ કરવો ન પડે તે રસ્તો સિદ્ધ કરી લે. ૨ બનાવે અને પાછું નાશ પામે છે તે બનાવ્યું પણ શા કામનું? આથી શરીરનો વિનાશી સ્વભાવ બતાવાય છે કે વારંવાર આ શરીર પતિત થાય છે, તે ન થવા માટે કેઈ ઉપાય શોધવે જોઈએ અથવા તેને નાશ ન થાય તે પહેલાં અવિનાશી સ્વભાવ સાધ્ય કરી લે અથવા તેવું શરીર બનાવવું તે યોગ્ય નથી. એટલે તેવું વિનાશી શરીર For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦ ] ધ્યાનદીપિકા બનાવવું ન પડે અને તેના સિવાય રહી શકાય તેવી અલી કિક સ્થિતિ મેળવી લેવી. “જો અને ફોગટ મરી ગયો તે જગ્યાનું પ્રજન શું?” જન્મીને ફગટ ન મરવું પણ એવું કાર્ય કરીને મરવું કે પાછું ફરી મરવું જ ન પડે અથવા દુનિયાને ઉપયોગી થયા સિવાય મરવું નહિ. સારામાં સારા કામ કર્યા પછી આ દેહ પડે તો જ તેનું જન્મવું તે સફળ છે વળી તે કાર્ય કરતાં કીર્તિ મેળવવાની કે મનની આશા કે ઈચ્છા રાખવી નહિ પરંતુ સ્વભાવથી જ પરોપકારને અર્થે તેવી શુદ્ધ વૃત્તિ ધારણ કરીને સારું કાર્ય કરવું કે જેથી પિતાના આત્માને શાંતિ થાય અને લોકમાં સારા કાર્ય કરેલ હોવાથી ફરીને જીવતે છે તેમ જ ગણાય તથા મૃત તરીકે કઈ ગણે જ નહિ. આ સર્વ કહેવાનો આશય એ છે કે શરીરનું અશુચિપણું સમજી તેમાં મેહક મમત્વ ધારણ ન કરવું અને અવશ્ય નાશ પામનારું છે તેમ જાણી તેનો સારો ઉપયોગ કરે. આશ્રવ ભાવના ૭ मनोवचःकायकर्म योग इत्युच्यते जिनैः । स एवाश्रव इत्युक्तः सोऽप्यशुभ शुभस्तथा ॥२९॥ अम्भोधौ यानपात्रस्य छिद्रं सूते यथा जलम् । योगरंधैस्तथा जीवः कर्मादत्ते शुभाशुभम् ॥३०॥ મન, વચન અને શરીરની ક્રિયાને જિનેશ્વરેએ ચોગ કહેલ છે અને તે જ આશ્રવ છે એમ કહેલું છે. તે પણ શુભ અને અશુભ એમ બે પ્રકારનો છે. ના ૭ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૭૧ ] સમુદ્રમાં વહાણમાં પડેલું છિદ્ર. જેમ (વહાણમાં) જલ લાવે છે તેમ જીવ યોગરૂપ છિદ્રો વડે શુભાશુભ કર્મ ગ્રહણ કરે છે. ભાવાર્થ:—આ ભાવનામાં કર્મને આવવાના કારણેને વિચાર કરવામાં આવશે. રાગાદિ પરિણામથી મન, વચન, શરીરના યોગ દ્વારા પુદ્ગલ પરમાણુનું આવવું તેને આશ્રવ કહે છે. આપણામાં એમ કહેવાય છે કે માંદા થયા પછી તેની દવા કરવી તેના કરતાં માંદા થવાના જે કારણે હોય તે કારણોને સમજીને મંદવાડને આવતા અટકાવે તે વધારે સારું છે. તેવી જ રીતે આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે આવતાં કર્મ અટકાવવાની જરૂર છે. પરંતુ કર્મ કરી પછી તે કર્મના પરિણામને નિર્મૂળ કરવા પ્રયત્ન કરે તેના કરતાં કર્મના કારણે સમજી તે કારણોને ખાસ દૂર રાખી કર્મ જ ન બાંધવા તે વધારે સારું છે. અને કર્મબંધન થવા માટે તેના કારણે સમજવાની ખાસ જરૂર છે. જ્યાં સુધી કમને આવવાના કારણે જાણવામાં આવતાં નથી ત્યાં સુધી તેમને રોકવાને માટે મનુષ્ય કેમ સમર્થ થશે? અને તે રોકવા માટે તે તરફ પ્રવૃત્તિ પણ કેવી રીતે કરી શકશે? કદાચ ઓઘ સંજ્ઞાએ પ્રયત્ન કરશે તે કર્મને છોડવાને બદલે કર્મ બાંધી લેવાનો પણ ભય રહેવા સંભવ છે. માટે પ્રથમ કર્મ આવવાના કારણે સમજવાની ઘણી જરૂર છે. આ કર્મ બે પ્રકારના છે, એક શુભ અને બીજું અશુભ. જે કર્મના ઉદયથી છ મન તથા ઇદ્રિયોને અનુકૂળ લાગે તેવા ઈષ્ટ વિષયોનો ઉપભોગ લે છે, જે કર્મોના ઉદયથી મજબૂત અને For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] ધ્યાનદીપિકા સુંદર શરીર મેળવે છે, બેલવાની અને વિચાર કરવાની શક્તિ ધરાવે છે, સારી લાજ, આબરૂ કે કીર્તિ મેળવે છે, દેવ મનુષ્યની ગતિ પામે છે, સારા કુળમાં જન્મ પામે છે, આયુષ્ય પૂર્ણ પામે છે દેહ નિરંતર નિરોગી રહે છે. રાજ્યાદિ વૈભવ પામે છે, ઈંદ્રાદિકની પદવી પામે છે તેવા કર્મને શુભ કર્મ કહેવામાં આવે છે. શુભનું બીજું નામ પુણ્ય પણ છે. જે કર્મોના ઉદયથી જીવે અનિષ્ટ વસ્તુ પામે છે, ઈચ્છા છતાં ઈષ્ટ વસ્તુ મળતી નથી, કુરૂપ કે કદરૂપા શરીર મળે છે, બોલવાની કે વિચારવાની શક્તિ હોતી નથી, દુનિયામાં જ્યાં જાય ત્યાં અપકીર્તિ પામે છે, પાંચ ઇદ્રિ પૂર્ણ હેતી નથી, હલકી ગતિમાં કે હલકા કુળમાં જન્મ લેવો પડે છે, આયુષ્ય ઘણાં ટુંકા હોય છે, શરીર રોગથી ભરપૂર હોય છે. ભિક્ષા માગતાં પણ પેટ ભરાતું નથી અથવા ઘણી મહેનતે પેટનું પૂરું કરે છે. ટૂંકમાં કહીએ તે ઈષ્ટ મળતું નથી અને અનિચ્છાએ પણ અનિષ્ટ આવીને ઊભું રહે છે, તે સર્વ કર્મને અશુભ કર્મ કહેવામાં આવે છે જેનું બીજું નામ પાપ પણ છે. આ પાપ-પુણ્યને આવવાની ક્રિયામાં મન, વચન, શરીર પણ એક પ્રકારનો વિશેષ ભાગ ભજવે છે. તે મનાદિથી થતી ક્રિયાને યોગ કહેવામાં આવે છે. તે દ્વારા આવતાં કર્મને આશ્રવ કહેવામાં આવે છે. આશ્રવ એટલે ચારે બાજુથી આવવું. આ શબ્દનો અર્થ સંસ્કૃતમાં આવવું થાય છે. “આવવું” એ સામાન્ય અર્થ છે. શુભ અને અશુભ એ તેના વિશેષ વિભાગે છે. શાથી આશ્રવ આવે છે? મન, વચન અને શરીરની કિયાથી મનમાં For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૭૩ ] ઉત્પન્ન થતા વિચાર, વિકલ્પ, ફુરણો તે શરીરને ગતિમાન કરે છે. પૂર્વના દઢ સંસ્કારોથી વાસનાના બળથી મન પતે ગતિમાં મુકાય છે. અને તેની સાથે રાગદ્વેષની ચીકાશ સામેલ હોય છે આ રાગદ્વેષની ચીકાશથી નવીન કર્મ ગ્રહણ થાય છે. તેવી જ રીતે શરીર ગતિમાં મુકાઈને વિવિધ પ્રકારની ક્રિયા કરે છે. તે શરીર બહારથી પુગલોનું ગ્રહણ કરી વચન અને મનને ગતિમાં મૂકે છે અને પોતે પણ મુકાય છે. આ ગતિમાં રાગદ્વેષની પરિણતિને લઈ હર્ષ, શેકની ઊર્મિઓ ઊઠે છે. તે દ્વારા વિવિધ સ્વભાવવાળા કર્મબી જેને સંચય થઈ, સત્તામાં–કામણ શરીરમાં દઢ સંસ્કારરૂપે ખજાને એકઠા થાય છે, જે પાછો લરૂપે રૂપાંતર પામતાં જ તેને સુખદુઃખરૂપે અનુભવ કરે છે. જે આસક્તિપૂર્વક સારા કર્મો કરી એટલે મન, વચન, શરીરને સારે રસ્તે ઉપગ કર્યો હોય તે શુભ કર્મ એકઠા થાય છે અને તેનો જે રાગદ્વેષ અજ્ઞાન વડે ખોટે રસ્તે ઉપગ કર્યો હોય તે અશુભ કર્મ એકઠાં થાય છે. જેમ કે દેવની પૂજા કરવી, ગુરુની સેવા કરવી સત્પાત્રોને દાન આપવું, ક્ષમા કરવી સરાગ સંયમ પાળ, ગૃહસ્થ ધર્મના વ્રતનિયમ પાળવાં, અજ્ઞાન તપ કરવું, સ્વાભાવિક નમ્રતા રાખવી, સરળ થવું, ધર્મધ્યાનમાં પ્રીતિ કરવી, સજજનોને સન્માન આપવું, ઉત્તમ મનુષ્યની સોબત કરવી, ધર્મ શ્રવણ કર, સંસારથી ભય રાખવે, પ્રમાદ ઓછો For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] ધ્યાનદીપિકા કરે, પરને ઉપકાર કરે, ગરીબ અનાથાદિને મદદ કરવી, સર્વ જીવો ઉપર મિત્રીભાવ રાખ, ગુણીના ગુણે દેખી સંતોષ પામવે જીવે ઉપર દયા રાખવી, ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાઓને પાણી આપવું, વસ્રરહિતને વસ્ત્ર આપવા રેગને ઔષધ આપવા, નિરાધારને આધાર આપ, સ્થાનરહિતને આશ્રય આપે, પરમાત્માના નામનું સ્મરણ કરવું, દેવગુરુને નમન કરવું, તેમની સેવા કરવી, સત્ય બોલવું હિતને ઉપદેશ આપ, સારા વિચારો કરવા અને વીશ સ્થાનકનું આરાધન કરવું-ઈત્યાદિ. આ સર્વ સારાં કામ કહેવાય છે. આ સારા કાર્યોમાં કાંઈક આશીભાવથી સુખી થવાની ઈચ્છાથી આ ભવમાં કે પરભવમાં કાંઈક ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય તેવી મમત્વની લાગણીથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે તેનાથી પુણ્યબંધ થાય છે. ખરાબ કામ, જેવાં કે જ્ઞાન ભણતો હોય તેમાં અંતરાય કરે, વિદ્ધ કરવું, જ્ઞાન આપનારને ઓળવા, તેની નિદા કરવી, જેને ઘાત કરે, મત્સર ધરે, જીવને દુઃખ આપવું, શેક કરે ત્યા કરાવે, સંતાપ આપો, આકંદ કરવું યા કરાવવું, વીતરાગ શ્રુત, સંઘ અને ધર્મના અવર્ણવાદ બલવા, અન્ય પણ દેવાદિના અવર્ણવાદ બલવા, છોને આળ આપવાં, અસત્ય માર્ગની પ્રરૂપણા કરવી, જીવને ઉન્માર્ગે ચડાવવા, ધર્મથી ભ્રષ્ટ કરવા, અનર્થને આગ્રહ કરે, ગુર્નાદિકનું અપમાન કરવું, તીવ્રકષાય, ક્રોધ, માન, માયા, લોભ કરવો, ખરાબ ચેષ્ટાઓ કરવી, મશ્કરીઠા કરવાં, ઘણે પ્રલાપ કર (વગર પ્રજનનું સંબંધ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા ( ૭૫ ] વિના બેલબોલ કરવું), સહનશીલતા ન રાખવી, ઈર્ષા કરવી બીજાના સુખનો નાશ કરે, અન્યને ખરાબ કામમાં ઉત્સાહિત કરવા (ઉત્તેજન આપવું), નાનાપ્રકારની કીડાઓ કરવી, કામણાદિ કરી અન્યના મનને સ્વાધીન કરવું, ભય આપ, વાસ પમાડે, નિર્દયતા વાપરવી, સદાચારની નિંદા કરવી, વિષયમાં આસક્તિ રાખવી, અસત્ય બોલવું, ચેરી કરવી, પરસ્ત્રીલંપટ થવું, સતીઓનાં શિયળ ખંડવા, આરંભ કરે પરિગ્રહ વધાર, સાધુપુરુષની નિંદા કરવી, ધર્મમાં તત્પર થયેલાને વિદન કરવું, સંસારની આસક્ત ભાવે અનુમોદના કરવી, ઉત્તમ ચારિત્રને દૂષણરૂપે કહેવું, શાંત થયેલા કષાયાદિની ઉદીરણા કરવી, કલેશ જગાડે, દારૂમાંસનું ભજન કરવું, લાંબા વખત સુધી વેર વધારવું, આ રૌદ્ર ધ્યાન કરવું, મિથ્યાત્વ રાખવું, કરેલ પાપને છુપાવવું, દાંભિકતા શખવી, વક્ર પણું, અન્યને ઠગવા, માયાકપટનો પ્રયોગ કરવો ચાડી ખાવી, ચિત્તની ચપળતા રાખવી, જૂઠી સાક્ષી ભરવી, દ્વેષભાવે અન્યના અંગોપાંગ કાપવાં, વિના પ્રજને મનુષ્ય તથા જનાવરે બંદીખાને નાખવાં, પાંજરામાં પૂરવા, હિંસક યંત્ર બનાવવા, કઠોર કે અસત્ય વચન બોલવાં, પરના સૌભાગ્યને નાશ કરવો, દાવાનળ સળગાવ, ધર્મના સ્થાને કે સાધનેને નાશ કરે, અન્યની અવજ્ઞા કરવી સગુણને નાશ કરે, અસદુ દેષનો આરોપ કરે, પિતાની પ્રશંસા કરવી, છતા દેષ ઢાંકવા, જાતિ આદિને ગર્વ કરે, અન્ય દાનાદિ કરતે હોય તેને ના પાડવી, અંતરાય કરે, દેહને વાત કરે, ઈત્યાદિ બીજા પણ તેવાં જ ખરાબ કામ કહે For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] ધ્યાનદીપિકા વાય છે. રાગ, દ્વેષ કે અજ્ઞાનભાવે આસક્તિપૂર્વક તે કર્મ કરવાથી અશુભ કર્મ બંધાય છે. વિવિધ પ્રકારની મનની વૃત્તિઓ, વચનની વીચીઓ અને શરીરની પ્રવૃત્તિઓ, તે શુભાશુભ કર્મબંધનનાં કારણ છે, આચારાંગસૂત્રમાં પણ આ જ પ્રમાણે મન, વચન અને શરી. રથી કરવા, કરાવવા અને અનુમદિવાની ક્રિયાને જ કર્મ બંધનનાં કારણભૂત કહી છે. કર્મબંધનનાં બીજા કારણોને હરકઈ રીતે આ ત્રણમાં સમાવેશ થઈ શકે છે. આ જ વાતને દષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે. સમુદ્રની અંદર ચાલ્યા જતા વહાણને છિદ્ર પડવાથી જેમ તે છિદ્ર દ્વારા પાણી વહાણમાં ભરાઈ જાય છે અને જે હોશિયાર નાવિકકસાન તે પાણીને કાઢી ન નાખે તથા પડેલા છિદ્રને બંધ ન કરી શકે તે તે વહાણ ડૂબી જાય છે, તેમ જ આ જીવ મન, વચન, કાયાની રાગદ્વેષ અજ્ઞાનજન્ય કિયાવાળાં છિદ્ર વડે શુભાશુભ કર્મ ગ્રહણ કરે છે અને જે તે જીવને ઉસ્તાદ ગુરુરૂપ કપ્તાન ન મળે તે આ જીવરૂપ વહાણ તળિયે જ બેસી જાય છે. અર્થાત્ જીવ વિવિધ પ્રકારની દુર્ગતિઓમાં રઝળે છે. આ આશ્રવને રોકવાના રસ્તાઓ સદ્ગુરુ દ્વારા જ સમજવા જેવા છે. કારણ કે રેગેની માફક દવાઓ પણ અનેક હોય છે. પણ નાડી પરીક્ષા કરીને વૈદ્ય જે દવા આપે છે તે તરત તેની અસર થઈ શરીર નીરોગી બને છે. તે સિવાય પુસ્તકમાં લખેલી દવા વાંચીને કરવાથી કે દવા ખાનામાં ભરેલા બાટલાઓ પીવાથી ઉપયોગી અસર થતી નથી, તેમ સદ્ગુરુ વૈદ્ય કમરની પરીક્ષા કર્યા વિના પિતાની For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૭૭ ] મેળે કરાયેલા કમ કાઢવાના ઉપાયે ઉપયોગી થતા નથી માટે તેવા અનુભવી ગુરુની નિશ્રાએ જ કર્મરોગની દવા કરવી, જે ભવિષ્યમાં કલ્યાણનું કારણ થાય છે. સંવર ભાવના ૮ अशेषाश्रवरोधो यः संवरोऽसौ निगद्यते । द्रव्यतो भावतश्चापि स द्विधेति प्रवर्तते ॥३१।। यः कर्मपुद्गलादानविच्छेदः स्यात्तपस्विनाम् । स द्रव्यसंवरो ज्ञेयो योगिभिर्भावितात्मभिः ॥३२॥ यः संसारनिमित्तस्य क्रियाया विरतिः सताम् । स भावसंवरो ज्ञेयः सर्वसंवृतयोगिनाम् ॥३३॥ જે સર્વ આશ્રવને રેધ કરે તેને સંવર કહે છે. તે દ્રવ્યથી અને ભાવથી એમ પ્રકારે પ્રવર્તે છે. જે જ્ઞાનીઓને કર્મ પુદ્ગલ લેવાનું બંધ થાય છે, તે ભાવિતાત્મા યોગીઓએ દ્રવ્યસંવર જાણ. જે પુરુષને સંસારના નિમિત્તભૂત ક્રિયાની વિરતિ (નિવૃત્તિ) થાય છે તે સર્વથા સંવૃત્તિ (નિવૃત્ત) ગીઓને ભાવસંવર જાણો. ભાવાર્થ – પૂર્વે આશ્રવભાવનામાં કર્મને આવવાના હેતુઓ-રસ્તાઓ બતાવ્યા. હવે આ સંવરભાવનાની અંદર આવતા કર્મને કેવી રીતે અટકાવવા તે બતાવવામાં આવશે. રાગાદિ અશુદ્ધ પરિણામને ત્યાગ કરવાથી કર્મ પરમાણુંઓનું આગમન રોકવું તે સંવર કહેવાય છે. સંવરનો અર્થ જ એ થાય છે કે સંવરવું-એકઠું કરવું શું સંવરવું કે એકઠું For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] ધ્યાનદીપિકા કરવું? વિવિધ પ્રકારે રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન આદિ ભાવમાં ફેલાયેલી, વિખરાયેલી મને વૃત્તિઓને સંવરવી, એકઠી કરવી, એક ઉત્તમ સાધ્યબિન્દુ રાખી તેમાં તે વૃત્તિઓના પ્રવાહને ચલાવો અને છેવટે તેને આત્મામાં લય કરે. વૃત્તિઓ મનને હોય છે. મનને સંવર કહેવાથી તેમાં વચન અને કાયાનો પણ સમાવેશ થઈ ગયો સમજો, કારણ કે મનમાં કઈ પણ પ્રકારની ઈચ્છાનું કુરણ થયા સિવાય વચન કે શરીરની પ્રવૃત્તિ થવી સંભવતી નથી. દેશસંવર અને સર્વ સંવર એમ સંવરના બે ભેદ થાય છે. થોડે થોડે અમુક વૃત્તિનો આશ્રવ રેક તે દેશસંવર કહેવાય છે. જેમ કે હિંસક સ્વભાવવાળી એકાદ ખરાબ વૃત્તિને રોકવી યાને તેમ ન કરવાની પ્રતિજ્ઞા લેવી અને તે લીધેલ પ્રતિજ્ઞા પ્રમાણે વર્તન રાખવું આ દેશસંવર છે. સર્વથા સર્વ પ્રકારની વૃત્તિઓને મન, વચન, કાયાના ગેને રેકી નાખવા અને પાછું તેમાંથી ફરી ઉત્થાન કોઈ પણ વખત ન થાય તેવી સ્થિતિમાં આવી રહેવું તે સર્વ સંવર કહેવાય છે. દ્રવ્યસંવર અને ભાવસંવર એમ પણ સંવર બે પ્રકારને છે. આશ્રવ દ્વારે વડે આવતા કર્મ પુદ્ગલ લેવાનું બંધ કરવું તે દ્રવ્યસંવર છે. જેમ કે અમુક વખત સુધી બોલવું બંધ કરવું કે શરીરની સ્થલ કિયાઓ અટકાવવી, સામાયિકાદિ કરવું, ઈચ્છાઓ-વાસનાઓને માર્યા સિવાય મનાદિ યોગેની પ્રવૃત્તિ અટકાવવી, મહાવતે કે સ્કૂલ વ્રત લેવાં, For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૭૯ ] વગેરે આ કિયા સ્કૂલ પ્રયત્ન સાધ્ય છે. અમુક વખત સુધી રહે છે પણ સત્તામાં તે વાસનાનાં બીજ હોવાથી પાછું ઉત્થાન થવા સંભવ છે, અર્થાત્ પાછું ફરીને તે દ્વાર ચાલુ થવા સંભવ છે. માટે તે દ્રવ્યસંવર છે. સંસારના કારણરૂપ ક્રિયાથી વિરમી જવું તે ભાવસંવર છે. આ સંવરની કિયા ઘણા સૂકમ પ્રયત્નસાધ્ય છે. સત્તામાંથી બીજને સર્વથા નાશ થાય છે એટલે સંસારના નિમિત્તભૂત કિયા થતી અટકે છે, મનાદિ ગોને સર્વદા, સર્વથા શોધ કરનાર યોગીઓને-કેવલીઓને આ સંવર છેવટની સ્થિતિમાં હોય છે, પૂર્વને દ્રવ્યસંવર તે વૃદ્ધિ પામતાં ભાવસંવરનું સ્વરૂપ ધારણ કરે છે. મનમાં જે જે જાતની વૃત્તિઓ ઊઠે છે તેના પ્રતિપક્ષભૂત સામી તેને હઠાવનાર વૃત્તિઓ પણ હોય છે, એટલે સંવરને ટુંકે અર્થ એ થયો કે આશ્રવવાળી કેઈ પણ જાતની વૃત્તિ ઊઠે કે તરત જ તેને અટકાવનાર તેની વિરેધિની વૃત્તિ સામી ઊભી કરવી કે જેથી પહેલી વૃત્તિ દબાઈ જાય. મનની અશુદ્ધ ભાવનાને શુદ્ધ ભાવના વડે દબાવવી, અગર તેનો નાશ સાધ. દષ્ટાંત તરીકે મિથ્યાત્વનાં પરિણામ થયાં તે તેની સામે તેના વિરોધી તરીકે સમ્યકત્વના નિર્મળ પરિણામ ઊભાં કરવાં. જેમકે નિત્યમાં અનિત્યની બુદ્ધિ થવી દુઃખમાં સુખની ભ્રાંતિ થવી, અનાત્મ પદાર્થમાં આત્મપણાની લાગણી થવી તે મિથ્યાત્વ પરિણામ કહેવાય છે. તેને બદલે નિત્યમાં નિત્યપણાની બુદ્ધિ, સુખમાં સુખપણાની લાગણી અને આત્મામાં આત્મપણાને નિર્ણય કરે તે સમ્યક્ પરિણામ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] ધ્યાનદીપિકા કહેવાય છે. ઈચ્છા ઉત્પન્ન થઈ તે સામી અનિચ્છા, નિઃ સ્પૃહતા, સંતોષ, નિરાશી ભાવની ભાવના મૂકી તેને નાશ કરે. કેધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ ઈત્યાદિ વૃત્તિઓ ઉત્પન્ન થાય તેની સામે અનુક્રમે ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ, વિરાગ, સમપરિણામ વગેરે ભાવવાળી વૃત્તિઓથી તે પૂર્વની વૃત્તિઓને નાશ કરવો, પણ આ વિરેાધી શુભ વૃત્તિઓ એવી પ્રબળ હેવી જોઈએ કે અશુભ વૃત્તિઓને દૂર કરે અગર તેમ ન કરી શકે તે પણ ત્રાજવાના બે છાબડાની અંદર એકસરખા વજનની પેઠે સરખું બળ તે હેવું જ જોઈએ કે જેથી અશુદ્ધ ભાવનાઓ અસર કરી શકે નહિ. અને અંતઃકરણ ધીમે ધીમે શુદ્ધ થઈ શકે. સંકલ્પ નિઃસંકલ્પથી રોકવા, વચનને મૌનથી અને શરીરને સ્થિર તાથી આ પ્રમાણે દેશથી કે સર્વથી જેવું પોતાનું સામર્થ્ય હેય તે પ્રમાણે યથાશક્તિ પ્રયત્ન કરવાથી જીવો આશવને રોકી શકે છે. એટલું બરાબર યાદ રાખવું જોઈએ કે દષ્ટિ સમ્યફ થયા વિના સંવરની ક્રિયા એટલે આવતાં કમને રેકવાનું બળ છવામાં આવી શકતું નથી. સમ્યક્ દર્શન કહો કે સમ્યક્ દષ્ટિ કહે એ બન્ને એક જ વાત છે. આત્મા તરફ જ જેની દષ્ટિએ પ્રયાણ કર્યું છે, પુદગલ પદાર્થોમાં સત્ય સુખ નથી જ એવી જેની પૂર્ણ શ્રદ્ધા પ્રગટી છે, આત્મા જ સુખરૂપ છે અને તે હું સાચો , જ છું એમ જાણી તેના દરેક પ્રયાસો તેને શુદ્ધ કરવા માટે જ પ્રવતે છે, તેના તરફ લક્ષ રાખીને જ વર્તન થાય છે ત્યારે જ તેનાથી ૧. સર્વ વસ્તુના ત્યાગની ભાવના. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૮૧ ] કરાતી સર્વ ક્રિયાઓ સંવરૂપ થાય છે, નહિતર સમ્યફ દષ્ટિ વિના કરાતી કિયાએ સંસારના કારણરૂ થાય છે. તેમાં સારી કિયાએ હોય તે પુણ્યનું કારણ થાય છે. પણ તેથી સંસારના પરિભ્રમણનો નાશ કે કર્મ અટકાવવાના કારણરૂપ તે ક્રિયા થતી નથી માટે દરેક ક્ષણે સમ્યક્દષ્ટિ મનુષ્યોએ જાગૃતિ રાખવી જોઈએ કે અમુક ક્ષણે મારા મન, વચન, શરીરની પ્રવૃત્તિ કઈ તરફ છે ? તેમાં મનની પ્રવૃત્તિ તપાસવા માટે તે વારંવાર લક્ષ આપવું જોઈએ, અને આશ્રવવાળી પ્રવૃત્તિ જણાતાં તેની વિરોધી પ્રવૃત્તિ ધારણ કરી, સામી સારી ભાવના ઉત્પન્ન કરી, અશુભ આશ્રવથી પાછા હટી, શુભ પ્રવૃત્તિમાં વધારો કરે. તે ટેવ પડ્યા પછી શુભ આશ્રવને પણ રોકી લઈ શુદ્ધ આત્મસ્થિતિમાં પ્રવેશ કરે. અને તે જ આ ભાવનાની વિચારણાનો મુખ્ય ઉદ્દેશ છે. નિર્જરા ભાવના मूलभूतानि कर्माणि जन्मान्तादि यथातरोः । विशीर्यते यया सा च निर्जरा प्रोच्यते बुधैः ॥३४॥ सा सकामा ह्यकामा च द्विविधा प्रतिपादिताः । निर्ग्रन्थानां सकामा स्यादन्येषामितरा तथा ॥३५॥ જન્મ મરણાદિ પીડારૂપ વૃક્ષનાં મૂળ સરખા કર્મો જે વડે વીખરાઈ જાય, ખરી પડે તેને જ્ઞાની પુરુષો નિર્જ રા કહે છે. તે નિર્જરા સકામ અને અકામ એમ બે પ્રકારે કથન For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ ] યાદીપિકા કરેલી છે. નિને સકામ નિજારા હોય છે, તેમ જ બીન એને અકામ નિર્જરા હોય. ભાવાર્થ :–આવતા કર્મોને રેકવારૂપ સંવરભાવના બતાવ્યા બાદ પૂર્વના આવેલ કર્મને કાઢી નાખવા માટે નવમી નિર્જરા ભાવના કહેવામાં આવે છે. આ જીવ પોતાના શુદ્ધ ઉપયોગના બળથી પૂર્વ સંચિત કર્મ અણુઓને એક દેશથી નાશ કરે છે તે નિર્જરા કહેવાય છે. એક દેશથી એટલે અમુક ભાગને નાશ કરે છે એમ કહેવાને હેતુ એ છે કે સર્વથા સર્વ અણુઓને નાશ થાય તેને મોક્ષ થાય છે, તે મિક્ષ કહેવાય છે અને આ નિર્જરા પ્રકરણ છે એટલે નિર્જરાની હકીકત જણાવી છે. કર્મ બે પ્રકારના છે, નિકાચિત બંધવાળાં અને શિથિલ બંધવાળાં જે કર્મ અવશ્યભેગવવા જ પડવાનાં છે, જેને બંધ મજબૂત બંધાઈ ચૂક્યો છે, તેમાં ફેરફાર કરી શકાતે નથી તે તો અવશ્ય પ્રારબ્ધરૂપે ઉદય આવવાનાં અને તે નિકાચિત બંધવાળાં કર્મોની નિ જરા તે ભોગવી લેવાથી જ થાય છે. બીજી જાતનાં કર્મ કે જેને બંધ મજબૂત-નિકાચિત પડ્યો નથી પણ વાસનારૂપે જેનાં પુદગલે એકઠાં કરેલા છે તેમાં ફેરફાર કરી શકાય છે. પશ્ચાત્તાપવાળી પણ આત્માના શુદ્ધ ઉપગરૂપ સદભાવનાથી તે નિર્જરી શકાય છે. અથવા એક જાતની કર્મ પ્રકૃતિમાંથી બીજી જાતની કર્મ પ્રકૃતિમાં વિચારશક્તિ દ્વારા પલટાવી પણ શકાય છે સારા સમાગમથી જ્ઞાની પુરુષના સહવાસથી ઘણી વખત આપણું વાસનાઓ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૮૩ ] ઓછી થઈ જાય છે. અમુક વસ્તુનું મમત્વ ઓછું થઈ જાય છે, અને મનમાંથી પણ તેવી જાતની ઈચ્છાઓ સદાને માટે કાઢી નાખીએ છીએ. આનું કારણ એ જ છે કે તે નિકાચિત બંધ પડવા વિનાની આપણી ખરાબ લાગણીઓ હોવાથી ભાવનાએથી જે પુલ કર્મો જ એકઠે કરાયેલો હતો તે સદ્ગુરુના વચનામૃતોથી ભાવ વિશુદ્ધ થતાં વીખરાઈ જાય છે. આ માટે જ કહેવામાં આવ્યું છે કે જન્મમરણના બીજભૂત કર્મો જે સદભાવના વડે વીખરાઈ જાય છે તેનું નામ નિર્જરા છે. આ નિર્જરા બે પ્રકારની છે. સકામ નિર્જરા અને અકામ નિર્જરા કર્મને નાશ કરવા માટે જે જે પ્રયત્નો કરવામાં આવે છે, જે જે ક્રિયાઓ કરવામાં આવે છે અને તે પણ આત્મઉપગની પૂર્ણ જાગૃતિપૂર્વક કરવામાં આવે તેથી સકામ નિર્જરા થાય છે. ટાઢ, તાપ, સુધા, તૃષા, અનેક પ્રકારના અજ્ઞાનકષ્ટાદિ, સમ્યફદષ્ટિ થયા સિવાય સહન કરવામાં આવે છે, ઈચ્છા વિના પણ વિવિધ પ્રકારના રાગાદિ સહન કરવામાં આવે છે. ઈષ્ટ વિયોગથી અનિષ્ટ સંયોગથી વિવિધ પ્રકારના અપમાનથી દુનિયામાં અપકીર્તિ ફેલાવાથી, ચક્ષુ આદિ ઇદ્રિના નાશથી, મોહના ઉદયથી થતા કામાદિ વિકારોને પરાણે રોકી રાખવાથી, નીચ કુલાદિમાં ઉત્પન્ન થવાથી, નાના પ્રકારની ઈચ્છાઓની અપૂર્ણતાથી, ટુંકામાં કહીએ તો જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મના ઉદયથી જે માનસિક, વાચિક કે કાયિક કષ્ટો સહન કરવાં પડે છે તે દુઃખ સહન કરવાથી; પછી તે ઈચ્છાથી કે For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ ] ધ્યાનદીપિકા અનિચ્છાથી પણ જેટલું સહન કરવામાં આવે છે તેટલું પૂવે, જે કમ બાંધેલું છે તેમાંથી ઓછું થાય છે. આ સહનતાથી અકામ નિર્જરા થાય છે, જે અકામ નિર્જરા એકેદ્રિય જીવોથી લઈ પંચેદ્રિય જીવો પર્યત મિથ્યાદષ્ટિવાળા સર્વને કાયમને માટે હોય છે. જે જે વ્યક્તિઓને સકામ નિર્જરા કરવાની સત્તા હોતી નથી અગર તો તેવી નિર્જરાને લાયક હતી નથી તે તે વ્યક્તિઓને અકામ નિર્જરા હેાય છે, એટલે કે પૂર્વ કર્મના ઉદયે દુઃખ આવી પડે છે તે સહન કરવાથી પૂર્વ કમ ઓછાં થાય છે, પણ આત્મજાગૃતિ ન હોવાથી અજ્ઞાન અને રાગદ્વેષપૂર્વક તે પૂર્વ કર્મ ભોગવતાં નવીન કમ બંધ કરે છે. આવી રીતે વિશ્વમાં દરેક મનુષ્ય બલકે પ્રાણીને માટે અકામ નિર્જરા તો છે જ. આ સિવાય પણ જે પંચધૂણી તાપવી, અજ્ઞાન તપશ્ચર્યા ઉપવાસાદિથી કરવી, વગેરે કષ્ટદાયક ક્રિયા પિતાનું આત્મબલ જાગ્રત થયા સિવાય અજ્ઞાનભાવથી કરવામાં આવે છે, તે સર્વથી અકામ નિર્જરા થાય છે, તેમ જ તે ક્રિયાઓ ભાવિ દુનિયાના સુખની ઈચ્છાથી કે કાંઈ પણ આશાથી કરાતી હેવાથી તેમાંથી પુણ્ય પણ થાય છે. પણ આ પ્રકરણ નિજ રાનું હોવાથી અહીં નિર્જરાને જ મુખ્ય રાખીને વિવેચન કરવામાં આવે છે. તે કમ જેટલું ભગવાય છે તેટલું પૂર્વના બાંધેલ કર્મમાંથી જ બહાર આવે છે તેથી તેનો નાશ તે થાય છે જએટલે આ નાશ પામતા-આત્મપ્રદેશથી ઓછા થતા કમને અકામ નિર્જરા કહેવામાં આવે છે. અકામ નિજરા મિથ્યાદષ્ટિને જ હોય છે. બાકી તે કર્મ ભોગવતાં For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ મહિમામ પોકારી નિપ પૂર્વ સા યાદીપિકા [ ૮૫ ] સમ્યફદષ્ટિના અભાવે હર્ષ, શક, રાગદ્વેષાદિવાળાં પરિણામ થયા સિવાય રહેતાં નથી, અને આવા પરિણામથી નવીન બંધ પણ સાથે જ થાય છે સમ્યફદષ્ટિવાળા છે આ કર્મ ભગવતાં હર્ષ, શક કે રાગદ્વેષ ન કરતા હોવાથી તેમને સામ નિર્જરા થાય છે અને તેઓ નવીન બંધ કરતા નથી કર્મ ભોગવતાં હર્ષ, શોક ન થવાનું કારણ તેમની સમ્યક દષ્ટિ થયેલી છે તે જ છે. તેમને આત્મઉપયોગ-શુદ્ધ ઉપવેગ ક્ષણે ક્ષણે જાગ્રત હોય છે. તેથી અજ્ઞાન, મમતા કે અભિમાન તેમને થતાં નથી અને તેના વિના નવીન બંધ થતું નથી. જેમ પહેલાં નાના પ્રકારના પ્રતિકૂળ કષ્ટો સહન કરવાથી પાપકર્મની અકામ નિર્જરા થાય છે તેમ જ પાંચ ઇન્દ્રિયનાં અનુકૂળ સુખ ભેગવવાથી પણ પૂર્વનું બાંધેલ શુભ કર્મ-પુણ્ય ઓછું થાય છે. એટલે તેથી પણ અકામ નિર્જરી થાય છે. આ પ્રમાણે ઈષ્ટનિષ્ટ સુખદુઃખ ભોગવવાથી સમ્યફદષ્ટિ સિવાય નિજ રા થાય છે, જે નિર્જરા સર્વ પ્રાણીને હોય છે. અહીં આ શંકા ઉત્પન્ન થવી ગ્ય છે કે આવી નિર્જ રા સર્વ જે કરે જ છે તો તમે આ નિર્જરાતત્વમાં નવીન શું બતાવ્યું? વળી આવી નિર્જરાથી શું સંસારના બીજભૂત કર્મોને નાશ થઈ શકે છે ? જે સુખદુઃખ ભોગવવાથી કર્મને નાશ થતો હોય તે તે તે સર્વને થયા જ કરે છે; તે પછી ધર્માધર્મની વ્યવસ્થાની મનુષ્યને શી જરૂર છે? આનો ઉત્તર આ પ્રમાણે છે. સર્વ જી સુખદુઃખ અનુભવીને કમ ઓછાં કરે છે તે વાત ચક્કસ તેમ જ છે. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] 'ધ્યાનદીપિકા પણ તે સુખદુઃખરૂપ શુભાશુભ કર્મને અનુભવ કરતા તે જી રાગદ્વેષની નવીન લાગણીઓ ઉત્પન્ન કરે છે. અને જેટલી લાગણી મૃદુ કે તિવ્ર તેવું અને તેટલા પ્રમાણનું કમ બંધાય છે. કમની જાવક છતાં નવીન આવકને લઈને સંસારના બીજભૂત કર્મને નાશ થતો નથી. મતલબ કે જેટલું કર્મ સુખદુઃખના અનુભવથી તે ઓછું કરે છે તેટલું કે તેનાથી ઓછું અગર વધારે પાછું બંધાય છે. આ કારણથી ધમધમની વ્યવસ્થાની જરૂરિયાત સર્વ જીવને રહ્યા કરે છે. નિર્જરા તત્વમાં નવીન એ બતાવવાનું છે કે અકામ નિરા તે સર્વ જી કરે છે, પણ સકામ નિર્જરા કરવી તે પુરુષાર્થથી સાધ્ય થઈ શકે તેમ છે, ત્યાગીએ નિર્ગથે કામ નિર્જરા કરી શકે છે. મૂળ ગ્રંથકારના લાકમાં બતાવ્યા પ્રમાણે સકામ નિર્જરા નિરોને હોય છે એ વાત ખરી છે, પણ નિર્ચથને અર્થ જે ત્યાગી થાય છે, તેટલો સાંકડો અર્થ ન લેતા નિગ્રંથ એટલે ગ્રંથિ વિનાને-“જેની રાગદ્વેષની ગ્રંથિ-ગાંઠ-તૂટી ગયેલી છે તેવા” એ અર્થ લે વધારે યોગ્ય છે. મતલબ કે સંસારના પદાર્થોમાં મમત્વ કે આસક્તિભાવની લાગણીઓ જેની નાશ પામી છે તેવા સમ્યફદષ્ટિવાળા જ ગ્રહણ કરવા તે અહીં વધારે ગ્ય લાગે છે. - આસક્તિ નાશ પામવાથી આસક્તિને લઈને થતી રાગશ્રેષની તીવ્ર પરિણતિ તે જેની સદાને માટે બંધ થઈ ગઈ છે, અનંત બંધને વિસ્તારનારી કેધ, માન, માયા, લોભરૂપ અનંતાનુબંધી અજ્ઞાનપરિણતિ જેની છેદાઈ ગઈ છે તેવા જ નિગ્રંથ શબ્દથી ગ્રહણ કરવા. આવા જ ત્યાગી For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૮૭ ] હોય કે ગૃહસ્થ હેય-તેમને સકામ નિર્જરા થાય છે. આ ઉપરથી એ નિશ્ચય કરવાનો છે કે જેને સમ્યક્દષ્ટિ પ્રાપ્ત થઈ છે તેવા સમ્ભવવાન જીવને સકામ નિર્જરા હોય છે. તે સિવાયનાને અકામ નિર્જર હોય છે. અનિચ્છાએ આત્મજાગૃતિ વિના સ્વાભાવિક રીતે ઉદય આવી કર્મ ઓછાં થાય છે તે અકામ નિર્જરા છે. તે જીવની ભાવી ઈચ્છા નથી હોતી કે સત્તામાં મારે કર્મ પડ્યાં હોય તે બહાર લાવું કે બહાર આવી સર્વથા નાશ પામે અને હું મુક્ત થાઉં. અકામ નિર્જરા ઝાડની ડાળાં પાંખડાં કાપવા જેવી છે. મૂળ જમીનમાં કાયમ હોવાથી તે કાપેલા ડાળાં પાંખડાં પાછા પલવિત થવાના જ. તેવી જ રીતે અસમ્યક્દષ્ટિમાં અજ્ઞાન દશાને લઈને ઉત્પન્ન થતા રાગદ્વેષ મહાદિના બીજ સત્તામાં હોવાથી તેમાંથી વારંવાર નવીન કર્મ થવાના જ. સમ્યક્દષ્ટિ જેને જ્ઞાનદશા જાગ્રત થયેલી હોવાથી કામ નિર્જરા હોય છે. આ નિર્જરા ઝાડના મૂળિયાં ઉખેડી નાખવા જેવી છે. મૂળ નાશ પામતાં તેમાંથી ફરી અંકુરો ઉત્પન્ન થવાની શક્તિ નાશ પામે છે, તેમ જ્ઞાનદષ્ટિ જાગ્રત થવા પછીથી કરાતી ક્રિયા નવીન ફળ આપનારી થતી નથી એટલું જ નહિ પણ પૂર્વકર્મને નાશ કરવાવાળી પણ થાય છે. જ્ઞાની પૂર્વકના ધક્કાથી ચાલે છે. પૂર્વ સંચિત કર્મના ઉદય અનુસાર દુનિયામાં પ્રવૃત્તિ કરે છે. તે ધક્કો બંધ થતાં તેની ક્રિયા અટકી જાય છે. અજ્ઞાની નવે ધક્કો આપે For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] ધ્યાનદીપિકા છે. કમને નવીન બળ આપે છે. તેથી જીવનચક સદા ગતિમાન રહ્યા કરે છે, પરિભ્રમણ ચાલુ રહે છે. આ ભાવનામાં ધ્યાન પર લાવવા જેવી બીજી નવીનતા એ છે કે પૂર્વકમને અનુભવ કરતાં નવીન કર્મ ન બંધાય તે માટે પૂર્ણ સાવચેતી રાખવી. આ બાબત ઘણી જ મનન કરવા જેવી છે. એને માટે જેટલે પુરુષાર્થ કરવો ઘટે તેટલે કરે ગ્ય છે. પુરુષાર્થને અવકાશ પણ આ વાત માટે જ છે. બાકી તો પૂર્વનું કર્મ ચાલ્યું આવે છે. તે તે તમે હા કહે કે ના કહે. તમારી ઈચ્છા હોય કે ન હોય તમે રાજી થાઓ કે ન થાઓ પણ તે કર્મ તે આવવાનું જ અને તમારે ભેગવવું પડવાનું છે. તે માટે પુરુષાર્થ કરવાની જરા જેટલી પણ જરૂર નથી. પુરુષાર્થની જરૂરિયાત છે તે બતાવે છે. स्वयं पाक उपायाच्च फलानां स्याद्यथा तरोः । तथात्र कर्मणां पाक स्वयं चोपायतो भवेत् ॥३६॥ विशुध्यति यथा स्वर्ण सदोषमपि वह्निना । तद्वच्छुध्यति जीवोऽयं तप्यमानस्तपोग्निना ॥ ३७॥ જેમ વૃક્ષ ઉપર ફળોને પાક સ્વાભાવિક થાય છે, તેમ ઉપાયથી પણ થાય છે. તેમ અહીં કમને પાક (ઉદય) પિતાની મેળે થાય છે તેમ ઉપાયથી પણ થાય છે. મેલવાળું સોનું જેમ અગ્નિ વડે વિશુદ્ધ થાય છે તેમ તપરૂપ અગ્નિ વડે તપતો આ જીવ શુદ્ધ થાય છે. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૮૯ ] ભાવાર્થ :–આંબા, કેળપ્રમુખના ફળ ઝાડ ઉપર કેટલીક વખત પાકે છે પણ તે પાકવા વધારે વખતની જરૂર પડે છે. જેને તે ફળ ખાઈને આનંદ લેવાની વહેલી ઈચ્છા હોય અથવા ઝાડ ઉપર તે ફળે પિતાની મેળે યથાયોગ્ય પાકે ત્યાં સુધી તેની રાહ જોવાની ધીરજ ન હોય તેમણે તે કાચાં ફળને ઘાસ, પરાળ કે જેનાથી વધારે ગરમી મળે તેવા બાફવાળા સ્થાનમાં રાખવાં જેથી ગરમીની મદદથી ઘણા થોડા વખતમાં તે ફળો પાકી જશે. આ પ્રમાણે ફળો પકવવાનો નિયમ આપણે અનુભવમાં આવે છે. વિશેષ એટલો છે કે વૃક્ષ ઉપર ફળો સ્વાભાવિક રીતે પાકે છે તેમાં તે પકાવવા નિમિત્તે મહેનત કરવાની આપણને જરૂર રહેતી નથી. પણ તે ફળોને તેના કુદરતી નિયમથી વહેલાં પકાવવા હોય ત્યારે તે નિમિત્ત મહેનત કરવાની જરૂરિયાત રહે છે. આવી જ રીતે કર્મને પાક પણ (ઉદય-અનુભવ પણ) બે પ્રકારે થાય છે. એક રીતિ તો એ છે કે કર્મો સ્વાભાવિક રીતે યથાયોગ્ય કાળે ઉદય આવી પોતાનો સ્વભાવ બતાવી સુખદુઃખ અનુભવાવે છે, સુખદુઃખને ભોગ આપે છે. એટલે કર્મ બાંધતી વખતે જેવા સ્વભાવવાળું કર્મ બાંધ્યું હોય જેટલા પ્રદેશ (પુગલના સમૂહવાળું બાંધ્યું હોય છે તેવા જ સ્વભાવે, તેટલી સ્થિતિ પર્વત, તેવા રસે, અને તેટલા પ્રદેશે સાથે ઉદય આવે છે. આ કર્મને ઉદય વૃક્ષ ઉપર વાભાવિક રીતે પાતાં ફળની માફક વિના પ્રયત્ન ઉદય આવેલ કહેવાય છે. આ કર્મ ફળને ભોગવવા લાયક બનાવવામાં નવીન પુરુષાર્થ કરવાની જરૂર રહેતી નથી. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦ ] ધ્યાનદીપિકા જે કર્મ ઘણા લાંબા વખતે ઉદયમાં આવવાનું હોય છે તેને ફળના પાકની માફક પુરુષાર્થ કરીને ઘણું દુકા વખતમાં ભોગવવું, તે પુરુષાર્થ સાધ્ય કર્મફળ વિપાક કહેવાય છે, મતલબ કે જે કમ સત્તામાં પડેલું છે, ઉદય આવવાને હજી વધારે વખત આડે છે તે વખતે મહાપ્રયત્નવાન જ્ઞાની પુરુષ તે કર્મફળના ઉદયની વાટ જોવા ન બેસતાં, સત્તામાં રહેલ કમને ઉદીરણું કરી ઉદય લાવી કર્મફળ ભેગવી લઈ નવીન કર્મ ન બંધાય તેની જાગૃતિ રાખી સર્વ કર્મને નાશ કરી નાખે છે તે પુરુષાર્થ સાધ્ય કર્મફળપાક કહેવાય છે. વિચાર કરતાં આમ સમજાય છે કે જે કર્મ પોતાની મેળે જ પાકીને ફળ આપે છે તેનું ફળ વધારે જોરવાળું હોય છે. દાખલા તરીકે આપણે પૂર્વે કર્મ સંચિત કરેલું હેય તેવું ફળ જે આપણે આપણી પોતાની જાતે કાયાને કષ્ટ આપી વિચારપૂર્વક મહાવતે પાળી કે તપશ્ચર્યા કરીને ભોગવીએ છીએ તે તેની અસર વિશેષ દુઃખદાતા થતી નથી પરંતુ જે તે કર્મને સ્વભાવિક-કાળે જ પાકવા દઈ તેનું પરિણામ સહન કરવા ધારે તે તે ફળ અનિચ્છાએ આવેલ હોવાથી મનુષ્યને વિશેષ દુઃખરૂપ લાગે છે. મતલબ કે કુદરતી દુઃખ જે પ્રાપ્ત થાય છે તે તે તેનો અંત આવે ત્યારે જ દૂર થઈ શકે છે અને તે બરોબર પરિપકવ થયા પછી જ આવે છે, જેથી તેની અસર ઘણી સખત થાય છે. માટે પ્રયત્ન કરી કર્મફળને વેળાસર જાગૃતિપૂર્વક પકાવીને સ્વેચ્છાથી જ પરિણામ સહન કરવું તે ઉત્તમ છે. પહેલું કારણ અને પછી કાર્ય. આ વ્યવહાર ઘણે સ્થળે For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૯૧ ] મોટે ભાગે લાગુ પડે છે. આ દેહ કાર્ય છે તો તેનું કારણ આ દેહ મળ્યા પહેલાના કર્મ હાવાં જ જોઈએ. અત્યારે જે દુઃખ અમુક મનુષ્ય અનુભવે છે તે કાર્ય છે, તે તેનું કારણ તે દુઃખ પહેલા હોવું જોઈએ. અત્યારે સુખ પ્રાપ્ત થયું છે તે તેનું કારણ તેના પહેલાનું શુભ કર્મ માનવું જ જોઈએ. તેવી જ રીતે વિચાર કરવાના સાધન તરીકે મન છે, બોલવા માટે વચનશક્તિ છે, તેમ જ મનુષ્યના આખા જીવનમાં જેટલા અનુકૂળ કે પ્રતિકૂળ, ઈટ કે અનિષ્ટ સંગો મળી આવે છે તે બધા કાર્યરૂપે હોવાથી તેનું કારણ તે મળ્યા પહેલાનું શુભ કે અશુભ કર્મ માનવું જોઈએ. આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે અત્યારે આપણને જે અનુભવ કરવો પડે છે તે પૂર્વભવનો પ્રયત્ન છે, નવું કાંઈ નથી. આ પૂર્વના પ્રયત્નને જોર કરીને તરત ઉદયમાં લાવે તેને ઉદીરણા કહે છે. દષ્ટાંત તરીકે, દુઃખથી કંટાઘેલા, ક્રોધથી ધમધમી રહેલા, વહાલાના વિયોગથી વ્યાકુળ થયેલા, કેટલાએક અજ્ઞાની જીવો તે અસહ્ય દુઃખથી મરવાને તૈયાર થાય છે, આપઘાત કરે છે, પથ્થર વડે માથું ફેડે છે, આપઘાત કરી આયુષ્યનો નાશ કરે છે. આ સ્થળે એમ સમજાય છે કે તેઓ આ નિમિત્તોને પામી સત્તામાં રહેલા અશાતા (દુઃખમય) કર્મની ઉદીરણ કરી ઉદય બહાર લાવે છે. આયુષ્યને ટુંકું કરે છે આ ઉદીરણા છે, પણ તે ઉદીરણું તેમને ફાયદાજનક નથી. આ સ્થળે અજ્ઞાનદશા છે. આ ઉદીરણાથી દુઃખ ભોગવવાનું વહેલું ઉદય તે આવ્યું પણ તેથી તેના કર્મ નાશ પામી તે નિર્વાણની શાંત સ્થિતિ ભોગવી For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ [ ૨ ] ધ્યાનદીપિકા શકવાના નહિ. કારણ અજ્ઞાનદશા જ્યાં સુધી જાય નહિ, બીજમાંથી ઊગવાની શક્તિ નષ્ટ ન થાય, કના ઊંડાં મૂળા જમીનમાંથી મૂળથી ખાદી કઢાય નહિ ત્યાં સુધી તેા કર્માંના અંકુરો પાછા ફૂટવાના જ. વૃક્ષની એકાદ ડાળી કાપી નાખવાથી તે વૃક્ષની નાશ થવાની આગાહી કરવી જેમ નિરુપચેાગી છે—નિષ્ફળ છે તેમ આ અજ્ઞાનજન્ય ઉદીરણા નકામી છે. આમ કરનાર મનુષ્ય પેાતાના અજ્ઞાનને લીધે વધારે મજબૂત અંધન પામવાના આ અજ્ઞાનજન્ય ઉદીરણાથી ઉત્પન્ન કરેલા દુઃખના અનુભવ કરતાં તેને કલેશ, શેક, આક્રંદ, પશ્ચાત્તાપ વગેરે પાછળથી થવાના અને કદાચ માનેા કે તેણે આ પ્રત્યેાગ પેાતાની ઇચ્છાથી કરેલ હોવાથી શાક, આક તે ન કરે કે તેને ન થાય તાપણુ અજ્ઞાન દશામાં શરીરને નાશ કરવાથી તે ઈષ્ટ સિદ્ધિ મેળવી શકવાના નથી. શરીર કઈ ક ખ ધનુ` કારણ નથી કે તેના નાશ કરવાથી દુઃખના નાશ થાય! શરીર જકર્મ બંધનું કારણ હાય તે। આત્મજ્ઞાની કેવલજ્ઞાની પુરુષાને પણ શરીર તા હોય છે જ. તેને પણ અધ થવા જોઇએ. પણ તે શરીર તેમને કબ ધરૂપે થતું નથી. ખ'ધના ખરા કારણેા અજ્ઞાન, રાગ, દ્વેષ, મમત્વ, ઇત્યાદિ છે, તેમને દૂર કર્યો સિવાય શરીરના નાશ કરવાથી કંઈ ફાયદા થવાના નથી. શરીર તેા ઊલટુ' કખ ધ ાડવામાં મદદગાર સાધન છે. ત્યારે આ ઉદીરણા કાણુ કરે? અને તેથી તેને ફાયદા For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૯૩ ] પહોંચી શકે? આ પ્રશ્ન સ્વાભાવિક રીતે આગળ આવીને ઊભો રહે છે. સમાધાન આ પ્રમાણે થવા યોગ્ય છે. જેને આત્મઅનાત્મનો, જડ-ચેતન્યનો વિવેક થયો હોય, ઉદય આવનાર સુખદુઃખને સમપરિણામે સહન કરવાને સમર્થ હોય, લાભાલાભને વિચાર કરી શકનાર હેય-મતલબ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરી અવસરઉચિત વર્તન કરનાર, કદાગ્રહી ન હોય, ઉદય આવતા કર્મમાં રાગદ્વેષ હર્ષશેક ન કરતાં તેવા અનેક પ્રસંગોને સમભાવે ઓળંગી ગયેલ હોય પૂર્ણ નિઃસ્પૃહ હોય, ઈત્યાદિ સામર્થ્યવાળા, આત્મજાગૃતિમાં જાગૃત થયેલા પુરુષે સત્તાગત કિલષ્ટ કર્મ ખપાવવા નિમિત્તે ઉદીરણા કરે છે, તેઓ ઘણે કાળ ભોગવી શકાય તેવા કર્મો આત્મબળથી થોડા વખતમાં ભેગવી લે છે. ભગવાન મહાવીર દેવે છદ્મસ્થાવસ્થામાં વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરી હતી. ઘેર રાજયાદિ અનુકૂળ સામગ્રી હોવા છતાં તેને ત્યાગ કરી ઘોર પરીષહો સહન કરવાનું યોગ્ય ધાર્યું હતું આ દેશમાં ઉપસર્ગો ઓછા થવા લાગ્યા અને કિલષ્ટ કર્મો હજી બાકી અધિક છે તેમ જણાતાં તે કમની ઉદીરણા નિમિત્તે અનાર્ય દેશમાં ગયા હતા અને જાણી જોઈને ત્યાં વિવિધ પ્રકારના ઉપસર્ગો અને કષ્ટ સહન કર્યા હતાં. આવી જ રીતે અનુકૂળતાવાળી યોગ્ય સામગ્રી હોવા છતાં નાના પ્રકારની તપશ્ચર્યા કરવી, કરેલ કર્મની ગહ કરવી, ગુરુની સાક્ષીએ પોતાની ભૂલને પશ્ચાત્તાપ કરે, મન, વચન, For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ [ ૯૪ ] ધ્યાનદીપિકા શરીરનો સંયમ-નિગ્રહ કરે, મહાન અભિગ્રહો લેવા, ધ્યાને નિમગ્ન થવું, તેમાં આવી પડતા પરીષહો કે ઉપસર્ગો સમભાવે સહન કરવા, પરોપકારના કાર્યોમાં મન, વચન, શરીરની શક્તિને ફેરવવીપિતાના શરીરને કષ્ટ થાય છે કે મહેનત પડે છે. તેની પણ દરકાર ન રાખતાં અન્યને ઉપયોગી મદદ કરવી, ઈત્યાદિ કાર્યોમાં પોતાનું પુરુષાર્થબળ-વીર્ય ફેરવવું તે ઉદીરણા પ્રયત્ન કહેવાય છે. આ સર્વ સહન કરતાં આત્ત, રૌદ્ર પરિણામ ન થાય, કર્મક્ષય કરવા નિમિત્તે જ પ્રયત્ન હોય, આત્મદશાની જાગૃતિપૂર્વક પ્રવૃત્તિ થતી હોય તે આ ઉદીરણાથી પૂર્વ કર્મ નિર્જ. રવા-દૂર થવા સાથે નવીન બંધ પણ થતું નથી. સ્વાભાવિક રીતે કર્મના પરિપાકકાલે જે સુખદુઃખાદિ ઉત્પન્ન થાય છે તે કર્મને ઉદય કહેવાય છે. અને કર્મને ક્ષય કરવા નિમિત્તે આત્મઉપયોગની જાગૃતિપૂર્વક જેટલી કષ્ટસાધ્ય કે સુસાધ્ય ક્રિયાઓ જાણી જોઈને કરવામાં આવે છે તે ઘણે ભાગે ઉદીરણારૂપે હોય છે. દરેક છ ઉદય આવેલ કર્મ ભોગવે છે જેટલું ભેગવાય છે તેટલું ઓછું થાય છે છતાં તેઓ મુક્ત થતા નથી. તથા “આ” પૂર્વનું કર્મ છે અને “આ” અત્યારે નવું બંધાયું છે આનો નિર્ણય કેવી રીતે થઈ શકે? આ શંકાનું સમાધાન પ્રથમ કેટલું કહેવાઈ ગયું છે, તથાપિ વિશેષ સ્પષ્ટતા માટે તેનું સમાધાન આ પ્રમાણે થઈ શકે છે. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૯૫ ] જીવા અત્યારે જે કર્મફળ ભાગવે છે તે પૂર્વના કનુ પરિણામ છે. કારણ પ્રથમ અને કાર્ય પછી-આ ન્યાયે વમાન કાળે જે સ્થિતિ અનુભવાય છે તે પૂર્વીકૃત કર્મનુ... ફળ ભાગવાય છે, એટલે નવું કાંઇ નથી પણ અધું જૂનું છે. આ જૂનું જેમ ભાગવાય છે તેમ આછું થયા જ કરે છે છતાં સથા ખાલી ન થવાનુ કારણ એ છે કે જીવે તેમાં દરેક ક્ષણે નવીન વધારા કરતા જ રહે છે. એક અનાજની કાઠીમાં પચીસ મણ અનાજ ભર્યુ. હાય તેમાંથી નિરંતર એક શેર અનાજ કાઢવામાં આવે તે એક હજાર દિવસે અવશ્ય તે કેાડી ખાલી થવી જ જોઇએ છતાં નીચેની એક બાજુથી નિરંતર એક શેર અનાજ કાઢીએ અને ઉપરની ખાજુથી તે કાઠીમાં જેટલું અનાજ કાઢયું હોય તેટલુ કે તેનાથી અધિક આછું નાખ્યા જ કરીએ તે તે કાઠી ખાલી થવાનેા પ્રસંગ કેઈ વખત ન જ આવે. આ દૃષ્ટાંતે જીવા જ્યારે જ્યારે કર્માંથી ઉત્પન્ન થતાં સુખદુઃખાદિને અનુભવ કરી કમ એછાં કરે છે, તે તે કર્મના અનુભવ કરતી વખતે સુખદુઃખમાં રાગદ્વેષની પરિણતિથી હશેાક કરે છે. રાગદ્વેષ એ ચીકાશ છે. ઇષ્ટપ્રાપ્તિથી ખુશ થવાય છે. અનિષ્ટપ્રાપ્તિથી નારાજ થવાય છે પૂકમના ઉદય અનુભવતી વખતે સામ્ય સ્થિતિ રહેતી નથી. સારુ` કે નઠારું કરેલું જ ઉદય આવે છે તે પછી પેાતાની મહેનતના મળેલા મદલાથી હ, શાક, ખેદ કે આનંદ શા માટે કરવા જોઇએ ? સમ્યક્ષ્ટિ થયા સિવાય આવી સ્થિતિ રહી શકે જ નહિ, અને તેવી સ્થિતિના અભાવે તે જીવ રાગદ્વેષવાળી જેવી અને For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ [ ૯૬ ] ધ્યાનદીપિકા જેટલા પ્રમાણવાળી લાગણીથી તે કના અનુભવ કરે છે તેટલા પ્રમાણમાં તે નવીન કમ બાંધવાનું કારણ થાય છે, પૂર્વ કર્મના ઉદયથી હાથ, પગ આદિ શારીરિક શક્તિ મળી છે પણ તેના ઉપયાગ અન્યને નુકસાન કરવામાં હેરાન કરવામાં કે મારવામાં, રાગદ્વેષની તીવ્ર કે મંદ લાગણીથી કરવામાં આવે છે, તેા આ લાગણીએ નવીન અશુભ કર્મ બંધ કરવામાં હેતુભૂત થાય છે, આવી જ રીતે શારીરિક, વાચિક કે માનસિક શક્તિના સારી લાગણીથી કાઈને મદદ કરવાદિ પરોપકારના કાર્યમાં ઉપયેગ કરવામાં આવે છે તે શુભક`ના ખધ થાય છે. અહીં આ શ ́કા ઉત્પન્ન થવાના સંભવ છે કે આ શરી રાદિના નિમિત્તથી અન્યના શરીરાદિને નુકશાન પહોંચે તેવુ કર્મ બાંધેલુ હોય અને તેને લઈને અન્યને નુકશાનાદિ કરવાથી તેનું પૂર્વ કમ છૂટી જતુ હોય તેમ રાા માટે ન માનવું? અને જો તેમ થતુ હેાય તે પછી નવીન કર્મ શા માટે બધાય ? કદાચ આ કહેવુ' માન્ય કરીએ તેમ પણ સભવે, છતાં તમારા શરીરાદિ દ્વારા અન્યને નુકશાન પહોંચાડતી વખતે પણ જો તમારા મનમાં હ, શાકની લાગણી ન હાય તે તમને કમ થી આંધવાનુ' પછી કાંઈ કારણ રહેતુ' નથી. તમારું' પૂર્ણાંક નિર્જરી ગયું', ભેગવાઈ ગયું, પણ તમારા હાથ, પગ, આદિથી અન્યને દુઃખ થયુ. તેના પ્રમાણમાં સામા મનુષ્ય તરફથી પાછે તમને આઘાત થવાના જ. આ આઘાતને For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ધાનદીપિકા [ ૯૭ ] સહન કરવાનું બળ તમારામાં હોવું જોઈએ. તે પિતાને લાગેલા પ્રહારથી તમને પ્રહાર કદાચ કરે, નુકશાન પહોંચાડે તે વખતે જે તમારામાં રાગદ્વેષની પરિણતિ ઊઠે. તેનો પ્રતિકાર કરવા તમે ઊઠે તે તે વખતે તમે નવીન કર્મ બાંધવાના જ. આ વખતે તમારે સંતોષ માનવો જોઈએ કે મારા હાથ, પગથી અન્યને થયેલા પ્રહારનો આ બદલે છે, છતાં હું તેને સહન નહિ કરું તે મારા તરફથી કરાતા આઘાતને ફરી પાછો બદલો સામા તરફથી કરાતા પ્રત્યાઘાતરૂપે થવાને જ મળવાનો જ. આમ વિચાર કરી જે સમભાવની સ્થિતિમાં આવી જાઓ. તે નવીન કર્મબંધ થતો અટકી પડે; નહિતર આ કર્માવર્તનું વિષમચક પાછું આવી ઊભું રહેવાનું જ અને એક પછી એક આવા આઘાત પ્રત્યાઘાત થયા જ કરવાના. આ જ પેલી કઠીને ખાલી ન થવા દેવાનું કારણ સંસાર પરિભ્રમણ ચાલુ રહેવાનું આ જ કારણ નવીન બંધ કેમ થાય છે તેને સમજવાની આ જ ફેંચી છે. સમ્યક્દષ્ટિ થયા સિવાય નવીન બંધ થતું અટકતો નથી માટે આત્મદષ્ટિ જાગૃત કરી સામ્ય સ્થિતિમાં આવી જવું જોઈએ. કોઈ પણ જાતની ઈચ્છા કરીને, પ્રાપ્ત કરવા યોગ્ય વિષયને ઉદ્દેશીને કિયા ચાલુ રાખશો ત્યાં સુધી તમારી ઈચ્છાના પ્રમાણમાં કર્મના પુગલે ખેંચવાના જ. પણ જે પૂર્વના ઉદય પ્રમાણે નિરીહપણે વર્તન ચાલુ રાખો, ઈષ્ટનિષ્ટમાં હર્ષશેક ન કરે, અનિચ્છાએ પણ પૂર્વકર્મને ચકના For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ [ ૯૮ ] ધ્યાનદીપિકા વેગ પ્રમાણે તમારી પ્રવૃત્તિ ચાલુ રાખે અને જે કાળે છે આવી મળે તેમાં ખેદ કે આનંદ ન માને તે નવીન કમ બંધ ન થતાં પૂર્વના કર્મ નિર્જરી જશે–ખરી પડશે. પૂર્વકમને અવશ્ય ઉદય થાય છે એમ વિચારી સામ્ય યા | મધ્યસ્થ સ્થિતિ રાખવાથી હર્ષ, શેક વિના અનુભવ કરવાથી નવીન કર્મબંધને અટકાવી શકાય છે. આવી મધ્યસ્થ સ્થિતિએ પહોંચવા માટે કે થયેલી ઉત્તમ સ્થિતિ ટકાવી રાખવા માટે વિચારવાન મનુષ્યએ યશકીર્તિની ઈચ્છા વિના કે પુદ્ગલિક સુખની લાલસા વિના શુભ કાર્યમાં પ્રવૃત્તિ, અશુભ કર્મથી નિવૃત્તિ અને સંવરભાવને વધારે કરે, ઈત્યાદિ રસ્તાઓ જવાના છે. સારું કામ કરવાની અને ખોટું કામ ન કરવાની ટેવ પાડવાથી આ કર્મનિર્જરાને માર્ગ સુલભ થાય છે અને વિશેષ પ્રકારે નવીન અશુભ કર્મ ન બાંધવાના માર્ગને મદદ મળે તેવું મન થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપને સમજવાથી, વારંવાર તેને વિચાર કરવાથી, અહંકારને નાશ સાધવાથી, કેઈ એક એવી નવીન જાતની વિરક્તતા અને આત્મજાગૃતિ પ્રાપ્ત થાય છે. આ સર્વભાવ ઉપરની ઉદાસીનતાવાળી વિરક્તતા-સામ્ય સ્વભાવવાળી આત્મજાગૃતિ-નિજરા સાથે નવીન કમબંધ ન થાય તેવી સ્થિતિ મેળવાવી આપે છે. દેષવાળું સુવર્ણ જેમ અગ્નિમાં નાખવાથી શુદ્ધ થાય છે તેમ જીવ, તરૂપ અગ્નિ વડે શુદ્ધ થાય છે.” For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૯૯ ] કને તપાવે તે તપ છે, સૂર્યના તાપથી દુનિયા પર રહેલા અશુચિ, પદાર્થોમાંથી અશુચિતા, દુગંધવાળા પદાર્થોમાંથી દુધ ઉડી જાય છે, રસ્તા પર થયેલ કાદવ કે કીચડમાંથી ચીકાશ ઉડી જાય છે અને રસ્તાઆ સ્વચ્છ થઈ રહે છે, આનુ કારણ સૂર્યમાં રહેલી શાષક શક્તિ છે. આવી જ રીતે મનમાં રહેલી રાગદ્વેષની પરિણતિરૂપી ચીકાશ-આસક્તિ તેને જેના વડે ઉડાવી દેવાય અને મનને સ્વચ્છ-નિર્મળ કરી શકાય તે તપ છે. ઉપવાસાદિ કરવાં તે શરૂઆતની પહેલી ચાપડી છે. તે પણ સમજીને પેાતાની શક્તિની તુલના કરીને કરવાં જોઇએ. જેનામાં વિષયાદિ વિકાશની પ્રખળતા હાય છે, તેને તત્કાળ શાન્ત કરવા માટે ઉપવાસ ઉપયાગી સાધન છે. પણ આ એકલા ઉપવાસની અસર ઇંદ્રિયા ઉપર લાંખા વખત ટકી શકતી નથી ઉપવાસથી તેના શરીરના અવયવા ઢીલા થશે, ઇંદ્રિચાના વિકારા શાંત થશે, વિકાર કરનારી વીશક્તિ મળી જશે, પણ તે ઉપવાસ કરવા અધ કર્યા એટલે પાછી વિકારાદિની સ્થિતિ પૂર્વની માફ્ક પ્રગટ થઈ આવશે. આ ઉપવાસની અસર શરીર સુધી પહોંચે છે; પણ મન ઉપર તેની થાડી અસર થાય છે. આ ઉપવાસા કાંઈ કાયમ કરી શકાતા નથી. લાકડાં કાઢી લીધાં એટલે અગ્નિ મ થશે; પાછાં લાકડાં અગ્નિમાં નાખશે એટલે અગ્નિમાં વધારો થશે. આમ ખારાક ન આપવાથી શરીર ઇંદ્વિચા સાથે નરમ થશે; મન તા સહેજસાજ ખેારાકના અભાવે નરમ પડશે; પણ પાછા જ્યાં ખારાક દેહમાં પડયો કે પાછી For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૦ ] ધ્યાનદીપિકા વિકારેની જાગૃતિ તેવી ને તેવી જ થશે. આ માટે શરૂઆતમાં ઉપવાસાદિ ઉપયોગી છે, પણ આપણે કાંઈ શરીરને નાશ કર નથી; શરીરને નાશ કરવો હોય અને શરીરના નાશથી કમને (રાગ, દ્વેષ, હર્ષ, ખેદની લાગણીને) નાશ થતો હોય છે તે વિષ આદિ અનેક જાતના પ્રયોગોથી, એક ઘડીમાં દેહથી આત્માને વિયાગ કરાવી આપનારા અને ઉપાયે દુનિયા પર તૈયાર છે, પણ તેનાથી પરમશાનિનું કાર્ય સિદ્ધ થતું નથી. આપણે દેહને નાશ કરવાનું નથી, પણ મનમાં રહેલ-કમની સત્તા જમાવી પડેલા રાગદ્વેષ અજ્ઞાનાદિને નાશ કરવાનું છે, એટલે કે મન ઉપર અસર કરવાની છે તે તેને માટે મનને શુદ્ધ કરવા સારુ એક પવિત્ર-નવકાર મંત્રને-પરમાત્માના નામના વાચક શબ્દને અખંડ જાપ કરે. આ ઉપવાસ પછીને બીજે માગ છે બીજી ભૂમિકા છે. - લેકે ઉપવાસાદિ ઘણા કરે છે, તે સંબંધી તેઓ ઘણુ જાણે છે. એટલે તે સંબંધી અહીં વિશેષ લખવું યે ઘાયું નથી. . આ જાપનામની બીજી ભૂમિકા તે તપને જ ભેદ છે, મનને તપાવે છે–મલિનતા ઓછી કરાવે છે. નદીના ઊંડાણમાં પડેલા પાણીના ધરામાં પાણી ભરાઈ રહે છે, ઉનાળામાં પણ તે ઊંડા ધરામાંથી પાણી સુકાતું નથી. છતાં નવીન આવક ન હોવાથી તે પાણી ગંધાઈ જાય છે, લાલ ફૂલ ઉપર છાઈ જાય છે આ ગંધાયેલ પાણીના ધરામાં જ્યારે નવીન પાણી સબંધ આવી પડે છે, ત્યારે તે જૂનું પાણી ક્યાં જાય For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૦૧ ) છે? તમે જાણતા હશે કે તે પાણીના ધક્કાથી બહાર નીકળી ચાલ્યું જાય છે અને તેની જગ્યા આ નવીન આવેલું પાણી લે છે. અર્થાત્ જૂનું પાણી નીકળી જઈ નવીન પાણી-સ્વચ્છ પાણી તેમાં રહે છે. આ જ દષ્ટાંતે જૂના પાણીરૂપ-મલિન વિચાર-પાપિચ્છ-ગંધાઈ ગયેલ અને તેથી જ અપકીર્તિ અને દુખની દુર્ગધ ઉછાળનાર પાપકર્મો આ નવીન પરમેશ્વરપદનો વાચક મહામંત્ર ૩ મર્દ નમ: તેને અખંડ જાપ કરે. તમારામાં બળ હોય તેટલા પુરસથી જાપ કરો. એક શ્વાસ શ્વાસ પણ મહામંત્રના ઉચ્ચારણ કર્યા સિવાય ખાલી ન જવા દે. જેઈલે પછી મજા. આ નવું પાણી એટલા જેસથી વહેવા માંડશે કે તેના ધક્કાથી પૂર્વનું જૂનું ગંધાયેલું પાપરૂપ પાણી-મલિન વાસનારૂપ પાણીતદ્દન ખાલી થઈ જશે. તેની ખાતરી તમારા મનમાં ખરાબ વિચાર પ્રગટ થાય તે છે. અને આ મંત્રના તાપથી (કારણ કે તેથી તપ થાય છે એટલે તેના તાપથી) ઉત્તમ વિચારની ધારા પ્રગટ થશે. આ આવરણ જવાથી-આ જાપના ઘર્ષણથી–ઉત્પન્ન થતી વીજળીના તાપથી તમારી માલિનતા બળી જવાથી અનેક સુવિચારની ધારાઓ સ્ફરવા માંડશે આ અજ્ઞાનાવરણ ઓછું થવાથી - ખરું જ્ઞાન જેમાંથી થવાનું છે તેવી વિચારશ્રેણી ચાલુ થશે આટલું થયા પછી અજ્ઞાનાવરણ તેડવાનું કામ શરૂ થશે એટલે ત્રીજી ભૂમિકા શરૂ થશે. પૂર્વ કહી આવ્યા તે ઉપવાસ એ પહેલી ભૂમિકા છે. જાપ બીજી ભૂમિકા છે. વિચાર ત્રીજી ભૂમિકા છે. આ સ્થળે તપને વિષય ચાલુ છે માટે જાપથી તપ થાય છે. પરમાત્માનું For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૨ ] ધ્યાનદીપિકા E નામસ્મરણ કરવું તે તપ છે. તે સાથે આ તપ ધ્યાનપૂર્વ કરવું એટલે અત્યંતર તપ પણ સાથે થશે. ધ્યાનપૂર્વક જાપ એટલે હદયમાં અંતરદષ્ટિ રાખી જે ઈષ્ટદેવ પોતાને હોય તેની કે પિતાના સદ્ગુરુની મૂર્તિ હૃદયમાં રાખી, અંતરદષ્ટિથી તે જોયા કરવી અને મનથી તે મંત્રનો જાપ કરે, તે મૂર્તિ ધ્યાનમાં ન આવી શકે તે જે ઈષ્ટદેવનો જાપ કરાતો હોય તે અક્ષરની આકૃતિ હૃદયમાં પડે તેવી રીતે તે જાપ કરે અને અંતરદષ્ટિથી તે અક્ષર જોયા કરવા, મનથી તે ઈદેવને જાપ ચાલુ રાખ. આ તપ છે. તેનું જેમ અગ્નિથી શુદ્ધ થાય છે, તેમ મન આ તપથી શુદ્ધ થયું, તે પછી તે મન દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવ કરે એટલે શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટ કરે તે કઠિન નથી. ૩૬-૩૭. ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે તે વિષે ધર્મભાવના जगदाघारो धर्मों दयान्वितो दशविधश्च पूत जगत् । स्वर्गापवर्गसुखदः सुदुर्लभो भाव्यते भव्यैः ॥ ३८ ॥ यस्यांशमेवमुपसेव्य भजन्ति भव्या મુ િવૃશ્ય શુદ્ધિાના વિજ્ઞાર્તા शक्यं स्वरूपमतुलं गदितुं हि सम्यक किं तस्य नास्तिकनरैश्च कुशास्त्रवादैः ॥३९॥ દયા સહિત ધર્મ જગતનો આધાર છે. તેના દશ ભેદ છે. તે જગતને પવિત્ર કરનાર છે, સ્વર્ગ અને મોક્ષને આપ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ધ્યાદીપિકા [ ૧૦૩] નાર છે. તેની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે એમ ભવ્ય છે એ વિચાર કરે. ધર્મના પવિત્ર દાન-દયાદિ માર્ગો જાણવા, સાથે તેના એક અંશને પણ સેવી-પાળીને ભવ્ય મુક્તિને ભજે છે; તે ધર્મના મહાન સ્વરૂપને સારી રીતે કહેવાને, કુશાસ્ત્રના વાદે વડે શું નાસ્તિક સમર્થ થશે કે ? નહિ જ. ભાવાર્થ:- ધર્મની દુર્લભતા વિષે મનુષ્યએ વિચાર કરે કે દુનિયામાં બીજી સર્વ વસ્તુ મળવી સુલભ છે, પણ ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે, યાને દુઃખે પામી શકાય છે. મહાન પુણ્યરાશિ એકઠી થતાં આ મનુષ્યજીવન મળે છે. તેમાં પણ આર્ય દેશ, ઉત્તમ જાતિમાં જન્મ, પાંચ ઇંદ્રિયની પૂર્ણતા, નીરોગી શરીર, દીર્ઘ આયુષ્ય અને ધર્મ પ્રાપ્તિ ઈત્યાદિ દુર્લભ છે. ધર્મ સિવાય આર્ય દેશાદિ પ્રાપ્ત થાય છે તે પણ નિરર્થક થાય છે, માટે ધર્મપ્રાપ્તિ તે સર્વથી ઉત્તમ છે. આર્યદેશાદિ નિમિત્તો ધર્મ પ્રાપ્તિમાં સુલભ કારણરૂપે છે, છતાં પણ ધર્મ પ્રાપ્તિ થાય તો તે સફળ છે. આ ધર્મ જ જગતમાં રહેલા જેને આધારભૂત છે. ધર્મ વિના અનેક જીવન વ્યતીત થયાં પણ તેનું પરિણામ - કાંઈ સારું આવ્યું જ નથી. ધર્મ વિના જીવન ઉચ્ચ થઈ શકે જ નહીં તેમાં પણ સર્વ જીવોને શક્તિ આપનાર, અભય આપનાર, આત્મસ્વરૂપે જોનાર ધર્મ તે જ ધર્મ નામને યોગ્ય છે, બાકી ધમનામધારક બીજા ધર્મ સમજવા. ધર્મ દસ પ્રકારના છે. ક્ષમા–રાખવી અન્યને ક્ષમા આપવી. ૧ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪ ] ધ્યાનદીપિકા અભિમાન રહિત થવું–અહંવૃત્તિને નાશ સાધવે. ૨ હદય કમળ, સરલ, માયારહિત રાખવું–છળ પ્રપંચા દિને હૃદયથી રજા આપવી. ૩ જે મળે તેમાં સંતોષ માનવો–સંતોષમય જીવન ગુજારવું. ૪ બાહ્ય અત્યંતર તપ કરવું–ઈચ્છાનો નાશ સાથેઈચ્છા રહિત થવું. ૫ મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરે–સંયમ સાધો. ૬ | પ્રિય, પથ્ય, સત્ય અને હિતકારી બોલવું-સત્ય શોધવું. સત્ય સ્વરૂપ થવું. ૭ મન, વચન, શરીરને અશુભ સંકલ્પ, અશુભ ઉચ્ચાર અને અશુભ–વિરુદ્ધ-આચરણથી અળગાં રાખવાં અને શુભ સંક૯૫, શુભઉચ્ચાર અને શુભઆચરણથી પવિત્ર રાખવાં. ૮ નવ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું–આત્મજ્ઞાનમાં-બ્રહ્મમાં રમણતા કરવી. ૯ સર્વ પરિગ્રહનો ત્યાગ કરે, શુભાશુભ કર્મો ઉપરથી પણ મમત્વ કાઢી નાખી આત્મસ્વરૂપે થઈ રહેવું. ૧૦ આ દસ પ્રકારે ધમ છે. આ ધર્મ જગતને પવિત્ર કરનાર છે, શાન્તિ આપનાર છે, સ્વર્ગના ઈચ્છકને સ્વર્ગસુખ પણ આપનાર છે. ઈચ્છાપૂર્વક ધર્મનું સેવન કરવાથી સ્વર્ગાદિ પ્રાપ્તિ થાય છે અને મોક્ષના ઈચ્છકને મોક્ષ પણ આપનાર છે. આ પવિત્ર For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ધાનદીપિકા [ ૧૦૫ ] ધર્મ મળવો દુર્લભ છે, તેનો વિચાર કરી અનુકૂળ અવસર મળ્યા છતાં પ્રમાદ ન કરતા યથાયોગ્ય પ્રવૃત્તિ કરવી. આ ધર્મના અમુક પવિત્ર અંશે-ભાગો (જેવા કે સર્વ જીવને આત્મસ્વરૂપે જેવા, સર્વ જીવોની દયા કરવી, જેને અભય આપવું વગેરે) તેને આશ્રય કરીને ઘણા જ મેક્ષ પામ્યા છે અને પામશે. નાસ્તિક કે જેઓ ધર્માધર્મ જેવું કાંઈ માનતા નથી, આત્માને પણ નિત્ય સ્વરૂપે સ્વીકારતા નથી, તેઓ આ ધર્મના રહસ્યને શું સમજે? તેમના કુતર્કવાળા વાદો, આ ધર્મનું મહાન સ્વરૂપ કેવી રીતે પ્રતિપાદન કરી શકે ? કારણ કે ધર્મ અનુભવગમ્ય છે. વ્યવહારમાં ગમે તેવું તેનું સ્વરૂપ કથન કરે, તથાપિ તેને અનુભવ કર્યા વિના તેનાથી ઉત્પન્ન થતી સુખશાન્તિ મળી શકતી નથી. હે ભવ્ય જીવો ! આવી ઉત્તમ અનુકૂળતા તમને મળી છે, તે તેનો દુરુપયોગ ન કરતા તેને સફળ કરે. ધર્મનો અનુભવ મેળવવા માટે પ્રમાદ ન કરતાં સાવધ થવું તે આ ભાવનાની વિચારશ્રેણીને ઉદ્દેશ છે. ૪૦-૪૧. આ લોક શું છે, તે સંબંધી વિચાર લેકભાવના जीवादयो यत्र समस्तभावा जिनैविलोक्यन्त इतीह लोकः। उक्तस्त्रिधासौ स्वयमेव सिद्धो स्वामी च नित्यो निधनश्च चिन्त्यः।।४२॥ उत्पद्यन्ते विपद्यन्ते यत्रैते जीवराशयः । कर्मपाशाधिसंबद्धाः नानायोनिषु संस्थिताः ॥ ४३ ॥ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૬ ] ધ્યાનદીપિકા જિનેશ્વરે, જેમાં જીવ આદિ સમસ્ત પદાર્થો જુએ છે તે આ લોક સમજ. તે લેક ત્રણ પ્રકારે કહ્યો છે. તે સ્વયંસિદ્ધ છે, પોતે જ માલિક છે, નિત્ય છે અને નાશ પામનાર નથી, એમ વિચાર કરે. ૪૩. - કર્મ પાશથી અતિ બંધાયેલી અને નાના પ્રકારની નિઓમાં રહેલી જીવની રાશિઓ જેમાં ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે તે લેક છે. ભાવાર્થ:-ધર્મભાવનામાં ધર્મસ્વરૂપ સમજાવ્યું. હવે લોકભાવના એટલે આ લોક સંબંધી વિચાર કરો. આ વિચાર કરવાને હેતુ એ છે કે મનને ચંચળતાવાળો સ્વભાવ છે. ગમે તેવા ઠેકાણે તેને ગોઠો પણ પૂર્વના સંસ્કારને પ્રબેધક સહજ નિમિત્ત મળ્યું કે તેમાંથી છટકી જઈ અન્ય વિચારોમાં ગોઠવાઈ જશે. આ લોકભાવનાના વિચારો કરાવવા તે તેની ચંચળતાને વધારે ચંચળ કરાવીને શાન્તિ આપવાને ઉપાય છે. ઘેડો ઘણે ચપળ અને ઉદ્ધત તેફાની હોય, ઊભો રાખવા છતા દેડવાની ઈચ્છા કરતે હેય, પણ તેને એક વાર રેતીને ઊભા રણમાં પ્રવેશ કરાવી, તેની ઈચ્છાથી પણ વધારે દોડાવવાથી, છેવટે થાકી જઈ ચલાવવા પ્રયત્ન કરવા છતાં પણ તે ઊભું રહી જશે. આ ન્યાયે મનના ચપળ સ્વભાવને વધારે ચપળતા કરાવી આખા લેકમાં ફેલાવી મનને શાન્ત કરવાને આ ઉપાય છે. આમાં મનને પિતાની ઈચ્છાનુસાર વિચાર કરવા નહિ દેતાં આપણી ઈચ્છાનુસાર–આપણું કહ્યા મુજબ, કહ્યા તેટલા વખત સુધી વિચાર કરાવવાની ટેવ પાડવામાં આવે છે; મતલબ કે મરજી For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૦૭ ] મુજબ વિચાર કરાવીએ અને મરજી મુજબ વિચાર બંધ કરાવીએ. લાંબે કાળે આ ટેવથી સારો ફાયદો થાય છે. મન કાબૂમાં આવે છે અને પછી જે જાતના વિચાર કરવાની ટેવ પડાવીએ છીએ તે સિવાય આપણી ઈચ્છાવિરુદ્ધ જુદી જાતના વિચારે કરવું તે અટકે છે. આપણે કહીએ તે જ જાતના વિચાર મન કરે અને ફરી આપણે તેને શી આજ્ઞા કરીએ તે સાંભળવાની રાહ જોતું મન બેસે. આ કાંઈ ઓછો ફાયદે થય ન કહેવાય. વિશેષમાં આ લોક સ્વરૂપના વિચારે એવા સૂકા છે કે તેમાં રાગદ્વેષ ઉત્પન્ન થવા જેવા નિમિત્તો નથી, તેથી મને પણ સૂકું-લૂ છું એટલે મધ્યસ્થ-રાગદ્વેષ વિનાનું બનવાનો સંભવ છે. જિનેશ્વર ભગવાન જેમાં જડ, ચિતન્યભાવે રહેલા જુએ છે તેનું નામ લોક કહે છે. ઉપાધિ ભેદથી તે ત્રણ પ્રકારે ઊર્વલક, અલેક અને તિર લોકો ઉપરનો ભાગ ઊર્વલોક કહેવાય છે, નીચેનો ભાગ અલેક ગણાય છે અને આપણે જે ભૂમિ ઉપર રહ્યા છીએ, તે તિઓંલક કહેવાય છે. શબ્દની વ્યાખ્યામાં ત્રણે ભાગોનો સમાવેશ થાય છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને આત્મા આ છ દ્રવ્યોપદાર્થો જેમાં રહેલા છે તે લોક કહેવાય છે, અને તે સિવાયને ભાગ અલોક ગણાય છે. અલકમાં આ છ દ્રવ્ય માંહેલું એક આકાશ દ્રવ્ય જ છે. આ લેક સ્વયંસિદ્ધ છે. તેને બનાવનાર કોઈ નથી, તેમ તેને માલિક-સ્વામી પણ કઈ નથી, અર્થાત્ પિતે જ માલિક છે. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ધ્યાનદીપિકા આ લેક નિત્ય છે, કોઈ કાળે નાશ થવાને નથી. તે માંહીલા એક પણ અણુને કે એક પણ જીવને કઈ પણ કાળે નાશ થવાને નથી. એટલે અંત વિનાને છે. આ જીવની રાશિ-સમુદાય કર્મના પાશથી બંધાઈને નાના પ્રકારની ચોરાશી લાખ જીવનિ (જને ઉત્પન્ન થવાના સ્થાને) માં ઉત્પન્ન થાય છે. જે ઉત્પન્ન થવાના સ્થાનવિશેષ રૂપ, રસ, ગંધ એકસરખાં મળતાં આવતાં હોય તેવાં અનેક સ્થાનેને એક ગણવામાં આવે, તેવા અનેક સ્થાનના સમુદાયને જાતિ કહેવાય છે. આવી જીવોને ઉત્ત થવાની ચોરાશી લાખ જીવનિ કહેવાય છે, એટલે જીવને ઉત્પન્ન થવાના ઠેકાણાં છે. તે સર્વ સ્થાનોમાં અજ્ઞાન અને અહંકાર વૃત્તિથી કરાતાં શુભાશુભ કર્મના બંધનોથી બંદીવાન થઈ છે તેમાં ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. પાછા જન્મે છે અને પાછા મરે છે. આવી રીતે આ સંસારપરિભ્રમણનું ચક્ર ચાલ્યા કરે છે એવી કઈ પણ જાતિ પ્રાયઃ નહીં હોય કે આ જીવે તેને અનુભવ લીધો ન હોય. જન્મમરણની માળાના મણકા આ રીતે ફરતા જાય છે. પણ જીવ (આત્મા) સૂત્ર તે એકનું એક જ છે, માટે તે નિત્ય વસ્તુને જ વળગી રહેવું જોઈએ. [ આ લેકભાવનાની વિચારણા વખતે શાસ્ત્રમાં વિસ્તારથી ત્રણે લોકમાં રહેલા સ્થાને, પદાર્થો, જી વગેરેનું વર્ણન આપ્યું છે તેને વિચાર કર. અધોલોકમાં ઘનવાત, તનવાત, ઘનોદધિ, તનેદધિ, સાત For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન દીપિકા [ ૧૦૯ ] નરક, તેનાં જુદાં જુદાં સ્થાને, પાથડા, તેમાં રહેલા કુલીઓ, નારકીઓ, તેને થતી યાતનાઓ (પીડાઓ), પરમાજામીના પ્રહારે, અન્ય થતી ઉદીરણાઓ, ત્યાંને સખત તાપ, સખત શીત, શાલ્મલી આદિ વૃક્ષોના કરવત જેવાં પત્રે અસહ્ય વેદનાઓ, જરા પણ શાન્તિ-સુખને અભાવ તેને વિચાર કરો. ભુવનપતિ, વ્યંતર, વાણવ્યંતર, આદિ દેવોના ભવનેરહેવાનાં નિવાસસ્થાને, તેમની રમણુતા, તેઓનું આનંદિત જીવન વગેરેનો વિચાર કરવો. તિર્જીકમાં કર્મભૂમિ અકર્મભૂમિ, યુગલિક મનુષ્યો, તથા અસંખ્યાત દ્વીપ, સમુદ્ર, સૂર્ય, ચંદ્ર, જંબુદ્વીપ, ભરતક્ષેત્ર, માનુષત્તર, મેરુ આદિ પર્વત, નંદન આદિ વને, વિદ્યાધરના નિવાસની શ્રેણીઓ, સીતાદિ મહાનદીઓ, દેવેની કીડા કરવાની રાજધાનીઓ, ઉત્પાત પર્વત ઈત્યાદિને વિચાર કરે. ઊર્વકમાં દેવવિમાને, કલ્પવાળા દે, ઇંદ્ર, ગ્રેવેયક, અનુત્તર વિમાન, વિમાનની સંખ્યા, વિસ્તાર, તેમાં રહેતા દે, ઇદ્રો, તેઓની રિદ્ધિ, શક્તિ. આનંદ-ઉપભેગનાં સાધન, વને, વા, આરામે (બાગબગીચાઓ), વગેરેને ચિતાર પિતાના સન્મુખ વિચાર દ્વારા ખડો કરે. અને છેવટે તેમાંથી મનને વૈરાગ્યવૃત્તિમાં ખેંચી લાવવું કે આ સર્વે થળે એક વાર નહિ પણ અનેક વાર મેં જન્મ, મરણ અનુભવ્યું છે, આ સર્વ વસ્તુને ઉપભોગ મેં અનેકવાર કર્યો છે, પણ મારી તૃપ્તિ તેથી થઈ નથી અને થવાની પણ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૦ ] ધ્યાનદીપિકા નથી. અનંત કાળથી આવી સ્થિતિઓ ભોગવ્યા કરું છું, આવી ગતિ-જાતિઓમાં પરિભ્રમણ કર્યા જ કરું છું, છતાં તે પદાર્થોથી ખરી યા સાચી શાન્તિ મળી નથી, મળવાની આશા પણ નથી; ઊલટે સંતાપ, વિયેગ, દાહ, આ સ્થિતિ મળી છે અને હજી પણ જો તેમાં જ આસક્તિ રાખીશ તો મારી આ દુઃખમય સ્થિતિ ચાલુ જ રહેશે ઈત્યાદિ વિચાર કરી મનને તેના ઉપગથી-તે તરફના નેહથી પાછું હઠાવી, નિરાશ કરી, ઈચ્છા રહિત કરી, આત્મસ્થિતિ તરફ વાળવું. આવી રીતે મનને આખા લકમાં ફેરવવાની ટેવ પડ્યાથી મનને લોકમાં વ્યાપ્ત કરી દેવાની શક્તિ આવશે અને તેમ કરી તે સ્થિતિમાં ખેદ રહિત આત્માનંદને અનુભવ લેવાશે. છેવટે લેકનું જ્ઞાન થઈ રહ્યા પછી અલકની સ્થિતિનું પણ ભાન થશે અને આત્મા પૂર્ણ સ્વરૂપમાં આવી રહેશે. આવી સ્થિતિ લાવવા માટે આ ભાવનાને ઉપયોગ કરવાનો છે. સમ્યક્ દષ્ટિ થવી દુર્લભ છે. બધિ ભાવના जीवानां योनिलक्षेषु भ्रमतामतिदुर्लभम् । मानुष्यं धर्मसामग्री बोधिरत्नं च दुर्लभम् ।।४४॥ લાખ જીવનિમાં ભ્રમણ કરતાં, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, તેમાં પણ ધર્મની સામગ્રી અને બધિરતા (સમ્યફજ્ઞાન)ની પ્રાપ્તિ તે વધારે દુર્લભ છે. ભાવાર્થ :–માન ! ચોક્કસ સમજજે. વારંવાર આ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૧૧ ] માનવ જિંદગી મળવી દુર્લભ છે. અનેક જિંદગીઓના પરિજમણ પછી ઘણે કાળે, અને કોઈ જ વાર સર્વ સાધનસંપન્ન આ જિંદગી મળી છે. તેમાં પણ ધમ–આત્મસ્વભાવ-પ્રગટ કરવામાં મદદગાર આર્યદેશ, ઉત્તમ કુળ, નીરોગી શરીર, તીખુદ્ધિ, લાંબુ આયુષ્ય, સત્સમાગમ અને સ્વરૂપ પ્રગટ કરવાની ઈચ્છા એ ઉત્તરોત્તર દુર્લભ છે. આ સ્થિતિ પામ્યા પછી તત્વ સ્વરૂપ જાણવું પામવું, એ વધારે દુર્લભ ન ગણાય, છતાં તેવી સ્થિતિ પામ્યા છતાં પણ સમ્યક્દષ્ટિ અને તત્વજ્ઞાન જેવી અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થવી તે ઘણી જ દુલભ છે એવી સ્થિતિમાંથી પતિત પણ થઈ જવાય છે. એ અનુકૂળ સંયોગો ઘણી વાર નિષ્ફળ નીવડે છે એમ જ્ઞાની પુરુષોએ ઘણીવાર જોયેલું છે માટે આપણને તેઓ વારંવાર ચેતાવે છે. મહાનુભાવો! જાગો ! ઊઠે! પ્રયત્ન કરો, નહિતર વખત ગયા પછી પશ્ચાત્તાપ નકામે છે. આ પ્રમાણે સમભાવ લાવવા માટે-રાગદ્વેષની પરિણતિ હઠાવવા માટે આ બાર ભાવનાથી અંતઃકરણને વારંવાર વાસિત કરવું. આ બાર ભાવના સંબંધી વિચાર કરશે તે જ જણાશે કે તે ભાવનાઓ પાપરૂપ મળ કે મલિન વાસનારૂપ મળ સાફ કરવા માટે જુલાબની ગરજ સારે છે. - શાસ્ત્રકાર આગળ વધીને એટલું પણ કહે છે કે આ ભાવનાઓ તે રસાયણ છે. ધ્યાનરૂપ શરીરને પિષણ આપવાને ખરેખર રસાયણ છે. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૨ ] ધ્યાનદીપિકા આ ભાવનાથી જેણે હૃદય વાસિત ન કર્યું હોય તે ધ્યાનને લાયક થતું જ નથી. મતલબ કે ધ્યાનને લાયા થવા માટે આ ભાવનાનો પ્રથમ પ્રયોગ કરે. રસાયણ ખાવા માટે કેડે સાફ કરવા આ જુલાબ પ્રથમ લઈ લેવો. ત્યાર પછી ધર્મ રસાયણનું સેવન કરવું. પ્રકરણ ૪ હિતશિક્ષા गुणोपेतं नरत्वं चेत् काकतालीयनीतितः । यद्याप्तं सफलं कुर्यात् नित्यं मोक्षार्थसाधनैः ॥४५॥ હે માનવ! આ ગુણોવાળું તે કાકતાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે તે મોક્ષપ્રાપ્તિ થાય તેવા સાધને નિત્ય સેવીને તારે તે સફલ કરવું. ભાવાર્થ :–ગુણવાળું-ગુણ, શાંતિ, સમતા, સ્વભાવ રમણતા ઈત્યાદિવાળું અર્થાત્ ઈત્યાદિ ગુણો જેમાં ઉત્પન્ન કરી શકાય તેવું છે. મનુષ્યપણું તે તને કાતાલીય ન્યાયથી પ્રાપ્ત થયું છે. કહેવત છે કે “કાગડાનું તાડપર બેસવું અને તાડનું પડવું” આવું તે કેઈક વાર જ બને છે. કાગડો તાડ પર બેસે એટલે તાડ પડી જાય આવું કાંઈ નિત્ય બનતું નથી. તેમ મનુષ્યપણું પણ કાયમ મળતું નથી. પણ કઈક કાકાલીય ન્યાય જેવા પ્રસંગે જ મળી આવે છે. તે હે મનુષ્ય! નિરંતર મોક્ષ એ જ અર્થ સિદ્ધ થાય તેવા ઉત્તમ સાધના સેવન વડે તેને સફળ કરી લે. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૧૩ ] સેાનાના થાળમાં ધૂળ ભરવી, અમૃતથી પગ ધેાવા, ઐરાવત જેવા હાથી ઉપર લાકડાના ભાર ભરવા અને ચિંતામિણ રત્ન કાગડાને ઉડાવવા માટે ફેકવુ', એ જેમ મૂર્ખતા છે, તેમ આવા ઉત્તમ માનવ દેહના, વિષયાદિ વાસના તૃપ્ત કરવામાં દુરુપયોગ કરવા તે મૂખતા છે, તેમ ન કરતાં માક્ષનાં સાધના પ્રાપ્ત કરવામાં જીવન સલ કરી લે. ધ્યાન મેાક્ષનુ સાધન છે. मोक्षोऽतिकर्मक्षयतः प्रणीतः कर्मक्षयो ज्ञानचारित्र्यतश्च । ज्ञानं स्फुरद्ध्यानत एव चास्ति ध्यानं हितं तेन शिवाध्वगानाम् ॥ ४६ ॥ સર્વથા કર્મક્ષય થવાથી મેાક્ષ કહેલા છે. કર્મના ક્ષય જ્ઞાન અને ચારિત્રથી થાય છે; જ્ઞાન ઉજજવળ ધ્યાનથી જ પ્રાપ્ત થાય છે. આ કારણથી નિર્વાણમાના પ ́થીઓને ધ્યાન હિતકારી છે. ચ: ઉત્તર કહ્યુ છે કે. मोक्षः कर्मक्षयादेव सम्यग्ज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तद्धि तस्मात्तद्वितमात्मनः ॥४७॥ માક્ષ કર્યાં ક્ષયથી જ થાય છે. કક્ષય સમ્યક્જ્ઞાનથી જ થાય છે, સમ્યક્દ્નાન ધ્યાનથી સાધ્ય થાય છે તેમ જ્ઞાનીએએ માનેલુ છે માટે આત્માને ધ્યાન હિતકારી છે; अतः स्वात्मार्थसिद्धयर्थं धर्मध्यानं मुनिः श्रयेत् । प्रतिज्ञां प्रतिपद्येति चिन्त्यते ध्यानदीपिका ||४८|| For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૪ ] ધ્યાનદીપિકા આ કારણથી પેાતાના આત્મસ્વરૂપની સિદ્ધિને માટે મુનિ ધર્મધ્યાનના આશ્રય કરે. આ પ્રતિજ્ઞા અંગીકાર કરીને ધ્યાનઢીપિકાનું ચિંતન કરીએ છીએ. ભાવાર્થ:—આ ગ્રંથકાર પેાતાના આશય પ્રગટ કરે છે કે ઉપર બતાવેલ હેતુએ વડે સિદ્ધ થાય છે કે આત્મ સ્વરૂપ પ્રગટ કરવાને ધ્યાન એ જ મુખ્ય ઉપાય છે અને તે માટે મુનિઓએ તેને અવશ્ય આશ્રય કરવા જ. આ વાત ધ્યાનમાં રાખીને અથવા આ પ્રમાણે ચાક્કસ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે ધ્યાન વિના જ્ઞાન ન જ થાય અને જ્ઞાન વિના કક્ષય ન જ થાય અને કક્ષય વિના માક્ષ ન જ થાય; માટે આ ધ્યાન સંબધી હકીકત જણાવવા માટે હું ધ્યાનદીપિકા કહું છું અર્થાત્ જેમ મકાન ચણતાં પહેલાં તેના પ્રમાણમાં તે મકાનના પાયાને મજબૂત કરવાના વિચાર કરવા જોઇએ અને જો પાયા તેના પ્રમાણમાં ઊંડેય ન હાય તા તે મકાન ચણતાં અગર તેા ચણાઈ રહ્યા ખાદ વિશેષ વખત ટકાવી રાખી તેના લાભ લેતાં ઘણાં વિઘ્ના નડે છે, અલકે તેના લાભ લઈ જ શકાતા નથી, તે જ મુજબ ધ્યાન તે મેાક્ષના મૂળ પાયેા છે, તા જો મૂળ પાચા ખરાખર સમજી પુખ્ત વિચાર કરી હાથ ધરવામાં ન આવે તેા મેાક્ષરૂપી મકાનના છેલ્લા માળ સુધી પહેાંચવું બહુ જ મુશ્કેલ થઈ પડે. માટે તેની હકીકત જણાવવા માટે ધ્યાનદીપિકા સમજવાની ખાસ જરૂર છે. આ પાયાને ઠેકાણે ખાર ભાવનાના મજબૂત સ ́સ્કાર દૃઢ કર્યા પછી હવે તેના ઉપર ચણુતર ચાવવાની માક ધ્યાનના વિચારે સમજવાની ખાસ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદી પકા [ ૧૧૫ ] જરૂર છે. આ કારણથી આ સ્થળે હવે હુ ધ્યાન સબંધી વિચાર કરું છું. આત્મસાધન વિના બધું નકામુ છે. ist मृत्युर्यदि यस्य तस्य चितामणिर्हस्तमितस्ततः किम् । सुवर्णसिद्धिस्त्वभवत्ततः किं जातं प्रभुत्वं क्षणिकं ततः किम् ॥ ४९ ॥ प्राप्ता च गुर्वी पदवी ततः किं गितं यशोऽन्यैर्न हि वा ततः किम् । भुक्ताश्च भोगाः सुरसास्ततः किं लब्धा च विद्याधरता ततः किम् ॥ ५० ॥ शब्दादिभिर्ता ललितं ततः किं श्रियोऽर्जिता कोटिमितास्ततः किम् । नतं श्रुतमहितं ततः किं न स्वीकृतं चेच्च निजार्थसाध्यम् ॥ ५१ ॥ જેને તેને પણ જો છેવટે મરણ છે, તેા ચિંતામણિ રત્ન હાથમાં આવ્યું પણ શા કામનુ` ? સુવર્ણ સિદ્ધિની પ્રાપ્તિ થઈ તાપણ શું ? ક્ષણિક પ્રભુતા-માટાઈ પ્રાપ્ત થઈ તેથી પણ શું? મહાન પદવી પ્રાપ્ત થાય તેનાથી પણ શુ? બીજાએએ યશોગાન કર્યું... અગર ન કયું' તેથી પણ શું? સરસ ભેાગે ને ઉપભાગ કર્યાં તાપણુ શું? વિદ્યાધરપણું પ્રાપ્ત થાય તાપણુ શા કામનું ! શબ્દાદિ વિષયા વડે લીલાએ-વિવિધ ક્રીડાઓ કરી તાપણ શું થયું? કાડાની સખ્યા પ્રમાણે લક્ષ્મી દ્રવ્ય ઉપાન કર્યું તાપણુ છુ...! શ્રુત જ્ઞાનીએએ નમન કર્યું તાપણ શું ? જે પેાતાનું પ્રયાજન સિદ્ધ ન કર્યુ પેાતાનુ સાષ્ય-પ્રાજન ન સ્વીકાર્યું તેાસ વૃથા છે. ભાવાર્થ :—દુનિયાની તમામ મન તથા ઇંદ્રિયાને અનુ મૂળ સામગ્રી પ્રાપ્ત થાય તથાપિ જન્મમરણ માથે ફર્યો For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬ ] ધ્યાનદીપિકા ફરતાં હોય તે તે અનુકૂળતા શા કામની છે ? અર્થાત તે નિરૂપાગી છે તે અનુકૂળતા નિરંતરના આનંદને માટે નથી. ક્ષણિક આનંદ પરિણામે ભયંકર વિપત્તિઓ આપે છે, માનસિક અસહ્ય દુઃખો ઉત્પન્ન કરે છે અને આવી અનુકૂળ સામગ્રીઓ મળી હોય કે ન મળી હોય પણ જેણે પિતાનું પ્રયોજન-આત્મસ્વરૂપ પ્રગટ કરી લીધું હોય છે, તે તેને આ સામગ્રી મળી હોય તે પણ ઠીક છે અને ન મળી હોય તે પણ ઠીક છે. તેને જન્મ તેનું જીવિતવ્ય અને તેને પ્રયાસ સર્વ સફળ છે, ધ્યાન સુધારસ પીઓ. अतोऽसत्कल्पनाभाजं हित्वार्थ मोक्षमिच्छभिः । समस्तगुणसंस्थानं धर्मध्यानं समाश्रितम् ॥५२॥ निर्विष्णोसि यदि भ्रातर्जन्मादिक्लेशयोगतः । निःसंगत्वं समासृत्य धर्मध्यानरतो भव ।। ५३ ।। अविद्यातामसं त्यक्त्वा, मोहनिद्रामपास्य च । निर्दोषोऽथ स्थिरीभूय पिब ध्यानसुधारसम् ॥५४॥ આ કારણથી અસત્કલ્પનાવાળા અર્થને ત્યાગ કરી, મેક્ષના ઈચ્છુક છાએ સર્વ ગુણના સ્થાનતુલ્ય ધર્મધ્યાનને આશ્રય કર્યો છે. હે ભાઈ! જે તું જન્માદિ કલેશને યોગથી ખેદ પામે છે તે સર્વ સંગને ત્યાગ કરીને ધર્મધ્યાનમાં આસક્ત થા. અજ્ઞાન અંધકારનો ત્યાગ કરી, મેહનિદ્રાને દૂર કરી, For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૧૭ ]. નિર્દોષપણે સ્થિર થઈ ધ્યાનરૂપ અમૃતરસનું પાન કર. ભાવાર્થ: – પૂર્વે કહી આવ્યા તેમ અનુકૂળ સમયેગો છતાં પણ જન્મમરણ દૂર કરવા અને આત્મસ્વરૂપે પ્રગટ કરવા, આ માનસિક ક૯૫નાથી જ રમણીય દેખાતા પદાર્થોનો ત્યાગ કરી સર્વ ગુણોના સંસ્થાન-ગૃહતુલ્ય ધર્મધ્યાનનો જ આશ્રય પૂર્વે અનેક મુમુક્ષુ જીવેએ લીધે છે, વર્તમાનમાં પણ લે છે અને ભવિષ્યમાં પણ તે ધ્યાનને જ આશ્રય લેશે. હે પ્રિયબધુ! જન્મ, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઉત્પન્ન થતા કલેશથી તને જરા પણ નિર્વેદ આવ્યો હેય-કંટાળો આવ્યો હોય, ફરી તેવા કલેશ સહન કરવાની તારી ઈચ્છા ન હોય તે જ સર્વ સંગનો-સવ આસક્તિને ત્યાગ કર. જે હજી પણ આ દુનિયાના માયિક-દેખાવે માત્ર રમણીય વિષય પ્રિય લાગતા હોય તે આ બાહ્ય ત્યાગના કલેશમાં પડીશ નહિ. મનથી ત્યાગ થયો હોય તે આ ત્યાગ માગ લેશવાળો નથી પણ સુખરૂપ છે. પણ તે સિવાય તે કલેશરૂપ છે. ઉપરનો ત્યાગ તે ત્યાગ નથી, કાંચળી કાઢી નાખવાથી સર્ષ નિર્વિષ થતો નથી, માટે વિષયની ઈચ્છા દૂર કરી હોય તે જ ત્યાગમાર્ગમાં પ્રવેશ કરજે, પ્રવેશ કરીને પણ આળસુ બની ઉભયભ્રષ્ટ ન થજે, પણ ધર્મધ્યાનમાં આસક્ત થજે. ધર્મધ્યાન કરજે એમ નહિ પણ તેમાં આસક્ત થજે એટલે તેને માટે જ અવશેષ રહેલું તારું જીવન તદાકાર કરી દેજે, તારું મૂળ નિશાન ચૂકીશ નહિ. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૮ ] ધ્યાનદીપિકા આ ધર્મધ્યાનામૃતનું પાન કરવા પહેલાં અજ્ઞાનને દૂર કરજે, જડતન્યનું વિવેકજ્ઞાન પહેલું કરજે. તે સિવાય તારે ત્યાગ નિષ્ફળ થશે એટલું જ નહિ, પણ તે ત્યાગ ઊલટો સંસારપરિભ્રમણનું કારણ થશે. આત્મા એ જ પ્રાપ્તવ્ય સમજજે. તેને માટે જ તારી સર્વ પ્રવૃત્તિ હેવી જોઈએ. ક્ષણ ભર પણ તારું લક્ષ્યબિંદુ-મૂળ કર્તવ્ય-પ્રાપ્તવ્યથી વિમુખ હોવું ન જોઈએ. આ સ્થિતિ મેળવવા માટે મેહનિદ્રાને સદાને માટે ત્યાગ કરજે. ચાલુ નિદ્રા જેટલી દુઃખરૂપ નથી, તેથી હજારો ગણી મેહનિદ્રા દુઃખરૂપ છે, આત્મધ્યાનમાં વિદનભૂત છે. આત્માની નજીક પહોંચવા આવેલાઓને પણ વિશેષ દૂર ખેંચી જનારી છે. નિદ્રા ત્યાગ કરવી એટલે જાગ્રત રહેવું–જાગતા રહેવું, ક્યાં? શેમાં જાગતા રહેવું? પિતાના કર્તવ્યમાં-આત્માના ઉપયોગમાં. સ્વરૂપમાં જે જાગતે છે તે જ તાત્વિક રીતે જાગતે છે. નિર્દોષ થજે. રાગદ્વેષાદિ દે, મલિન વિચારે, તેને ત્યાગ કરી, સ્થિર થજે. અસ્થિર અંતઃકરણને ધર્મધ્યાનમાં સ્થિર કરજે. ચાલુ સાધ્ય સિવાય અંતઃકરણને બીજા કામમાં વાપરીશ નહીં-જવા દઈશ નહિ તે જ ધર્મધ્યાનરૂપ અમૃતરસનું પાન થશે. તે જ અજરામરપદ પ્રાપ્ત થશે. તે સિવાય ઊંચી સ્થિતિએ પહોંચવાની આશા સરખી પણ ન રાખીશ. ध्याता ध्यानं च तद्ध्येयं फलं चेति चतुर्विधम् । सर्व संक्षेपतो मत्वा स्वार्तध्यानादिकं त्यजेत् ॥५५॥ ધ્યાન કરનાર, ધ્યાન, ધ્યાન કરવા લાયક ધ્યેય અને For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૧૯ ] તેનું ફળ, આ ચાર પ્રકાર છે, તે સર્વને સંક્ષેપમાં સમજીને આર્તધ્યાનાદિકને સારી રીતે ત્યાગ કરે. ભાવાર્થ –ધ્યાન જ ઉપયોગી કર્તવ્ય છે એમ સમજાય પછી તેને માટે પ્રયત્ન કરનારાઓએ તે ધ્યાનમાં અંગ-વિભાગે સારી રીતે સમજવાં જોઈએ. પહેલી વાત એ છે કે ધ્યાતા એટલે ધ્યાન કરનાર કેણ હોવા જોઈએ ગૃહસ્થ કે ત્યાગી? ધ્યાન કરનારમાં કેવી ગ્યતા હોવી જોઈએ ? બીજી વાત, ધ્યાન એટલે શું અને તે કેવું–કેટલી જાતનું છે ? ત્રીજી વાત, ધ્યાન કરવાનું છે તે ધ્યેય કેવું હોવું જોઈએ? ચોથી વાત તેનું ફળ શું પ્રાપ્ત થશે? આ ચારે બાબતને પ્રથમ ટુંકામાં પણ સમજીને પછી ધ્યાન કરવા માટે પ્રવૃત્તિ કરવી. ખરું ધ્યાન સમજાયાથી આ ધ્યાન અને રૌદ્રધ્યાનનો સારી રીતે મજબૂતાઈથી ત્યાગ કરી શકાય છે. ધ્યાન કેણ કરી શકે? निग्रंथो हि भवेद्ध्याता प्रायो ध्याता गृही न च । परिग्रहादि मनत्वात् तस्य चेतो यतश्चलम् ॥ ५६ ।। નિથ ત્યાગી મનુષ્ય નિ ધ્યાન કરનાર હોય છે પ્રાયઃ ગૃહસ્થ ધ્યાન કરી શકતો નથી કેમ કે તે પરિગ્રહાદિમાં ડૂબેલો છે તેનું ચિત્ત ચપળ છે. પ૬. ભાવાર્થ :–બહારથી તેમ અંતરમાંથી ત્યાગ કરનાર કામધાદિને હઠાવનાર, ત્યાગી, નિગ્રંથ-રાગદ્વેષની ગ્રંથિને તેડનાર-ઢીલી કરનાર, એવા મુનિઓ જ ધ્યાન કરવાના For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૦ ] ધ્યાનદીપિકા અધિકારી છે. ગૃહસ્થાશ્રમમાં રહેલા મનુષ્ય પ્રાયઃ ધ્યાનને અધિકારી નથી. ધ્યાન શબ્દથી અહીં ઉત્તમ ધમ ધ્યાનાદિ ધ્યાન સમજવું'. આર્ત્તધ્યાનાદિ તા ગૃહસ્થને પણ હોય છે, પ્રાયઃ શબ્દ અહીં મૂકેલા હૈાવાથી, પૂર્વ જન્મના સંસ્કારી અને ગૃહસ્થાશ્રમમાં પણ વિરક્તતા ધારણ કરનાર કેાઈ ચાગ્ય જીવ હાય અને તે કેાઈ વિશેષ કારણથી ત્યાગ કરી ન શકતા હાય છતાં તેનું હૃદય ધ્યાનાદિ માટે અધિ કારી થયુ હાય અને તેવી અનુકૂળતાવાળી ઘરમાં સગવડ હાય તા તે કરી શકે પણ ખરા. આ માટે અહીં પ્રાયઃ શબ્દ મૂકેલા છે. મુખ્યત્વે, ગૃહસ્થ શા માટે ધ્યાનના અધિકારી નથી, તેના હેતુ ખતાવે છે. તે પરિગ્રહાદિમાં મગ્ન-આસક્ત હોય છે, માટે અધિકારી નથી. ધનધાન્ય. જમીન, રાજવૈભવાદિ, સ્ત્રી, પુત્ર, પુત્રી આદિ સખ`ધીએ વિગેરેના પાલણપાષણા દિમાં તેનુ ચિત્ત વ્યગ્ર હેાય છે. વ્યવહારના પ્રસંગેામાં, મન પર થતા આઘાતા અને તેના હૃદય પર પડતા સંસ્કારો એવા વિક્ષેપ ઉપજાવનારા હાય છે કે તે કાના નિશ્ચય કે સમાપ્તિ ન થાય ત્યાં સુધી મન વિચાર કરતું અટકતુ નથી. આવુ વિક્ષેપવાળું મન ધ્યાનમાં જરા પણ ઉપયાગી થતું નથી. મનને એક જ ધ્યેયમાં પ્રવાહિત કરવું, અગર સ્થિર કરી દેવુ, આ ધ્યાનની સ્થિતિ છે. તે મન નાના પ્રકારની આશા કે ઈચ્છાએથી દુગાઁધિત થયેલું-ખરડાયેલુ કે ભ્રમણ કરતું હોય ત્યાં સુધી ધ્યાનમાં ઉપયાગી કેમ થઈ શકે ? For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન દીપિકા [ ૧૨૧ ] મન સ્વચ્છ અને સ્થિર હોય ત્યારે જ તે ધ્યાનમાં ઉપયોગી છે. પરમ વૈરાગ્ય વિના મન સ્વચ્છ-નિર્મળ કે સ્થિર થતું નથી. ગૃહસ્થાશ્રમમાં પ્રાયઃ શબ્દ મુકાયેલ છે. કદાચ કોઈ વિરલ જીવ ગૃહસ્થાશ્રમમાં પણ પરમ વૈરાગ્યવાન હોઈ પણ શકે. તથાપિ તે રાજમાર્ગ નથી, એટલે એમ બતાવ્યું છે કે ધ્યાનના મુખ્ય અધિકારી ગૃહસ્થ નથી. તે જ વાત વિસ્તારથી કહે છે. खरस्यापि हि किं शृङ्गं खपुष्पमथवा भवेत् । तथांगनादिसक्तानां नराणां क्य स्थिरं मन: ॥५७।। ગધેડાને પણ શું શિંગડું હોય? અથવા આકાશને પુષ્પ થાય ખરા કે ? (તે બનવું અસંભવિત છે) તેમ સ્ત્રી આદિમાં આસક્ત થયેલા મનુષ્યનું મન ક્યાંથી સ્થિર હોય? પાખંડીઓને ધ્યાન હોય ખરાં કે? तथा पाखंडीमुख्यानां नास्तिकानां कुचक्षुषाम् । तेषां ध्यानं न शुद्धं यद्धस्तुतत्त्वाज्ञता यतः ॥५८।। તેમ જ પાખંડીઓમાં મુખ્ય નાસ્તિકે-કુદષ્ટિવાળાઓને શુદ્ધ ધ્યાન ન હોય કારણ કે તેઓને વસ્તુતત્ત્વનું અજ્ઞાન છે. ભાવાર્થ:-પાખંડી શબ્દ સામાન્ય પ્રકારે ત્યાગમાર્ગના વેશ ધારણ કરવાવાળાને કહે છે. અહીં તે સામાન્ય અર્થ ન લેતાં પાખંડી આદિક જેઓ નાસ્તિકોમાં મુખ્ય છે, ધર્માધમની વ્યવસ્થાને માનનાર નથી. અથવા નિશ્ચય, વ્યવહાર વ્યવસ્થા કર્યા સિવાય અપેક્ષા રાખ્યા સિવાય-આત્માને For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૨ ] ધ્યાનદીપિકા એકાંત નિત્યમુક્ત માનનાર છે કે અનિત્ય અને બદ્ધ માનાર છે, તેઓને તથા કુદષ્ટિવાળાને-એટલે જેઓની આંતર દષ્ટિ મલિન છે અથવા ખુલ્લી થઈ નથી, આત્મા તરફ જેઓનું વલણ થયું નથી, કેવળ ભવિષ્યના સુખ માટે દેવાદિક કે રાજ્યાદિકની પ્રાપ્તિ માટે ત્યાગ ગ્રહણ કરે છે, અજ્ઞાન તપચરણ કરે છે અને જેઓ કામનાપૂર્વક મલિન ઈરાદા પાર પાડવાની આશાથી ધ્યાનાદિ પણ કરે છે. તેઓનું ધ્યાન શુદ્ધ હેતું નથી કારણ કે તેઓને વસ્તુતત્વનું જ્ઞાન હતું નથી. સાધ્યની અજ્ઞાનતા કે સાધનની અજ્ઞાનતાને લઈ તે પિતાનું કર્તવ્ય સિદ્ધ કરી શકતા નથી. જેમ લક્ષ વિને ફેકેલું બાણ કે યોગ્ય સામગ્રી સિવાય કરેલા પ્રયાસ નિરઈક જાય છે તેમ તેઓનું ધ્યાન મુખ્ય ફળ દેવાવાળું થતું નથી. સાધુ વેશધારીને ધ્યાન હોય છે? सदाचाराच्च भ्रष्टानां कुर्वतां लोकवंचनम् । विभ्रता साधुलिंगं च तेषां ध्यानं न शुद्धिदम् ॥५९।। नित्यं विभ्रान्तचित्तानां पश्यत्वेषां कुचेष्टित्तम् । संसारार्थ यतित्वेऽपि तेषां यात्यफला जनिः ॥६०॥ સાધુના વેશને ધારણ કરનારા (કરવા છતાં) સદાચારથી ભ્રષ્ટ થયેલા અને લોકોને ઠગનારાઓને ધ્યાન શુદ્ધિ આપતું નથી. નિરંતર વિભ્રાંત ચિત્તવાળાઓના દુરાચારને તમે જુઓ. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૨૩ ] યતિપણાને વિષે પણ સંસારને નિમિત્ત તેઓને જન્મ નિષ્ફળ જાય છે. ભાવાર્થ:–ભલે ઉત્તમ સાધુઓને વેષ ધારણ કર્યો હેય તે તેથી શું થયું ? દૂધ નહિ આપનારી ગાયને ગળે ટોકરે વળગાડવાથી શું તેની ખરી કિંમત કઈ આપશે કે? નહિ જ. વેશ તે એક ટેકરો વળગાડવા જેવો છે. બાકી ખરી રીતે તે સદાચારી હોવો જ જોઈએ. સદાચારના ગુણ વિના સાધુવેશની કિંમત કાંઈ નથી. છાપ સારી હોય પણ રૂપિયે તાંબાને હોય તો તેની કિંમત રૂપા જેટલી થવાની જ નહિ. છાપ અને રૂપું બનેની જરૂર છે. પણ એકલી છાપની કિંમત નથી. એકલા રૂપાની તો એછી પણ કિંમત તે થવાની, તેમ કદાચ વેશ ન હોય પણ સદાચારી હેય તે ફાયદે તો થવાનો જ બને સાથે હોય તે તો સેનું અને સુગંધ સાથે મળ્યું જ કહેવાય. તેમ વેશ અને ગુણ બને સાથે હોવાથી તેનાથી સ્વપર ઉપકાર સારી રીતે થઈ શકશે. એકલા ગુણથી તે પોતાને ઉદ્ધાર કરશે. સદાચારથી ભ્રષ્ટ થઈ, લોકોને ઠગનારાઓ-કેવળ વેષધારીઓમાં ધ્યાન ક્યાંથી હોય? કદાચ તેઓ દયાન કરતા પણ હોય તો તે ધ્યાન તેને કેવી રીતે શુદ્ધિ આપશે? જે શુદ્ધિને માટે જ ધ્યાન કરાતું હોય તે પછી સદાચારથી ભ્રષ્ટ થવાનું અને લોકોને ઠગવાનું કારણ શું? સદાચારથી ભ્રષ્ટ થઈકને ઠગવા અને સાધુવેષ ધારણ કરે તે પરસ્પર વિરુદ્ધ છે અને સાથે ધ્યાન કરવું તે તે વિશેષ પ્રકારે વિરુદ્ધ છે. મતલબ કે ચિત્તની મલિનતા કે ચપલતા જ્યાં For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૪] માનદીપિકા સુધી હોય ત્યાં સુધી ધ્યાન સ્થિર ન થાય. તે મલિનતા દૂર કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. તે ન થાય ત્યાં સુધી ધ્યાનના ઉમેદવાર થવું જોઈએ. ध्यानमेवात्मधर्मस्य मूलं मोक्षस्य साधनम् । असद्ध्यानं ततो हेयं यत् कुतीर्थिकदर्शितम् ॥६१॥ ધ્યાન જ આત્મધર્મનું મૂળ છે. ધ્યાન જ મેક્ષનું સાધન છે. માટે જે કુતીર્થિકોએ બતાવેલું અસ–મલિન-ધ્યાન છે તેને ત્યાગ કરે. ભાવાર્થ:-તીર્થ એટલે સરલ માર્ગ– સત્યમાર્ગ. તેને બતાવનાર તે તીર્થિક કહેવાય છે. તેથી વિપરીત–અસત્યાગ બતાવનાર પામર ને લાયક વિષયકષાયમાં ખેંચી રહેલાઓ, રાગદ્વેષને વિવશ થયેલાઓ, પાંચ ઇંદ્રિના વિષયને પરવશ થયેલાઓ, વિવિધ પ્રકારના માનાપમાનથી ઘેરાયેલાએ અને આ લેક તથા પરલોકની આશાઓથી જકડાયેલાઓ, તે સર્વ કુતીર્થિક કહેવાય છે. જે આત્મધર્મનું મૂલ કારણ નથી અને મેક્ષના સાધનભૂત પણ નથી તેવા મારણ, ઉચ્ચાટન, મોહન, વશીકરણ, ઇત્યાદિને માટે ચિત્તની એકાગ્રતાપૂર્વક જાપ કે ધ્યાન કરવાનું જેણે ઉપદેશેલું છે તે મિથ્યા મલિન ધ્યાન છે; તેવા કુથિકે એ બતાવેલા અસત ધ્યાનને અવશ્ય ત્યાગ કરે તે જ બતાવે છે. कश्चिन्मृढात्मभिर्ध्यानमन्यैः स्वपरवंचकैः । सपापं तत्प्रणीतं च दुःखदुर्गतिदायकम् ।। ६२ ।। For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૨૫ ] धनार्थं स्यादिवश्यार्थं जन्तुघातादिकारकम् । शत्रुच्चाटा दिकुद्ध्यानं क्रियते दुष्टबुद्धिभिः ॥ ६३ ॥ પેાતાને અને પરને ઠગવાવાળા કેાઇક અન્ય મૂઢ જીવાએ દુઃખ અને દુર્ગતિને આપવાવાળું પાપવાળું ધ્યાન કથન કરેલું છે. દુષ્ટ બુદ્ધિવાળા જીવા, ધનને અર્થે સ્ત્રીઆદિ વશ કરવા અર્થ, શત્રુને ઉચ્ચાટન આદિ કરવા માટે અને જંતુના વાત આદિ કરવા માટે ધ્યાન કરે છે. ભાવાર્થ :-આ કુતીથિકા એટલે ખાટે રસ્તે જનારા અને અન્યને લઈ જનારા, પેાતાને અને પરને ઠગનારા મૂઢ અજ્ઞાની જીવાને, આત્તરૌદ્રાદિ ધ્યાન કરનારા સમજવા, જે મલિનતાવાળા ધ્યાને કરી પાતે દુઃખી થાય છે અને બીજાને દુઃખી કરે છે. પેાતે દુર્ગતિમાં જાય છે અને બીજાને લઈ જાય છે. તેઓ ખાટા ધ્યાન શા માટે કરે છે? ધનને માટે શત્રુઓને ઉચ્ચાટન કરવા માટે આવા ખાટા ધ્યાન કરે છે. કોઇ ધનાઢવ કે રાજા પ્રમુખને વશ કરી તેની પાસેથી ધન મેળવે છે. સ્ત્રીઓને સ્વાધીન કરી કામી વિષયવાસના સાપે છે. શત્રુ આદિને ઉચ્ચાટ થાય, તેને દુઃખ થાય, મરણાંત કષ્ટ થાય, તેવા પ્રયાગેા કરી પોતાનુ વેર વાળે છે અગર અન્યને થતા દુઃખથી પેાતાને શાન્તિ માને છે, આ તેએની દુષ્ટ બુદ્ધિ છે. અન્યને દુઃખ દેવાની માન્યતામાં તેઓ ઠગાયા છે. સામા મનુષ્યનું પુણ્ય ખળવાન હાય તેા આ માણસથી કરાતા મલિન મારણ, ઉચ્ચાટન, વશીકરણાદિ પ્રયાગે નિષ્ફળ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬] ધ્યાનદીપિકા નીવડે છે. જે તેઓનું પોતાનું પુણ્ય બળવાન હોય તે આવી અર્ધગતિ આપનારી આત્મશક્તિને દુરુપગ કરનારી ક્રિયા કર્યા સિવાય પણ તેઓને પોતાની ઈચ્છા પૂર્ણ થાય તેવા પ્રસંગો મળી આવે છે. કદાચ સામાનું પુણ્ય ઓછું થયેલું હોય અને આ નિમિત્ત આ કિયા કરનાર કઈ વખત તેવા પ્રયોગમાં વિજયી નીવડે છે, તો પણ આ આર્ત અને રૌદ્ર અધ્યવસાયથી અન્યને મરણાંત કષ્ટ આપવા માટે કરાયેલી ક્રિયાનું ખરાબ પરિણામ તેને મળ્યા સિવાય રહેતું જ નથી. એટલું જ નહિ પણ મહા મહકર્મ બાંધી ઘણા વખત સુધી દુર્ગતિને અનુભવ કરવો પડે છે, માટે આત્મવિશુદ્ધિને ઈચ્છનારા મુમુક્ષુ જીવેએ અસત્ ધ્યાનને રહે કદાપિ પણ જવું નહિ અને તેવા લેકેની સોબતમાં પણ ફસાવું નહિ. એ માટે ઘણી સાવચેતી રાખવી. લાલચ બુરી ચીજ છે, ગમે તેવા મહાત્માઓને પણ ફસાવે છે, માટે તેવા સંગથી સદાને માટે દૂર રહેવું. ધ્યાન કેને કહેવું? કેટલા વખત સુધી ટકી રહે? दृढसंहननस्यापि मुनेरान्तर्मुहर्तिकम् । ध्यानमाहुरथैकाग्रचितारोधो जिनोत्तमाः ॥ ६४ ॥ छद्मस्थानां तु यद्ध्यान्नं भवेदान्तर्मुहूर्तिकम् । योगरोधो जिनेन्द्राणां ध्यानं कमौषघातकम् ॥६५।। एकचितानिरोधो यस्तद्ध्यानं भावनाः पराः । अनुप्रेक्षार्थचिंता वा ध्यानसंतानमुच्यते ।। ६६ ।। For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૨૭ ] એક વસ્તુના ઉપર ચિત્તનો નિરોધ કરે તેને જિનેશ્વરે ધ્યાન કહે છે. દઢ સંહનનવાળા મુનિને પણ તે અંતરમુહૂર્ત સુધી હોય છે. છમોનું જે માન છે તે અંતરમુહૂર્ત પ્રમાણે હોય છે, કર્મોના સમૂહને નાશ કરનાર વેગના નિષેધરૂપ ધ્યાન જિનેશ્વરેને હોય છે. જે એક ચિતારૂપ નિરોધ છે તે ધ્યાન કહેવાય છે. તે સિવાયની મનની અવસ્થાને ભાવના અથવા અનુપ્રેક્ષા અથવા પદાર્થ ચિતારૂપ ધ્યાન સંતાન કહે છે. ભાવાર્થ –એક વસ્તુના ઉપર ચિત્તને નિરોધ કરે એટલે મનને એક વસ્તુ ઉપર જ રોકી રાખવું તેનું નામ ધ્યાન કહેવાય છે. જેમાં ગુણપર્યાય તે વસ્તુ કહેવાય છે. આત્મા કે જડ કઈ પણ વસ્તુ ઉપર મનને રોકી શકાય છે, બહાર કઈ પણ જડ વસ્તુ કે તેની આકૃતિ, ભગવાનની પ્રતિમાજી વગેરે વસ્તુ ઉપર દષ્ટિ સ્થાપન કરી, દષ્ટિ સાથે મનને રોકી રાખવું. અંતરમાં કઈ પણ આત્માનો ગુણ ધયેય તરીકે લે. જેમ કે હું આનંદસ્વરૂપ છું કે જ્ઞાનસ્વરૂપ છું, અથવા આખા આત્માને ધ્યેય તરીકે લે એટલે તેના ગુણ કે આત્મા તરફ મનને પ્રેરીને તેના ઉપર જ ચૂંટાડી રાખવું. વચમાં તે ગુણના લક્ષ સિવાય બીજો કોઈપણ સંકલ્પ ઉત્પન્ન થવા ન દેતાં તે ગુણ તરફ મનને અખંડ પ્રવાહ ચલાવો મનને નિઃપ્રકંપ (નિશ્ચલ) રીતે તેના ઉપર સ્થાપન કરવું (ધારી રાખવું). વાયુ વિનાના સ્થાનમાં રહેલા દીપકની For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૮ ] ધ્યાનદીપિકા શિખાની માફક અડાલ રાખવું. વિકલ્પરૂપ વાયુ વડે ચલાય માન ન થાય તેવી રીતે સ્થિર કરવુ. આનું નામ યાન કહેવાય છે. શરૂઆતમાં મન કાંઈ આવી રીતે સ્થિર રહેતુ નથી, માટે ખહાર કેાઇ ચીજ ઉપર પ્રથમ દૃષ્ટિ સાથે મનને સ્થિર કરવાના અભ્યાસ પાડવા. આ સખ ́ધી ભગવાન મહાવીરસ્વામીજીએ ગૌતમ સ્વામીને એક વખત પેાતાના વૃત્તાંત જણાવતાં કહ્યું હતું તે સબંધી હકીકત આ પ્રમાણે ભગવતી સૂત્રમાં છે કે, હું ગૌતમ! એક વખત હું એક માટીના ઢેફા ઉપર દૃષ્ટિ સ્થાપન કરી એક અહારાત્રી પ°તની મહાપડિમા (અભિગ્રહ) કરી રહ્યો હતા. મતલખ કે તે મહાપ્રભુએ અનિમેષ દૃષ્ટિએ એક અહારાત્રી પર્યંત મનને એક જ નિશાન કે લક્ષ ઉપર રોકી રાખવા સુધી પ્રયત્ન કર્યો હતા. બહારÈષ્ટિ અમુક લક્ષ ઉપર રાખવી તે એક નિશાન છે તે બહારષ્ટિ સાથે આંતર્દષ્ટ હૃદયમાં કે ભ્રકુટી આદિ સ્થાનામાં રાખવામાં આવે છે અને તે સ્થળે જેમ એકાદ ચપળ સ્વભાવવાળી નાસભાગ કરવાવાળી ગાય કે ભે`સને ખીલે ખાંધવામાં આવે છે તેમ અંતહૃદયમાં શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરનાર સિદ્ધ પરમાત્મા કે જીવન્ત દેહધારી અરિહતાદિની સાક્ષાત મૂર્તિની સ્થાપના કરી, આ શુદ્ધ સ્વરૂપ પર માત્મા હું છું, મારું તેવુ જ શુદ્ધ સ્વરૂપ છે વિગેરે ભાવનાવાળી વૃત્તિ કરી, તે સ્થાનમાં મનને તે મહાપ્રભુના સ્વરૂપરૂપી ખીલા સાથે બાંધી મૂકવામાં-રોકવામાં આવે છે, જેથી મનની તે વ્રુત્તિઓ પેાતાની ચપલતાને મૂકી દઈ શુદ્ધ આત્મસ્વરૂપમાં પેાતાનુ' ભાન ભૂલી લય થઈ જાય છે. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ધાનદીપિકા | [ ૧૨૯ ] એક નિશાન ઉપર બાહ્યદષ્ટિને રોકી રાખી અંતરમાં અંતરદૃષ્ટિનું સચોટ નિશાન બાંધવું એ આશય, ભગવાન મહાવીર દેવનો ગૌતમ સ્વામીને જણાવવાનો હોય તેમ એ સ્થળે સમજાય છે. આ તે મહાપ્રભુની અભ્યાસ દશા હતી. શરૂઆતમાં મનને સ્થિર રહેવાનું શીખવવા માટે દેવની કે ગુરુની શાંતમૂર્તિ સન્મુખ સ્થાપન કરી તેના ઉપર એકાગ્રતા કરી શકાય છે. આ અભ્યાસની શરૂઆત ધીમે ધીમે કરાય છે. તે ઉપર દષ્ટિ સ્થાપ્યા બાદ તે ધ્યેય સિવાય બીજો કોઈ વિચાર મનમાં આવવા ન દે. દષ્ટિ નિમેષેમેષ રહિત ખુલ્લી રાખવી. એક બે મિનિટ જેટલા છેડા વખતથી શરૂઆત નિયમિત રીતે કરવી અને તેને ધીમે ધીમે લંબાવવી વધારવી. પછી તે મૂર્તિને હૃદયમાં સ્થાપન કરી, આંખે બંધ કરી, મનમાં તે યેય સિવાય બીજો કોઈ વિચાર આવવા ન દે એટલે તેને જ વિચાર કરો. તેને વિચાર કરે એટલે આત્માના શુદ્ધપદને વાચક કોઈપણ શબ્દ, જેમ કે સીં, અહ, છે વગેરે લઈ તેને મનથી જાપ કરે. હૃદયમાં તે મૂર્તિને આંતરષ્ટિથી જોયા કરવી. આ વખતે વચમાં કઈ પણ વિચાર આવી જાય છે તે વિચારને મૂકી ન દેવો પણ તરત જ જાપ બંધ કરી તે વિચારને પકડે અને વિવેકજ્ઞાનથી તે વિચારને છિન્નભિન્ન કરીને કાઢી નાખ. વિચાર કઈ પણ વાસનાને લઈને ઊઠે છે. તેનું અનિત્યપણું, અસારપણું, દુઃખદપણું વિચારી, અનાત્મપણું, ક્ષણભંગુરપણું નિર્મીત કરી, તે વિચારને કાઢી નાંખ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦ ] ધ્યાનદીપિકા અને પાછા તે જાપ મૂર્તિમાં ધ્યાન આપવાપૂર્વક શરૂ કરશે જો વિચારાને દબાવવામાં આવે છે તે તે વિચારે તે વખત દખાય છે, પણ પાછા તેનાથી ખમણા જોરથી ઊ છે અને હેરાન કરે છે. માટે વિચારેાને નહિ દાખતાં વિચાર દ્વારા વિચારને વિખેરી નાખવા વચમાં થાડા વખત જા તથા વિચારને ખંધ પણ કરી દેવાની ટેવ પાડવી અને ‘શુદ્ધઆત્મસ્વરૂપ હું છું' તે ભાવનાને મુખ્ય રાખી તે સ્થિતિમાં સ્થિર થવું-મનને તે સ્થિતિમાં ગાળી નાખવું પણ વિચારાંતર કે આલંબનેતરનું વ્યવધાન-આંતરું ચાલુ પ્રવાહની વચમાં આવવા ન જ દેવું. તેમ થાય ત્યારે ધ્યાન સિદ્ધ થયું ગણાય છે. ગમે તેવા મજબૂત ખાંધાના શરી વાળા મુનિને પણ આ સ્થિતિ 'તમ હતું એટલે અ તાળીસ મિનિટ કે તેની અંદરના વખત સુધી ટકે છે તેથી વધારે ટકી શકતી નથી. શરૂઆતમાં આવી સ્થિતિ વધારે વખત સુધી ટકતી નથી પણ લાંખા અભ્યાસથી તે સ્થિતિ સિદ્ધ થાય છે. આ ધ્યાન છદ્મસ્થાનુ છે. છદ્મસ્થ એટલે જ્ઞાનાવરણાદિકના આવરણવાળા જીવ. તે મન, વચન, કાયાના ચોગાનાવ્યાપારાના સર્વથા નિરોધ કરી શકતા નથી. તેથી કાઈ પણ એક પદાર્થના આલ'બન ઉપર મનને સ્થિર કરવારૂપ ધ્યાન તેને કહેવામાં કે ખતાવવામાં આવ્યું છે. સ ચાગેાના સર્વથા નિરોધ કરવારૂપ ધ્યાન જિનેશ્વરાને હાય છે. જિનેશ્વરના સામાન્ય અર્થ અહીં કેવળજ્ઞાનની સ્થિતિ પામેલા આત્માઓના થાય છે. છતાં તે દેહધારી For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૩૧ ] હેય છે. દેહ વિનાના શુદ્ધાત્માઓને તો યેગના વ્યાપાર રોધવાની જરૂર રહેતી નથી. કેવળજ્ઞાન પામ્યા પછી જ ગોનો સર્વથા નિષેધ કરવાનું બળ આવે છે. જૈન પરિભાષામાં યોગો કોને કહે છે, તેને ખુલાસે આ પ્રસંગે કરે જરૂર છે. દારિક આદિ શરીરના સંયોગથી ઉત્પન્ન થયેલા આત્મપરિણામ વિશેષ વ્યાપાર તેને યોગ કહે છે. ધ્યાનશતકમાં કહ્યું છે કે દારિક આદિ (આ દેખાતું આપણું સ્થૂલ શરીરઆદિ શબ્દથી વૈકિય-આહારક શરીર લેવાં) શરીરયુક્ત આત્માની વિર્યશક્તિવાળી પરિણતિવિશેષ તે કાગ. તેમ જ ઔદારિક-ક્રિય આહારક શરીરના વ્યાપાર વડે ખેંચેલા વચનવગણના દ્રવ્યોને સમૂહ તેની સહાયથી થતો જીવને વ્યાપાર-ક્રિયાવિશેષ તે વચનોગ. તથા ઔદારિક, વૈક્રિય, આહારક, શરીરના વ્યાપાર વડે, ખેંચેલ મનોવણા દ્રવ્યનો સમૂહ તેની સહાયથી જીવન વ્યાપાર (ક્રિયાવિશેષ) તે મનોગ. આ સર્વ વ્યાપારને (કિયાઓને) સદાને માટે અટકાવવી-રેકવી તેને લય કરે તે જિનોનું છેવટનું ઉત્તમતમ ધ્યાન કહેવાય છે. આ ધ્યાન પછી તરત તેઓ આ દેહથી સદાને માટે સર્વ કર્મોને નાશ કરી મુક્ત થાય છે. આ ઠેકાણે આશંકા ઉત્પન્ન થાય છે કે છત્મસ્થ મુનિએને અંતમુહૂર્ત પર્યત જ ધ્યાન હોય છે એમ અહીં જણાવ્યું. પણ શાસ્ત્રમાં સાંભળવામાં આવે છે અને કઈ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૨ ] ધ્યાનદીપિકા કાઇ પ્રસ’ગે! દેખવામાં પણ આવે છે કે અમુક મહાત્માકલાકાના કલાકો સુધી ધ્યાન કરે છે તેત્તુ` કેમ સમજવું આના ઉત્તર આ પ્રમાણે છે કે એક દ્રશ્યમાં કે ગુણમાં મનના નિરોધ કરવા-એકરસ અખંડ પ્રવાહ ચલાવવા તે ધ્યાન તેા અંતર્મુહૂત થી અધિક છદ્મસ્થાને હાઇ શકે નહિ, ચાગાની ચપળતા રાકવી ઘણી મુશ્કેલી ભરેલી છે, તથાપિ તે ધ્યાતા મુનિ, એક પછી એક એમ અંતર્મુહૂર્ત પછી પેાતાના ચેચાને પલટાવતા જાય અગર મનેાચાગની સ્થિતિની વિકળતા થઇ જાય કે તરત જ પાછી તેને ઉપયાગની જાતિથી તેની સાથે જોડી દે–અનુસ ́ધાન કરી દે તા તે ધ્યાનની સંતિત લાંખા વખત સુધી પણ લખાય છે, પણ અંતમુહૂત પછી એકાગ્ર થયેલું મન નિરોધ સ્થિતિમાં રહી શકતુ નથી તેના પ્રવાહ ધ્યેયાંતરમાં-પછી તે આત્મગત મનાદિકમાં કે પરગત દ્રવ્યાંતરમાં સંક્રમણ કરે છે તેથી ધ્યાનના પ્રવાહ લાંબે વખત ચાલુ રહે છે. કલાકા સુધી ધ્યાન કરવાનું જે કહેવા કે સાંભળવામાં આવે છે તે આ અપેક્ષાએ ખરાબર છે, એકાગ્રતામાંથી ખસી ગયેલા ચિત્તની ત્રણ અવસ્થા થાય છે તેને ભાવના, અનુપ્રેક્ષા અને પદ્મા ચિંતા કહેવામાં આવે છે. શરૂઆતમાં મનને એક જ ધ્યેયમાં જોડવાનુ હોય છે. આપણે ધ્યેય તરીકે એક આત્મણુ લઇએ, જેમ કે ‘આત્મા આનંદસ્વરૂપ છે. ' આત્મા આનંદસ્વરૂપ છે તેના મનને વારવાર સસ્કાર પાડવા. મનમાં તે પદને-શબ્દના પ્રતિ ધ્વનિ થયા કરે. આ એકાગ્રતા નથી, પણ એકાગ્રતાના અભ્યાસ થાય છે. બીજા સકારા કે વિચારાંતરાને હઠાવીને For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૩૩ ] આ એક જ વિચારને મુખ્ય કરવાનો પ્રયત્ન ચાલુ છે. મનની આવી સ્થિતિને ભાવના કહે છે. આવી ભાવના ચાલુ રાખવા પછી તે અભ્યાસને મૂકી દઈ મન તદ્દન રિથર થાય છે. હું આનંદસ્વરૂપ છું” તેને પણ યાદ કરતું નથી. મનને કેવળ લય થઈ જાય છે તે એકાગ્રતાવાળી ધ્યાનની સ્થિતિ કહેવાય છે. આ ભાવનાની હયાતી ધ્યાનના અભ્યાસકાળમાં એટલે ધ્યાન કરવાની શરૂઆતમાં અને અંતમુહૂર્ત પછી એકાગ્રતાની સ્થિતિ વીખરાતાં હોય છે. મનની આવી સ્થિતિ તે ભાવના છે. મનની બીજી સ્થિતિ અનુપ્રેક્ષાની છે. અનુપ્રેક્ષા એટલે પાછળ તપાસ કરવી જેવું. અર્થાત્ ધ્યાનની સ્થિતિ ખસી જવા પછી પાછું તે સ્થિતિ મેળવવા પૂર્વે અનુભવાયેલી ધ્યાનસ્થિતિનું સ્મરણ કરવું, સ્મૃતિ લાવવી, પૂર્વની સ્થિતિને યાદ કરવી તે છે. મનની ત્રીજી સ્થિતિ ચિંતા નામની છે. આ બે સ્થિતિથી જુદી એટલે મનની આ બે સ્થિતિ ઊંચા પ્રકારની છે, તેનાથી આ ત્રીજી નીચા પ્રકારની છે. કેઈ પણ પદાર્થની ચિંતા કરવી એટલે અનેક વિચારતમાં ચાલ્યા જવું. જીવાજીવાદિ અનેક પદાર્થોના વિચાર કરવા તે પદાર્થચિંતા નામની મનની ત્રિીજી સ્થિતિ છે. આગમમાં કહ્યું છે કે जं थिरमज्झवसाणं तं झाणं जं चलं तयं चित्तं । तं हज्ज भावणा वाणुप्पेहा वा अहव चिंता ॥१॥ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] ધ્યાનદીપિકા अंतो मुहुत्तपरओ चिंता झाणंतरं च हुज्जावा । सुचिरंपि हुज्ज बहुवथ्थुसकमे झाणसंताणं ॥२॥ अंतो मुहुत्त मित्तं चिंता वथ्थाण मेग वथ्थुमि । छउमथ्थाणं झाणं जोग निरोहो जिणाणं च ॥३॥ જે સ્થિર અધ્યવસાય છે તેને ધ્યાન કહે છે. જે ચપલ અધ્યવસાય છે તેને ચિત્ત કહે છે. તે ચપલ અધ્યવસાયને ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતા કહે છે. અંતમુહૂર્ત (એકાગ્રતા રહ્યા, પછી (ધ્યાન હોતું નથી), ચિંતા હોય છે. અથવા ધ્યાનાંતર હોય છે (ભાવના કે અનુપ્રેક્ષા હોય છે). ઘણી વસ્તુમાં મને સંક્રમણ કરે (સ્થિરતા વાળું દયેયાંતર ચાલુ રાખે) તે ઘણા વખત સુધી પણ ધ્યાનને પ્રવાહ હોય છે. અંતમુહૂર્ત પ્રમાણે એક વસ્તુમાં ચિત્ત સ્થિર કરી રાખવું તે છમોનું ધ્યાન છે અને ગોને નિરોધ કરી દે તે જિનેનું ધ્યાન છે. સારું ધ્યાન કેને કહેવું? रागद्वेषौ शमी मुक्त्वा यद्यद्वस्तु विचिंतयेत् । तत्प्रशस्तं मतं ध्यानं रौद्राद्यं चाप्रशस्तकम् ॥६७॥ રાગ અને દ્વેષ મૂકીને, સમતાવાન મુનિ જે જે વસ્તુનું ચિંતન કરે–દયાન કરે તે તે ધ્યાન સારું માનેલું છે. રૌદ્ર આદિ ધ્યાન તે ખરાબ માનેલાં છે. શાસ્ત્રાંતમાં કહ્યું છે કે – For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૩૫ ]. वीतरागो भवेत् योगी यत्किंचिदपि चिंतयन् । तदेव ध्यानमाम्नातमतोऽन्ये ग्रंथविस्तराः ॥ ६८ ॥ ચોગી, ગમે તેનું પણ ચિંતવન કરતાં (જો) વીતરાગ થાય તે તેને જ ધ્યાન માનેલું છે (તેને જ ધ્યાન કહેવું) એ સિવાય બીજા ગ્રંથના વિસ્તાર સમજવા. મતલબ કે જે ધ્યાન કરવાથી–જેનું ચિંતન કરવાથી વીતરાગ થવાય-રોગશ્વેષ રહિત સ્થિતિ પમાય તે જ ધ્યાન છે; એ સિવાય બીજાં પિથાં તે ખાલી થથાં સમજવાં. પ્રકરણ ૫ આધ્યાન आत्तं रौद्रं च दुनि प्रत्येकं तच्चतुर्विधम् । अर्ते भवमथातं स्यात् रौद्रं प्राणातिपातजम् ॥६९॥ આ અને રૌદ્ર એ બે દુર્થાન છે. તે દરેકના ચાર ચાર ભેદ છે. પીડાથી ઉત્પન્ન થયેલું આર્તધ્યાન કહેવાય છે અને પ્રાણનો નાશ કરવાથી ઉત્પન્ન થયેલું રૌદ્રધ્યાન કહેવાય છે. ભાવાર્થ :–રાગદ્વેષની પરિણતિથી કઈ પણ જીવને દુઃખ ઉત્પન્ન કરવું કે દુઃખ ઉત્પન્ન કરવાના વિચારો કરવા તે દુર્થોન છે. તેને આર્તધ્યાન કહે છે. બીજા જીવને આનં-પીડિત દુખિત કરવાના વિચારોથી તે ધ્યાનની ઉત્પત્તિ છે. - જેને પ્રાણથી સર્વથા જુદા કરવાથી કે કરવાના વિચારોથી ઉત્પન્ન થયેલું દુર્બાન તેને રૌદ્રધ્યાન કહે છે. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૬ ] ધ્યાનદ્દીપિકા આ બન્ને જાતના દુર્ધ્યાનની ઉત્પત્તિ વિચાર દ્વારા થાય છે અને પછી વચન કે શરીર દ્વારા તેને ક્રિયામાં મૂકવામાં આવે છે. આ આત્ત તથા રૌદ્ર દુર્ધ્યાનના ચાર ચાર ભેદ છે, જે અનુક્રમે આગળ ખતાવે છે. આત્તધ્યાનના ચાર ભેદ अनिष्टयोगजं चाद्यं परं चेष्टवियोगजम् । रोगार्त्तं च तृतीयं स्यात् निदानार्त्तं चतुर्थकम् ॥७०॥ મનને ન ગમે તેવી વસ્તુના સ ́યાગથી, વહાલી વસ્તુના વિચાગ થવાથી, રાગ થવાથી અને નિયાણું કરવાથી ઉત્પન્ન થતુ' એમ આર્ત્ત ધ્યાન ચાર પ્રકારે છે. અનિષ્ટસÀાગ પહેલુ' આત્ત ધ્યાન विषदनवन भुजंगमहरिशस्त्राराति मुख्य दुर्जीवैः । स्वजनतनुघातकृद्भिः सह योगेनार्त्तमाद्यं च ॥ ७१ ॥ श्रुतैर्दृष्टः स्मृतैज्ञतैः प्रत्यासत्तिसमागतैः । अनिष्टार्थै मनः क्लेशे पूर्वमा भवेत्तदा ॥ ७२ ॥ ちっと પેાતાના સબધીઓને અને પેાતાના શરીરના ઘાત (નાશ) કરવાવાળા ઝેર, અગ્નિ, વન (અથવા સળગતું વન), સાપ, સિંહ, શસ્ત્ર અને શત્રુપ્રમુખ ક્રુષ્ટ જીવાની સાથે મેળાપ થવા, તેથી ઉત્પન્ન થનારુ' પહેલુ. આર્ત્તધ્યાન છે. તેમ જ અનિષ્ટ પદાર્થોને સાંભળવા વડે, દેખવા વડે, સ્મરણ કરવા વડે, જાણવા વડે, નજીક આવવા વડે, જો મનમાં ક્લેશ થાય, તા તેથી પહેલુ અનિષ્ટસંચાગ નામનું આર્ત્તધ્યાન થાય છે, For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૩૭ ] ભાવાથ :—ધ્યાન એ મનના વિષય છે. નિમિત્તૌ મળવાથી વાસનારૂપે રહેલા સસ્કારા પ્રગટ થઈ આવે છે અને તેથી જેવા જેવા વિચારમાં લીન થવાય છે તેવી તેવી જાતનુ' તે ધ્યાન કહેવાય છે. અહીં આખ્ત ધ્યાનના પ્રસ`ગ છે, અનિષ્ટ વસ્તુના સંચાગ જીવને ઠીક લાગતા નથી. ન લાગવાનું કારણ, આત્મા પોતે આનંદરૂપ છે, સુખસ્વરૂપ છે, તેથી તેને સારું જ–ઉત્તમ જ ગમે છે, ત્યારે આ અનિષ્ટને મેળાપ શા માટે થાય છે? આત્મા પાતે પેાતાનુ ભાન ભૂલી જઇ પાતે માની લીધેલા ઈષ્ટ વિષયા તરફ આકર્ષાય છે, તેને નિમત્રણ આપે છે, અહેાનિશ તેનું ચિંતન કર્યા કરે છે, તેને માટે ભગીરથ પ્રયત્ના નિરંતર કર્યા કરે છે, મનમાં દૃઢ સંસ્કાર પાડે છે, વચનથી તેને અનુમાદ છે‘ઇષ્ટ છે’ તેમ આલે છે, શરીર દ્વારા તે મેળવવા પ્રયત્ન કરે છે અને તેને ભાગવતાં રાગ, દ્વેષ, હષ શાક કરે છે. વિષયેા પેાતાના સ્વભાવ પ્રગટ કરે છે, વસ્તુમાં જે જે જાતના સ્વભાવા રહેલા છે તે તે જાતના સ્વભાવા તા પ્રકાશિત થવાના જ. અગ્નિના સ્વભાવ ખાળવાના છે, પાણીના સ્વભાવ ઠારવાના–ઠંડા પાડવાના છે, તે બદલાવવા મુશ્કેલ છે. તેઓના આવા સ્વભાવ શા માટે? આ કાંઈ પ્રશ્ન નથી. તે તા કહે છે કે જેવા અમે છીએ તેવા તમારી સન્મુખ ઊભા જ છીએ, તમને ઠીક લાગે તે અમને સ્વીકારા રાગ્ય લાગે તેા આમત્રણ આપેા, તમારી ઈચ્છા વિના અમે કયાં તમારી પાસે આવીએ છીએ? તમે અમારા સ્વભાવની તપાસ કર્યા પછી જ આમત્રણ કરી પણ યાદ રાખજો, એક For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૮ ] દયાનદીપિકા વાર આમંત્રણ આપ્યા પછી અને તે આમંત્રણને માન આપીને અમે તમારી આગળ આવ્યા પછી, અમે તે અમારા સ્વભાવ પ્રમાણે તમારી આગળ ઊભા રહીશું તે વેળાએ તમે આવા કેમ, ને તેવા કેમ? આ પ્રશ્ન કરી અમારે અનાદર કરશો-તિરસ્કાર કરશે અમને રજા આપશે, તે અમે બિલકુલ તમારી પાસેથી જવાના જ નહિ. ઊલટા અમારા અપમાનના બદલા ખાતર તમારી આગળ રહેવાની અમારી જે મુદત છે, તમે જેટલા દિવસ ખાતર તમારું આત્મભાન ભૂલી અમને ખરીદ્યા છે તે મુદતમાં વધારે કરીશું; તેથી વધારે વખત તમારી આગળ રહીશું અને એક વાર આમંત્રણ આપ્યા પછી જેટલો અમારે તિરસ્કાર કરશે તેટલા વધારે દિવસ અમે તમને છેડશું નહિ. જે અમે તમને ગમતા ન હોઈએ તે જેટલા દિવસનું અમને તમે આમંત્રણ આપ્યું છે તેટલા દિવસ રાજીખુશી થઈ અમને ભોગવી લે-સ્વીકારી લે એટલે અમે અમારી મુદત પૂરી થતાં સ્વાભાવિક રીતે જ તમારી પાસેથી ચાલ્યા જઈશું અને ફરી તમારા નિમંત્રણ સિવાય નહીં આવીએ. મતલબ કે શુભાશુભ કર્મના ઉદય વખતે તેના તરફ રાગદ્વેષ ન કરતાં સમભાવે તે કર્મો ભોગવી લેવાં એ જ આપણો તે વખત માટેને પુરુષાર્થ છે. દેહ અને સ્વજન સંબંધીઓને હેરાન કરે, ઘાત કરે, તેવા અનિષ્ટ સંગે આવી મળતાં તેથી નારાજ થવું, તેને વિગ ચિંતવ એ આર્તધ્યાન છે. તેનાથી બચવાને ઉપાય ન શોધ એમ કહેવાનો અહીં આશય નથી. પણ મનમાં For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૩૯ ] તે સંબંધી વિચારો કર્યા જ કરવા, મનમાં કલેશ પામ, ખેદ કરો, તેને વિયોગ ચિતવ તે કાંઈ તેથી બચવાને ઉપાય નથી. તમે જેવા વિચારોને પોષણ આપ્યું છે, અન્યને જેવી રીતે, જેવા આશયથી સંતાપ્યા છે, હેરાન કર્યા છે, જેવાં જેવાં બીજ વાવ્યાં છે, તે માટે તમે ઈચછા કરે કે ન કરે, તે બી ઊગવાનાં જ અને ફળ આપવાનાં જ અને તે જેને માટે નિર્માણ થયાં છે તેને ખાવા પડવાનાં જ. કમને બદલે કાળાંતરે પણ મળ્યા સિવાય રહેતો નથી આ અનિષ્ટ વસ્તુએને સંગ તે તમારા કમને બદલે છે. હવે તમે તેનાથી નાસી છૂટીને જવાના ક્યાં છે? બળાત્કારે પણ તેવા કલેશી માણસને સહવાસ થવાને જ. અન્યનું સુખ નષ્ટ કર્યું છે તે માટે તમારું પણ સુખ નષ્ટ થવાનું જ. અન્યને હેરાન કર્યા છે તે માટે તમારે હેરાન થવું જ પડશે. તેને કાઢવાના પ્રયાસો કર્યા જ કરે ને પણ તે તમારી પાસે આવવાના જ. તમારા સુખના ઉપભોગ માટે ઘણુંનાં સુખ તમે લૂંટયા છે, તે તમારા સુખ પણ અન્યના ઉપભોગ માટે લૂંટાવાના જો તમારો સ્વાર્થ સિદ્ધ કરવા તમે “અન્યને દુઃખ થશે” તેની ક્યાં દરકાર કરી છે? તે બીજાઓ પણ તમને દુઃખ થાય છે તેની શા માટે દરકાર કરશે ? આવા અનિષ્ટ સંગોથી નારાજ ન થાઓ વિચાર કરશો તે તમને આ જન્મ સંબંધી પણ એવા દાખલાઓ મળી આવશે કે કર્મને બદલો જ મનુષ્યોને મળે છે, બીજાઓ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૦ ] ધ્યાનદીપિકા નિમિત્ત માત્ર છે. નિમિત્ત ઉપર છેષ ન કરે, તેમના ઉપર ઈર્ષા ન કરે. આવા અનિષ્ટ સંબંધ શા માટે મળે છે તેનું ખરું કારણ શોધી કાઢે અને તે મૂળને જ સુધારે. તેવાં કત કરતાં અટકે, સુખી કરો, તે સુખ મળશે; ઇષ્ટ આપ તે ઈષ્ટ મળશે; શાંતિ આપે, તે શાંતિ પામશે અભય આપ તો નિર્ભય થશે. આ ઉપાય લાગુ પાડવા વિના કેવળ મનેાર કરવા તે મૂર્ખતા છે. ધ્યાનશતકમાં કહ્યું છે કે, अमणुन्नाणं सदाइविसयवथ्थुण दोसमालिणस्स । धणियं विओगचिंतणमसंपयोगाणुसरणं च ॥ १ ॥ મનને નહિ ગમે તેવા શબ્દાદિ વિષ તથા વસ્તુઓને, દ્વેષથી મલિન મન વડે અત્યંત વિગ ચિંતવ અને ફરીને તેને મેળાપ ન થાય તેવું ઈચ્છવું-ચિંતવવું, તે અનિષ્ટ સંગ આર્તધ્યાન છે. | ભાવાર્થ:-શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ પાંચ ઈન્દ્રિયોના વિષયે છે અને તે જેમાં રહે છે તે વસ્તુ છે. આવા અનિષ્ટ શબ્દાદિ વિષયે અને તેના આધારભૂત સજીવ-નિર્જીવ વસ્તુઓ, જેવાં કે કૂતરાં ગધેડાપ્રમુખના શબ્દો કુરૂપ-કદરૂપા મનુષ્યો તથા પ્રાણીઓ અને કાળીકાબરી વસ્તુઓ, ખરાબ દુર્ગધ અને દુર્ગધવાળા મળ, વિષ્ટાદિ પદાર્થો, કડવા કષાયેલા રસે, અને તેવી કહેલી વસ્તુઓ, કાંટાકાંકરા વગેરેના કઠોર સ્પર્શવાળા અને તેવા કઠોર સ્પર્શવાળા મનુષ્ય, જનાવર, જમીન, આદિ, પદાર્થો For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૪૧ ] આ વિષય અને વસ્તુઓને અત્યંત વિયોગ ચિંતવે, જેમ કે તમે ચાલ્યા જાઓ, તમારો ખપ નથી અને કઈ પણ વખત આવા વિપરીત વિષયે કે પદાર્થોને મેળાપ પણ મને થશે નહિ, ઈત્યાદિ ચિંતવવું તે આર્તધ્યાન છે. આધ્યાન શા માટે ? ઉત્તર એ છે કે તે વિષય નિમિત્તે મનમાં ઉગ થાય છે–ષ થાય છે શ્રેષથી જીવ મલિન થાય છે. આ મલિનતા ઉત્પન્ન થવી તે જ આત્માને કર્મથી દબાવી દેવાને કે ઉજજવલ ન થવા દેવાનો પ્રયાસ છે. આત્મા કર્મથી મલિન થાય તેમાં આપણને મોટું નુકશાન છે. આત્મા ખરા સત્ય સુખથી વેગળે જાય છે, માટે જ તે ખરાબ ધ્યાન છે. જેમ બને તેમ તેવા વિચારોને ત્યાગ કરી કરેલું જે ઉદય આવે તે સમભાવે ભોગવી લઈ ઓછું કરી નાખવું તે જ સમજી વિચારવાનું કર્તવ્ય છે. ઇષ્ટવિના બીજું આધ્યાન राज्यैश्वर्यकलत्रपुत्रविभवक्षेत्रस्वभोगात्यये चित्तप्रीतिकरप्रशस्तविषयप्रध्वसभावेऽथवा । सत्रासभ्रमशोकमोहविवशय चिंत्यतेऽहनिशम् तत्स्यादिष्टवियोगजं तनुमतां ध्यानं मनोदुःखदम् ॥७३॥ दृष्टश्रुतानुभूतैस्तैः पदार्थैश्चित्तरंजकैः । वियोगे यन्मनःक्लेशः स्यादातं चेष्टहानिजम् ॥७४॥ मनोज्ञवस्तु विध्वंसे पुनस्तत्संगमार्थिभिः । क्लिश्यते यत् तदेतत्स्यात् द्वितीयार्तस्य लक्षणम् ॥७५।। For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૨ ] ધ્યાનદીપિકા રાજ્ય, ઐશ્વર્યાં, સ્ત્રી, પુત્ર, વૈભવ, ક્ષેત્ર ઇત્યાદિ પાતાના ઉપલેાગના સાધના ચાલ્યા જવાથી અથવા ચિત્તને પ્રીતિ કરવાવાળા સુંદર વિષયાના નાશ થતાં, જીવા ત્રાસ પામીને ભ્રમિત થઇને, શાક કરીને, માહથી પરાધીન થઈને, રાતદિવસ તેને માટે જે ચિંતન કરે છે તે મનને દુઃખ દેવાવાળું ઈષ્ટવિયેાગ નામનું આત ધ્યાન છે. ચિત્તને રંજન કરવાવાળા દેખેલા, સાંભળેલા અને અનુભવેલા પદાર્થીની સાથેના વિયાગ થતાં મનમાં જે કલેશ થાય તે ઈવિયાગથી ઉત્પન્ન થયેલું આ ધ્યાન છે. મનેાસ વસ્તુના નાશ થતાં ફરી તેના સમાગમના અર્થી જીવા જે લેશ પામે છે તે આ ખીજા આત્ત ધ્યાનનું લક્ષણ છે, ભાવાર્થ :—ઈષ્ટ-વહાલા મનુષ્ય કે દેહાદિ નિર્વાહના સાધનભૂત પદાર્થોના નાશ થતાં અજ્ઞાની જીવા વિવિધ પ્રકા રનાં કલ્પાંત, શાક, આકદ કરે છે-અહેાનિશ ઝુરે છે. તેમના વિચાગથી આ સ'સારને શૂન્ય માને છે. જીવિતવ્ય નિષ્ફળ ગયું સમજે છે, તેમના મેળાપ માટે દેહના વિયાગ પણ સુખરૂપ માને છે. તેમના પાછે સમાગમ મળી આવે તે માટે નિર તર વિચારા કર્યા કરે છે. આ સત્તુ પરિણામ શુ' સમજવું? કાંઈ નહિ. આત્મસ્વરૂપનુ આ અજ્ઞાન છે અથવા કના કાયદાની અજાણતા છે. અચાનક કાંઈ આવી મળતું નથી કે આવેલું ચાલ્યું જતું નથી. આવવામાં અને જવામાં હેતુ છે, હેતુ વિનાનું કાંઈ નથી. જો હેતુ વિના આવવુ જવું, સ'ચાવિચાગ થતાં જ હાય તા આ વિશ્વની વ્યવસ્થા અનીન જ રહે. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૪૩ ] પુણ્ય એ પિતાના સારા આચરણનું પરિણામ છે. સારાં કર્તવ્યોનો બદલો આપનારાં બીજ તેમાં છે. તેનાથી અનુકૂળ સંયોગે આવી મળે છે. તે પૂરાં થઈ જતાં, જેમાં નઠારા કર્તવ્યના બદલામાં બીજે રહેલાં છે, તેમાંથી પાપનાં ફળ બહાર આવે છે તેને લઈને દુઃખને અનુભવ કરે છે સુખનાં સાધને નાશ પામે છે યા અન્ય સ્થળે તે જ રૂપાંતરે ચાલ્યાં જાય છે. આથી જ દુઃખી થાય છે. હવે જે મનુષ્ય વિચારવાની જ હોય તે, ગઈ વસ્તુનો શોચ ન કરતાં સમજીને મનને શાંતિ વાળે કે જે કારણથી તેઓ આવ્યા હતા તે કારણ મારી પાસે પૂરું થઈ રહ્યું છે. ફરી તે જ કે તેવી વસ્તુની જરૂરિયાત જ હોય તે પાછાં તેવાં સારા કર્તવ્ય કરી પુણ્ય ઉપાર્જન કરું કે તે વસ્તુઓ પાછી મને આવી મળે. ગઈ વસ્તુને શોચ કરવાથી તે પાછી આવવાની નથી તો કેવળ કલ્પાંત કરી વખત નકામો કાઢી આધ્યાન કરી, નવીન કર્મબંધ કરે તેના કરતાં તે જ વખતને ચગ્ય રસ્તે સારો ઉપયોગ કરી લઉં કે ફરીને પાછો આવી સ્થિતિમાં આવી ન પડું. ખરેખર, આ જ્ઞાન કે વિચાર માણસોમાં ઘણો ઓછો હોવાથી, આ સીધે રસ્તે માણસો આવી શક્તા નથી, તેથી જ તેમને આ સંસાર દુઃખમય ભાસે છે. તેમ ભાસવા છતાં પણ પાછા તે વાતને ભૂલી જાય છે. કાંઈક અનુકૂળ સંગે મળી આવતાં થયેલ વિગનાં દુઃખ વિસારે પડે છે અને આ અનુકૂળ સંયોગમાં આનંદ માને છે, પણ વખત જતાં આ અનુકૂળતા પણ વીખરાઈ જાય છે ત્યારે ફરી પણ પૂર્વની માફક શેક-આકંદ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ [ 144 ] ધ્યાનદીપિકા કરતા રહે છે. કેઈક વીર પુરુષો જ આ વિષમ સંગ વિયોગના ચક્રમાંથી બચી જાય છે. ફરી તે ચકમાં આવવું ન પડે માટે આત્મસ્વરૂપમાં પ્રવેશ કરે છે અને વિજય મેળવે છે. ઈષ્ટ વસ્તુ કાયમ બની રહે, તેને વિયાગ ન જ થાઓ વિયોગ થયે હેાય તો પાછો સંગ થઈ આ વિગેરે વિચારે તેમાં થયેલી એકાગ્રતા-તન્મયપણું, આ સર્વ રાગનું પરિણામ છે. રાગ છે તે આત્માને આવરણકર્તા છે. આત્મા ઉપર આવરણ આવવું તે શુદ્ધતાને દબાવી નાખનાર છે. તે દબાતાં અજ્ઞાનતામાં વધારો થાય છે. આ અજ્ઞાનતા અનેક ભુલાવાઓ ખવરાવી સંસારમાં પરિભ્રમણ કરાવે છે. માટે આત્મા ઉપર આવરણ ન આવે તે માટે વારંવાર સાવચેતી રાખી નિરાવરણ થવા માટે પ્રયત્ન કરે એ ગ્ય માર્ગ છે. અન્ય સ્થળે કહ્યું છે કે - इटाणं विसयाइणं वेयणएय रागरत्तस्स / अविओगज्जवसाणं तह संजोगाभिलासो य // રાગમાં રંગાયેલો-રાગમાં આસક્ત થયેલ છવ ઈષ્ટ એટલે મનને ગમે તેવા વિષયે મેળવીને આદિ શબ્દથી ઈષ્ટ વસ્તુઓને અનુકૂળપણે અનુભવીને તેને વિયેગ ફરી ન થાય તે માટે વિચાર કર્યા કરે તથા તેવી ઈષ્ટ વસ્તુ અને વિષ જે ન મળ્યા હોય તેવાઓને મેળવવાની ઈચ્છા રાખ્યા કરે તે ઈષ્ટવિયોગ આdયાનને બીજે ભેદ છે. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ 145 ] રેગા ત્રીજું આધ્યાન अल्पानामपिरोगाणां मा भूत्स्वप्नेऽपि संगमः / ममेति या नृणां चिंतां स्यादातं तत् तृतीयकम् // 76 / / થોડા પણ રેગોને મને સ્વમવિષે પણ સમાગમ ન થાઓ એ પ્રમાણે મનુષ્યને જે ચિંતા થાય છે તે ત્રીજું આર્તધ્યાન છે. ભાવાર્થ :–અનિષ્ટ સંયોગમાં આ ત્રીજા ભેદનો સમાવેશ થાય છે. તથાપિ મનુષ્યજીવનથી બધી ચિંતાઓમાં દેહની ચિંતા-દેહ ઉપરનું મમત્વ એ ચિંતા મોટામાં મોટી છે. તેથી બીજી સામાન્ય ચિંતાની બરાબરીમાં એટલે એક બાજુ બીજી સર્વ ચિંતા અને એક બાજુ દેહરક્ષણની ચિંતા એ સરખી છે, અથવા તેથી પણ અધિક ચિંતા છે તે બતાવવા ખાતર આ ભેદ જુદો ગણવામાં આવ્યો છે. મનુષ્યો કે સામાન્ય રીતે બધા જ પિતાના દેહના રક્ષણ માટે બીજી બધી વસ્તુને જતી કરીને પણ દેહનો બચાવ કરે છે. વહાલામાં વહાલી ચીજોને પણ દેહરક્ષણ અર્થે ત્યાગ કરે છે. એ ઉપરથી સમજી શકાય છે કે દેહ ઉપર મનુષ્યને કેટલું બધું મમત્વ છે? આથી એમ કહેવાનો આશય નથી કે દેહનું રક્ષણ ન કરતાં તેને પાડી નાખવું. દેહ એ ધર્મનું સાધન છે. પણ તેના ઉપર એટલું બધું મમત્વ કરવાનું નથી કે અહોનિશ તેનું રક્ષણ કર્યા જ કરવું રાતદિવસ તેની જ ચિંતા કર્યા For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ [ 146 ] ધ્યાનદીપિકા કરવી, શરીર હોવાથી તેમાં રોગાદિક ઉત્પન થવાનો સંભવ છે. આ રોગોમાં કેટલાક કિલષ્ટ કર્મના વિપાકથી ઉત્પન્ન થાય છે અને કેટલાક પોતાની ખાવાપીવાની બેદરકારીથી ઉત્પન્ન થાય છે. કેટલાક ચેપી રોગો એકબીજાના સહવાસમાં આવવાથી એઠું જુઠું ખાવાથી અને અસ્વચ્છતાથી ઉત્પન્ન થાય છે. ઘણી ઠંડી-ભિનાશવાળી કે દુર્ગધિત હવા વિગેરેના કારણથી પણ ઉપન્ન છે. મનુષ્યએ બને તેટલી સાવચેતી રાખી યોગ્ય ખાવા પીવાની, સ્વચ્છતાના અને ખુલ્લી શુદ્ધ હવા વિગેરેના નિયમો પાલન કરવા છતાં કઈ કર્મસંગથી રોગોની ઉત્પત્તિ થઈ આવી, તે આકુલવ્યાકુલ ન થતાં યેગ્ય ઉપચાર કરવા પણ તેના માટે આધ્યાનવાળા વિચાર ન કરવા. તેને માટે અહોનિશ ઝૂરવું નહિ. અરે! “આ મારે રોગ ક્યારે જશે? સ્વપ્નમાં પણ કઈ વખત આ રોગનો સમાગમ મને ન થાઓ,” ઈત્યાદિ વિચારો કરવાનું પરિણામ શું છે? કાંઈ જ નહિ. રોગના જ વિચારમાં તલ્લીનતા રાખવી–તેમાં જ એકાકાર થઈ જવું એ રોગચિંતા નામનું આ ધ્યાન છે-દઢ દેહાધ્યાસ છે. ભૂલેને બદલે મળ જ જોઈએ. કાંઈ પણ કર્યા વિના થતું નથી, તે પછી આ રોગ માટે તમે શું એમ ધારે છે કે તે તમારા કર્યા વિના થયો છે? નહિ જ, તમારી ભૂલની તપાસ કરો. ખાવાપીવાના નિયમો તમે સાચવ્યા નહિ હોય જરૂરિયાતથી અધિક પ્રયત્ન કર્યો હશે, બ્રહ્મચર્યના નિયમથી વિરુદ્ધ વર્તન થયું હશે કેઈની ઈર્ષા કરી હશે, For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ 147 ] નહિ કરવા યોગ્ય વિચારો કર્યા હશે. આ વિચારોની પાચન શક્તિપર અસર થઈ તેમાંથી રોગો ઉત્પન્ન થાય છે માટે પિતાની ભૂલો સુધારવી એ જ આપણું કર્તવ્ય છે. ભૂલ ન સુધારવી અને કેવળ આત્તવિચારે જ કર્યા કરવા, તે વિચારથી તે રોગો ચાલ્યા જતા નથી, પણ તેમાં જ દઢ ધ્યાન કે અધ્યવસાયથી-દેહાધ્યાસ, દેહમમત્વ મજબૂત થાય છે. તેવા અધ્યવસાયથી કર્મબંધ વધારે થાય છે. મતલબ કે આર્તધ્યાન ન થાય તેવી રીતે રોગને સહન કરે. યથા યોગ્ય ઉપચાર કરતા રહેવું. તેમ છતાં ન મટે તે સમભાવે સહન કરવું. પણ હાયવાળી, વિહવળતા થવા ન દેવી. બીજી રીતે વિચાર કરીએ તે રોગ એ આપણી ભૂલની શિક્ષા છે, ભવિષ્યમાં વધારે મોટા રોગો ન થવાની એ ચેતવણી છે, અથવા શરીર સુધારવાનું સાધન છે. અર્થાત્ તે રોગ આપણા ભલાને માટે થયેલ છે. ખાવા, પીવા, હરવા, ફરવાદિમાં સાવચેતી ન રાખવાથી થયેલી ભૂલને બદલો મળ જોઈએ અને તે બદલે જ આ રોગ છે. આ બદલે મળ્યાથી માણસ વિચાર કરશે કે આ રેગ શા કારણથી થયે? વિચારવાન તે કારણે શેધી કાઢશે અને ફરીને રોગ ન આવવા બદલ તે ભૂલ કરતાં અટકશે. ભવિષ્યમાં મોટા રોગો ન થાય તે માટે રોગ એ ચેતવણી છે. આ નાના રોગો થતાં જ, એટલે સહેજસાજ માથું કે પેટ દુઃખવું ઈત્યાદિથી ચેતી જઈને માણસ એકાદ જુલાબ કે તે જ ઉપાય કરી લે છે તે રેગ આગળ વધતો ત્યાં જ અટકી જાય છે. અને ડેઘણે હેય તે તે ઉપાયથી નાબૂદ થાય છે. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ [ 18 ] ધ્યાનદીપિકા શરીરમાં શ્લેષ્મ, ઊલટી, ઝાડે કે તાવ થઈ આવે છે. આ રોગ થવાનું કારણ જરૂરિયાતથી વધારે કચરે શરીરમાં એકઠા થયેલો છે, તેને બહાર કાઢી નાખી શરીર શુદ્ધ કર વાનું છે, હદથી વધારે મગજમાં મળ ભરાવાથી બેટી ગરમી લેમ દ્વારા બહાર નીકળી જવા સાથે, મળને બહાર ફેંકી દે છે અને તેથી મગજ સાફ થઈ જાય છે. તાવ આવવાથી ખેટી ગરમી બહાર નીકળી જઈ શરીરમાં નિયમિત કામ પાછું ચાલુ થાય છે. જઠરની આસપાસ મળ વધવાથી જઠર કામ કરતું અટકે છે. તે છતાં આહાર નાખવામાં આવે છે તે ઝાડા થાય છે. આ ઝાડા થતાં ખોરાક ઓછો લેવાતાં ઝાડા દ્વારા મળ નીકળી જાય છે અને ખેરાક ઓછો લેવાથી જઠરી પ્રદિપ થાય છે, એટલે મળ-કચરો સાફ થતાં શરીર હલકું થાય છે. જઠરને પિતાના કામમાં નડતે કચરે દૂર થતાં તે પણ પિતાનું પાચનનું કામ નિયમિત શરૂ કરે છે. આમ એકંદર વિચાર કરતાં જે પોતાના ભલાને માટે રોગ થાય છે તેને અજ્ઞાનતાને લીધે લોકે બૂરું માની તેને માટે આધ્યાન હાયવોય કરે છે ફાયદાને ગેરફાયદા સમજે છે અને વિના પ્રજનની મહેનત કરી થાકે છે. મહાન પુરુષે કહે છે કે જે થાય છે તે સારા માટે. પણ આની કસોટી કરવાને વખત કે આની સત્યતા સમ જવા જેટલી ધીરજ મનુષ્ય પાસે ક્યાં છે? નહિતર આ માનસિક દુઃખે ઉત્પન્ન જ ન થાય (આ દિશામાં પણ વિચાર કરવાની જરૂર છે.) કહ્યું છે કે For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ 149 ] तह मूलसीसरोगाइवेयणाए वि पणिहाणं / तदसंपओगचिंता तप्पडियाराउलमणस्स // 1 // તેમ જ શૂલ, મસ્તકને રોગ આદિ વેદના ઉત્પન્ન થયે તેના વિગ સંબંધી એકાગ્રતા કરવી તે ફરીને પ્રાપ્ત ન થાય તેવી ચિંતા કરવી અને તેના પ્રતિકાર માટે (તે રેગ દૂર કરવાના ઉપાય માટે) મન આકુલ વ્યાકુલ કરવું. આ રેગ ચિંતા-આર્તધ્યાન છે. ભેગ આત્ત અથવા નિયાણું આધ્યાન गज्यं सुरेन्द्रता भोगाः खगेन्द्रत्वं जयश्रियः / कदा मेऽमी भविष्यन्ति भोगात्तं चेति संमतम् // 77 // पुण्यानुष्ठानजातैरभिलषति पदं यजिनेंद्रामराणाम् / यद्वा तैरेव वांछत्यहितजनकुलच्छेदमत्यंतकोपात् / पूजासत्कारलाभादिकसुखमथवा याचते यद्विकल्पैः स्यादातं तन्निदानप्रभवमिह नृणां दुःखदं ध्यानमार्तम् | (સુવાવોગધામ) 78 | રાજ્યની પ્રાપ્તિ. ઇદ્રપદવી ભોગોની અનુકૂળતા, વિદ્યાધરોનું આધિપત્ય અને રાજયલક્ષ્મી આ સર્વ મને જ્યારે પ્રાપ્ત થશે, ઈત્યાદિ વિચારવાળું ધ્યાન ભોળાર્તા માનેલું છે. પુણ્યવાળાં અનુષ્ઠાન (ક્રિયા) કરી તેને ફળ તરીકે તીર્થકર અને દેવના પદની અભિલાષા કરે અથવા તે જ પુણ્ય વડે, અત્યંત ક્રોધથી શત્રુઓના કુલને ઉરછેદ (નાશ) For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ [ 150 ] ધ્યાનદીપિકા થાય તેવી ઈચ્છા કરે; અથવા નાના પ્રકારના વિકલ્પો વડે પૂજા-સત્કાર અને લાભાદિક સુખની યાચના કરે. આ સર્વ નિયાણાથી ઉત્પન્ન થનારું આર્તધ્યાન મનુષ્યને દુઃખરૂપી દાવાનળના ભયંકર સ્થાન સમાન થાય છે. ભાવાર્થ:-આનું નામ તે મનની શક્તિને દુરૂપયોગ ખરાબમાર્ગ સમજ. મહેનતથી કંટાળેલા કે આળસુના આગેવાનો આને જ સમજવા મહેનત ર્યા વિના માલ ખાવાની ઈચ્છા રાખનારાઓ તમને કેઈ ન મળ્યા હોય તે આ વિચાર કરનારાને ઓળખી લેજે એકાંતમાં બેસી મનને કઈ પણ વિચારમાં લીન કરી દીધું કે તે વખતે ભરબજાર હોય તે પણ એકાંત જ સમજી લેવું. વિચાર કરે કે મને આ આખા ભારતવર્ષનું કે જેટલા દેશો છે તે બધાનું રાજ્ય મળે તે ઠીક થાય હો. અથવા આ રાજ્ય તે મળે પણ પાછું આયુષ્ય થોડું એટલે તે મૂકીને તો જવું જ પડે ને ત્યારે ઇંદ્રની પદવી મળે તે કેવું સારુ? દેવે ઉપર મનમાં ધારીએ તેવી આજ્ઞાઓ કરીએ, હુકમ ચલાવીએ, સુંદર અપ્સરાઓ કે ઇંદ્રાણીઓ આવી મળે. આપણે આગળ વિવિધ પ્રકારના નાટારંભ થઈ રહ્યા હોય. અહા ! આ સુખની તે વાત જ શી કરવી? પણ અરે ! એવાં સુખ તે મારા ભાગ્યમાં કયાંથી હોય? આ દુનિયાના જ નાના પ્રકારના ભેગો મળે તો પણ કેવું સારું થાય ? ગાડી, વાડી ને લાડીની મજા મારીએ. હવાવાળા મથકે ઉપર બંગલાઓ બાંધી અમનચમન ઉડાવીએ. એના કરતાં પણ વિદ્યાધરના રાજાપણાની પ્રાપ્તિ થાય તો તે પછી પૂછવું જ શું? સુંદર For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ 151 ] વિમાનમાં બેસી, વિદ્યાધરીઓની સંગાતે, સુંદર આરામે, બાગબગીચાઓ, નંદનવન, આદિ સુંદર સ્થળોમાં વિહાર કરીએ. ક૯પવૃક્ષાદિ ઝાડાની સુંદર ઘટાઓમાં, સહેલગાહ થતી હોય, મલયાચળ જેવો મંદમંદ પવન આવતું હોય, કિન્નરોના ગાયનના મધુર શબ્દ કાને પડતા હોય, અહા ! આ મજાની તો વાત જ શી કરવી? આવામાં કોઈ શત્રુ વિદ્યાધર કે બીજે કઈ મારી પત્નીને ઉપાડી જાય-મારા સુખમાં વિદન કરે કે મારુ રાજ્ય લઈ લેવા ચડી આવે છે, ખરેખર હું સામો થઈ જાઉં અને મારામાં એવું બળ હોય કે મને કોઈ જીતી શકે જ નહિ. શત્રુઓનો નાશ કરી તેમની લક્ષ્મી લૂંટી લઉં, આખી દુનિયા મારે આધીન થઈ જાય, સર્વ ઠેકાણે મારે જ વિજય થાય, ઈત્યાદિ વિચારો કરતાં, જરા પવનનો ઝપાટો આવતાં આંખ ખૂલી જાય કે કોઈના શબ્દોથી તે વિચારધારા તૂટી જતાં, સાવચેત થઈ આવતાં, તપાસ કરતાં આ જે પાયા વિનાનો મહેલ ઊભે કર્યો હતો તે માંહીલું કાંઈ પણ દેખાય ખરું કે? ધુમાડાના જે બાચકા કે બીજું કાંઈ? સ્વપ્નામાં દેખેલ બનાવોથી આમાં કાંઈ અધિકતા ખરી કે? કાંઈ જ નહિ. અરે મૂર્ખતા! અહે અજ્ઞાન દશા ! કેવી ભયંકર ભૂલ ! માત! અમૂલ્ય માનવજીવનને કે અસાધારણ દુરુપ ગ? આટલા વિચારો કર્યા તેમાંથી કાંઈ મળ્યું ખરું કે ? વખત પણ નકામો ગયો, તેટલું આયુષ્ય ઓછું થયું, મન પણ તેટલું ચંચળ થયું અને પરિણામે (શૂન્ય) મીડું. આના કરતાં તેટલા વખત માટે પરમાત્માનું સ્મરણ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ર ] ધ્યાનદીપિકા કર્યું હોત, કે ઉત્તમ વિચાર કર્યા હતા, કે કાંઈ પણ સારુ કામ કર્યું હોત તો ? મન મેલું થવાને બદલે સુધરત. ઉજજવલ-નિર્મળ થાત, સારું પુણ્ય બંધાત કે જે વસ્તુની જરૂરિયાત કે ઈરછા હતી તે મેળવી આપવામાં મદદગાર થાત. માટે હે મનુષ્ય! આવા હવાઈ કિલ્લા બાંધવાનું બંધ કરી જેની જરૂરિયાત હોય તેને માટે મહેનત કરે, મનુષ્ય ! તમારા નિરંતરના વ્યવહાર સંબંધમાં તપાસ તે કરે કે મહેનત વિના કાંઈ મળે છે ખરું કે? અરે મોઢામાં મૂક્યા પછી પણ ચાવવાની મહેનત કર્યા પછી જ પેટ ભરાય છે, તે આ તમારા માથે કાંઈ એકલી લુખી ઈચ્છાથી જ પૂરણ થવાના છે કે? નહિ જ. કેટલાએક વિચારવાન મનુષ્યોને ઉપરની હકીક્ત ખરી લાગવાથી તે મનઈચ્છિત વસ્તુ મેળવવા માટે નાના પ્રકારનાં પુણ્ય, દાન, તપ, જપ, વ્રત, ઈત્યાદિ શુભ કાર્યો કરે છે, અજ્ઞાન કષ્ટ સહન કરે છે, માખીની પાંખ ન દુઃખાય ત્યાં સુધી છાનું રક્ષણ કરે છે, ઓઘ સંજ્ઞાએ ચારિત્ર પણ ઊંચું પાળે છે, આટલું કર્યા પછી તેમની આ માયિક વિષયોની ઈચ્છા તેમને ફસાવે છે. મહેનત કરીને તેને બદલે લેવાને તે તૈયાર થાય છે. તેને બદલે સ્વાભાવિક વખતે પિતાની મેળે મળી આવે તેટલા વખત સુધી પણ તેઓ ધીરજ ધરી શકતા નથી. તેમના સારા કર્મો કદાચ તેમની ઈચ્છા વિરુદ્ધ ફળ આપી દેશે, કે ફળ આપવાનું ભૂલી જશે, તેવી તેમને શંકા થતી હોય તેમ તેઓ પોતાનાં કરેલા શુભ કર્મને બદલે આગળથી માંગી લે છે. તેઓ નિયાણું કરે For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ 153] છે, નિયાણાનો અર્થ કરેલ મહેનતને બદલે ફળ મળવાના વખત અગાઉથી માગી લે. જેમ કે મેં મારી જિંદગીમાં અમુક અમુક સારાં કામ કર્યા છે, તપશ્ચર્યા કરી છે, બ્રહ્મચર્ય પાળ્યું છે, બીજાં વ્રત વગેરે કિલષ્ટ, મન, વચન કે શરીરને કષ્ટ થાય તેવાં કે ત્યાં સુધી કર્મો ક્યાં છે કે ધન ખચી મંદિર બંધાવ્યા છે, દાન આપ્યું છે, ધર્મશાળાઓ અંધાવી છે કે પરોપકારનાં કાર્ય કર્યો છે તેના ફળ તરીકે બદલી તરીકે મારી ધારેલી ઈચ્છા પ્રમાણે ફળની પ્રાપ્તિ થને, મને તીર્થંકર પદવી પ્રાપ્ત થજે, દેવગતિ મળી આવજો, અમુક સ્નેહી કે પતિપુત્રાદિકની પ્રાપ્તિ થજે. આ વેળાએ કદાચ કેઈના ઉપરનું વિરભાવ યાદ આવી જાય કેઈ આવેશમાં એમ પણ નિશ્ચય કરી નાખે કે મારા તપશ્ચર્યાદિ પુણ્યની શક્તિથી મારા શત્રુના કુળ-વંશને સર્વથા ઉરછેદ કરી શકે તેવું બળ કે શક્તિ અને પ્રાપ્ત થજે. અથવા મનાવા, પૂજાવાની ઈચ્છાથી, સત્કાર, માન પાનની ઈચ્છાથી, કે તેવા જ પાંચ ઈદ્રિના વિષયને અનુકૂળ વિષચેની ઈચ્છાથી, તેવી તેવી વસ્તુ પ્રાપ્ત થવાની માગણીઓ કરે છે. આવી માગણીઓનું પરિણામ તેમને માટે ભયંકર દાવાનળના વચમાં રહેલા નિવાસસ્થાન તુલ્ય દુઃખરૂપ થાય છે. પુણ્યાદિક ક્રિયાઓ કરી એટલે તેમના ધાર્યા પ્રમાણે ફળ તે મળે છે, તેમાં પણ વિશેષ એટલો છે કે તેમની ઈચ્છા જે વસ્તુ મેળવવાની હોય છે તે મળી શકે તેટલા પ્રમાણથી અધિક પુણ્ય હોય તે તે વસ્તુ મળે છે, તેટલું પુણ્ય ન હોય તે તે પ્રમાણે મળતું નથી. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ [ 154 ] ધ્યાનદીપિકા તેમને દુઃખી થવાનું કારણ એ છે કે, નિયાણું કરી માગી લીધેલા ફળનું પરિણામ સુખરૂપ થતું નથી. એક ઈચ્છા બીજી ઈચછા ઉત્પન્ન કરે છે. બીજી પૂરી થઈ ન થઈ ત્યાં ત્રીજી ઈચ્છાઊઠે છે. જ્ઞાનદશા જાગૃત થયેલી ન હોવાથી આ ઈચ્છાને નાશ બીજા કોઈ ઉપાયથી થતું નથી, કેમ કે ઈચ્છાઓનાં બીજ અજ્ઞાન દશામાં રહેલા હોય છે. ઈચ્છાઓ પણ પૂર્ણ થતાં હર્ષ થાય છે. પૂર્ણ થવામાં અનેક આર કરવા પડે છે. તેમાં કોઈ અડચણ કરે, વિદન કરે તે દ્વેષ થાય છે. ઈચ્છા પૂરી ન થાય, તો ખેદ થાય છે. આ રાગવૈષની પરિણતિ નવીન ક ઉપાર્જન કરાવે છે અને પરિણામે જન્મમરણનું ગાડું વગર અટકયે ચાલ્યા જ કરે છે. અહીં વિચારદશાની પૂર્ણ જરૂર છે. જે બીજ સારી જમીનમાં વાવ્યું છે, તે ફળ થશે જ. તેને માટે દીનતા કરવી તે કેવળ કલેશને જ માટે છે. તેમ જ જે જીવે સત્કર્મ કર્યા છે, તે તેનાં સારાં ફળ મળવાના જ; તે તેને માટે આવી દીનતાવાળી અને પરિણામે દુઃખરૂપ નિયાણાની માગણી કરવી તે નકામી છે. આત્મદષ્ટિ થયા સિવાય ઈચ્છાના બીજને નાશ થતો નથી. અહીં એ શંકા થશે કે મહેનત વિના મળતું નથી, મહેનત કરી ફળની માગણી કરતાં પરિણામ આવું બતાવો છે, ત્યારે ઈચ્છાઓને તૃપ્ત કેમ કરવી? ઉત્તર એ છે કે ઉત્તમ વિચારબળ વિના-જ્ઞાનશક્તિ પ્રગટ થયા સિવાય-ઈચ્છાઓનો નાશ થઈ શકતો નથી. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ 155 ] ઈચ્છાની તૃપ્તિ કેઈ વખત થઈ નથી અને સદાને માટે થવાની નથી, એ તો બળતા અગ્નિમાં લાકડાં હેમ્યા જ કરે, અગ્નિ શાંત ન થતાં વધતે જ થવાને. ઈચ્છા પ્રમાણે લોગોનો ઉપભોગ કર એ કાંઈ અગ્નિ શાંત કરવાને ઉપાય નથી, તેમ વિષયોની પ્રાપ્તિથી ઈચ્છા શાંત થાય તે વાત સ્વને પણ સાચી ન માનવી. મારા આ કથનથી ખાતરી ન થતી હોય તે અનુભવ કરી જોવાથી નિર્ણય થશે. હા! તૃપ્તિ થશે, જરા વાર શાંતિ આવશે, વિરાગ્ય પણ પ્રગટ થશે અને હવે આ રસ્તે જવું જ નહિ એમ નિર્ણય પણ થશે. છતાં તે થોડીવાર જ. જરા વખત જવા દે, ફરી અનુકૂળ સંગે મળવા દે, તે સમજાશે કે આ વસ્તુ તે દુનિયામાં કોઈ વખત મળી જ નથી તેટલી તીવ્ર ઈચ્છાથી પાછી તેના તરફ પ્રવૃત્તિ થશે અને થોડી વાર પહેલાં ઉત્પન્ન થયેલ તૃપ્તિ, કે શાંતિ કે વિરક્તતા નાશ જ પામી જશે. માટે વિચારદશા ખૂલ્યા સિવાય, વિવેકજ્ઞાન પ્રગટ થયા સિવાય, કે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થયા સિવાય, તૃપ્તિ કે શાંતિની આશા તમારે રાખવી જ નહિ. “ત્યારે ઈષ્ટ વસ્તુ મેળવવા માટે અમે શુભ ક્રિયાઓ કરી, તે વ્યર્થ જશે કે? આને ઉત્તર એ જ છે કે તમારી ઇરછા તે વસ્તુ તરફથી પાછી વળતી ન જ હેય, તેને મેળવવા માટે ઉત્કટ જિજ્ઞાસા બની રહેતી હોય તો તમે શુભ ક્રિયા ઘણી ખુશીથી કરે; પણ તમારું નિશાન બદલે, સુકાન ફે. વિષપભેગને મુખ્ય પદવી ન આપે, તમારા આત્મદેવને મોઢા આગળ કરે. તે મેળવવાનું એટલે તેને અનુ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ [ 156 ] ધ્યાન દીપિકા ભવ કરવાનું લક્ષ રાખે, સર્વ ક્રિયાઓ તેને ઉદ્દેશીને કરો. કૃષિકારે ધાન્યને માટે જ ખેતી કરે છે, છતાં ઘાસ, કડબ, વિગેરે તે પ્રાસંગિક-ઈચ્છા કર્યા વિના જ તેની સાથે પ્રગટ થાય છે, તેમ જ તે આત્મદેવની જ ઉત્કંઠા તમે કરો તે રસ્તામાં આવા ઘાસ જેવા વિષપભેગો તે સત્તાગત ઈચ્છાનુસાર સ્વાભાવિક જ તમને આવી મળશે. એક રાજાને તમે મળશે તે પહેરેદાર સિપાઈઓ તે અનિચ્છાએ પણ તમારી ગુલામી કરશે. વ્રત, તપ, જપ, ઈત્યાદિ કર્યા કરે. પણ સાથે તેના ફળની ઈચ્છા ન રાખે. ઈચ્છા સિવાય દરેક શુભ કામ કર્યો કરે. આનું પરિણામ એ આવશે કે જે ક્રિયા કરે છે તેમાં જે સ્વભાવ છે તે કાળાંતરે બહાર આવશે અને તમારી આસક્તિ તેમાં ઓછી થયેલી હશે તે આ અનુકૂળ સામગ્રી કે વિષપભોગના સાધનો તમને હેરાન ન કરતાં કાંઈક ઈચ્છાઓને શાંતિ આપી તેમાંથી જ વિચાર દ્વારા વિરક્તતા મેળવી આપશે. જેને માટે અત્યારે ઈચ્છા કરતા હતા તે સંયોગે મળી આવતાં પણ તમને તેનાથી વિરક્તદશા પ્રગટ કરવાની ઈચ્છા રહેશે વસ્તુ કે ક્રિયા એકની એક છે. પણ તમે જેમ જેમ તેને વળગતા જશે તેમ તેમ તે તમારાથી દૂર ભાગશે અને જ્યારે તમે તેને ત્યાગવા ઈચ્છશે એટલે તે તમને વળગતી આવશે. આ પ્રમાણે વસ્તુના સ્વભાવને સમજી તેની ઈચ્છા કાઢી નાખે, એટલે તે તમને મળશે એટલું જ નહિ, પણ તે તમારી ઈચ્છાને શાંત કરી, તમને હેરાન ન કરતાં ઊલટી For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ 157 ] વિરક્તતાને પ્રગટાવી જશે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે માટે ભવિષ્યની ચિંતારૂપ આર્તધ્યાન મૂકી દઈ પ્રયત્ન કરતા રહે આત્મપરાયણ થાઓ. અન્ય સ્થળે કહ્યું છે કેदेविंद चकवट्टित्तणाई गुणरिद्धिपथ्थणामईयं / अहम नियाण चिंतण मन्नाणाणुगय मञ्चं तं // 1 // વંદ્ર અને ચક્રવતી આદિના ગુણ (રૂપાદિક) તથા રિદ્ધિની પ્રાર્થના (યાચના)વાળું નિયાણનું ચિંતન કરવું તે અધમ છે. અત્યંત અજ્ઞાનની મદદથી તે (અધ્યવસાય) ઉત્પન્ન થાય છે. આર્તધ્યાનનું ફળ एयं चउविहं रागदोसमोहं कियस्स जीवस्स / अझ्झाणं संसारवद्धणं तिरियगइमूलं // 2 // રાગ, દ્વેષ અને મોહના ચિહ્નવાળું (રાગદ્વેષ અને મેહથી ઓળખાતું) આ ચાર પ્રકારનું આ ધ્યાન જીવને સંસાર વધારનારું છે અને તિર્યંચ (જનાવર)ની ગતિનું મૂળ છે (આર્તધ્યાન કરનારા જી વિશેષ પ્રકારે જનાવરની ગતિમાં જાય છે). મધ્યસ્થ મુનિએને આધ્યાન હેતું નથી मज्जथ्थस्स य मुणिणो सकम्मपरिणामं जणिय मेयंति / वथ्थुणस्सभावचिंतण परस्स सम्मं सहतस्स // 3 // For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ [ 158 ] ધ્યાનદીપિકા પોતાના કર્મ પરિણામથી આ (રેગાદિ અનિષ્ટ સંશો) ઉત્પન્ન થયેલા છે (ઈત્યાદિ) વસ્તુ સ્વભાવના ચિંતન કરવામાં તત્પર થયેલા અને સમ્યક્ રીતે (રાગદ્વેષ વિના) ગાદિ સહન કરતા એવા મધ્યસ્થ મુનિને આર્તધ્યાન હેતું નથી. ભાવાર્થ:- અહીંયાં શંકા થાય છે કે મુનિઓ કે જેમણે સંસારત્યાગ કર્યો છે અને મુખ્ય રીતે આત્મસાધત કરવામાં ચિત્તને લગાડયું છે તેવા મુનિઓને પણ ઘણી વાર પૂર્વ કર્મ સંયેગથી નાના પ્રકારના રોગાદિને ઉપદ્રવ થઈ આવે છે, કેમકે કર્મ કઈને ફળ આપ્યા વિના રહેતું નથી. આ મહાપુરુષોને સિદ્ધાંત છે, તે આ રોગની અસમાન ધાનીથી, તેને પ્રતીકાર-ઉપાય કરવા તેઓ પ્રયત્ન કરે છે અને મનમાં એથી એમ પણ થાય છે કે આ રોગ શાંત થઈ જાય તે ઠીક. આમ રગના શમનને ઉપાય કરે અને મનથી રોગનો નાશ થાય તેમ ચિંતવવું તેથી મુનિ એને આર્તધ્યાન થવું જ જોઈએ? વળી તપ, સંયમ, આદિ અંગીકાર કરવાથી તેમના મનમાં ચોક્કસ નિશ્ચય હોય છે કે સાંસારિક દુઃખને વિગ થાય તો ઠીક. તેથી પણ તેમને આર્તધ્યાનની પ્રાપ્તિ છે એમ સમજી શકાય છે? આનો ઉત્તર એ છે કે જે રાગદ્વેષાદિને પરવશ થયેલ તે મુનિ હોય તો અવશ્ય તેમને પણ આધ્યાન હોય, પણ જેઓ રાગદ્વેષને આધીન ન થતાં મધ્યસ્થ સ્થિતિ ધારણ કરી વિચાર કરે છે કે આ વિવિધ પ્રકારના રોગો જે મારા દેહમાં ઉત્પન્ન થયા છે તે પૂર્વજન્મમાં કરેલ અશુભ કર્મને For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ 159 ] વિપાક (ફળ) છે. માટે મારે પરિતાપ કરે એ યોગ્ય નથી. હું મનમાં ખેદ કરીશ તો પણ તેથી આ રેગ ઓછો થવાનું નથી. મહાન પુરુષને પણ કરેલા કર્મ ભેગવ્યા સિવાય છૂટક થતું નથી, ઈત્યાદિ વસ્તુ સ્વભાવના ચિંતનમાં વિચારમાં તત્પર થઈ સારા અધ્યવસાયે-મધ્યસ્થ પરિણામે તે રેગાદિને સહન કરતાં તેમને આ ધ્યાન હતું કે થતું નથી પણ કર્મની નિર્જરા થાય છે. લાભાલાભને વિચાર કરી રોગ પ્રતીકાર કરવાની જરૂર છે. कुणउ व पसथ्थालंबणस्स पडियारमप्पसावज्जं / तवसंयमपडियारं सेवउ धम्म-मणियाणं // 4 // પ્રશસ્ત આત્મજ્ઞાનના સાધનભૂત આલંબન માટે અલ્પ સાવધવાળા પ્રતીકાર-ઉપાયો કરવાની જરૂર છે અને નિયાણું વિના કર્મક્ષયના હેતુભૂત તપ, સંયમરૂપ ઉપાયે સેવવા પણ જરૂરના છે. મતલબ કે તેથી આર્તધ્યાન થતું નથી, પણ તે ઉપાયે ધર્મધ્યાન છે, અથવા ધર્મધ્યાનનું કારણ છે. ભાવાર્થ-જ્ઞાનાદિ ઉત્તમ આલંબનને માટે અલ્પ દેષવાળા કે નિર્દોષ ઔષધાદિને ઉપચાર કરવાથી ધર્મ * ધ્યાનને હાનિ પહોંચતી નથી. શરીર સારું હશે તે જ્ઞાન ભણાશે, ગુર્નાદિકની કે ગલાન, બાળ તપસ્વી આદિની ભક્તિ થશે. નાના પ્રકારની તપશ્ચર્ય થશે. ગચ્છની અને ગચ્છની નિશ્રાયે રહેલા સાધુઓની સારણું, વારણાદિ સંભાળ લેવાશે, અને ધ્યાનાદિક કરી આત્મસ્વરૂપ પ્રગટ કરી શકાશે ઈત્યાદિ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ [ 160 ] ધ્યાનદીપિકા અથવા અ૮૫ દેષવાળા, પણ પરિણામે મહાન લાભ આપનારા ઔષધેથી ધર્મધ્યાનની વૃદ્ધિ થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે. કે ગીતાર્થ મુનિ યતનાપૂર્વક કારણે અલ્પ સાવદ્ય ઔષધાદિ કરતા છતાં પણ નિર્દોષ છે. ગીતાર્થ એ શબ્દ કહેવાનો હેતુ એ છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના જાણનાર ગીતાર્થ મુનિ હોય છે. તે જે અવસરે જેની જરૂરિયાત હોય તેવી પ્રવૃત્તિ આગ્રહ વિના તેઓ કરે છે. તેથી લાભાલાભને વિચાર કરી યોગ્ય અવસરે કઈ કામમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવી ઘટે ત્યાં તે તેવી પ્રવૃત્તિ કરી શકે છે. તપ, સંયમ, આદિ કરવાં છે તે પણ સાંસારિક દુઃખોનો પ્રતીકાર-ઉપાય છે માટે તપ, સંયમાદિની વૃદ્ધિ થતી હોય તેવા નિમિત્ત ઔષધાદિ કરવા પડે તે પણ ધર્મધ્યાન હેતુ હોવાથી ધર્મધ્યાન છે વિશેષ એટલે છે કે તે તપ સંયમાદિ નિયાણા વિનાના હોવા જોઈએ-સાંસારિક સુખની અભિલાષા-ઈચ્છા વિનાના હોવા જોઈએ. અહીં કેઈ શંકા કરે કે કર્મનો ક્ષય કરવા માટે તપ સંયમાદિ કરવા છે તે પણ એક જાતનું નિયાણું જ છે ને? કેમકે નિયાણાનો અર્થ એ જ થાય છે કે મારી આ સંયમ તપશ્ચર્યાદિ ક્રિયાનું અમુક ફળ મને પ્રાપ્ત થાઓ અને તે પ્રમાણે કર્મનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરવા માટે તપશ્ચરણાદિ કરવા તે પણ નિયાણું જ છે ને? આને ઉત્તર આ પ્રમાણે છે કે તે વાત ખરી છે. For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ માનદીપિકા [ 161 ] નિશ્ચયથી મોક્ષની ઈચ્છા કરવી, તેને પણ નિષેધ કરેલ છે મો મળે સર્વત્ર નિ:સ્પૃહો મુનત્તમ: | ઉત્તમમુનિએ મોક્ષમાં અને ભવમાં-સંસારમાં-સવ સ્થળે પૃહા-ઈચ્છા કરતા નથી. તે પણ આવી ઉત્તમ કોટિની ભાવનામાં જેમનું મન પરિણમ્યું નથી તેવા જીવોની અપેક્ષાએ વ્યવહારમાર્ગે મિક્ષની ઈચ્છા કરવી, તે દેષવાળી નથી. આ પ્રકારે પણ તેમના કિયામાર્ગમાં પ્રવૃત્તિ થવાથી તેઓના ચિત્તની શુદ્ધિ થાય છે અને ત્યારપછી છેવટે તેઓ સર્વત્ર નિઃસ્પૃહ થવાની કેટિમાં પ્રવેશ કરી શકે છે. આધ્યાનવાળાને લેશ્યા કેટલી હોય? लेश्यात्रयं च कृष्णादि नातिसंकलिष्टकं भवेत / आर्त्तध्यानगतस्याय लिंगान्येतानि चिंतयेत // 79 // આ આર્તધ્યાનવાળાને કૃષ્ણ આદિ ત્રણ લેશ્યા, ઘણી સંકિલષ્ટ (મલિન-કલુષિત) ન હોય તેવી (ત્રણ લેશ્યા) હોય. હવે આધ્યાનવાળાનાં આગળ કહેવામાં આવશે તે લિંગ ચિહ્નો-નિશાનીઓને વિચાર કરે. ભાવાર્થ-જેના ઉદય વડે આત્મા લેપાય છે, જુદા જુદા અધ્યવસાય-પરિણામે ધારણ કરે છે તેને વેશ્યા કહે છે. જેમ સ્ફટિક રત્ન સ્વાભાવિક રીતે અત્યંત નિર્મલ-સ્વચ્છ અને વેત હોય છે. તથાપિ કાળા, પીળા, લીલા, રાતા, વિગેરે રંગવાળા પદાર્થો તેની પાછળ મૂકવામાં આવે છે. તે આ પદાર્થોને ઉપાધિને લઈ સ્ફટિક પણ લાલ, પીળું, 11 For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૨ ] ધ્યાનદીપિકા કાળું કે લીલું દેખાય છે. આ ઠેકાણે વિચાર કરો કે સ્ફટિક રત્ન વસ્તુતઃ તેવુ' નથી પણ આ પદાર્થોની નજીકતાને લઈને જ વિપરીત ભાન, થાય છે. જુદી જુઢી રીતે તે સ્ફટિક દેખાય છે; એવી જ રીતે કમના અણુએ જે ઉદયમાં આવ્યા છે તેમની સમીપતાથી અથવા આત્મા પેાતાનું ભાન ભૂલી જાય તેવા રાગદ્વેષ માહ ઉત્પન્ન કરનારા પદાર્થોની સમીપ તાના નિમિત્તથી આત્મા જુદા જુદા ણિામે પરિણમે છે, સ્વચ્છ કે મલિન, કિલ કે મંદ જેવાં નિમિત્તો કે કર્મ અણુઓના ઉદય થાય છે તેવા જીવના અધ્યવસાય થાય છે તેને લૈશ્યા કહે છે, આત્ત ધ્યાનના જીવાને, કૃષ્ણ, નીલ અને કાપાત આ ત્રણ લેશ્યાઓ હાય છે, તથાપિ તે ત્રણે ઘણી કિલષ્ટ, મલિન ચા નિવિડ હાતી નથી પણ થાડી મલિન, થેાડી નિવિડ (વિરલ) હાય છે. આત્ત ધ્યાનના ઉદયથી જીવના પરિણામો કાળાં, લીલાં અને કાંઇક પારેવાના રંગ જેવા થાય છે છતાં તેના રસ ઘણેા મંદ, આછે અને ઘણી એથી ક્લિષ્ટતાવાળ કડવાશવાળા હાય છે. આત્ત ધ્યાનનાં ચિહ્નો-લક્ષણા બતાવે છે. शोकाकंद मूर्च्छा मस्तकहृदयादिताडनं चिता | आर्त्तगतस्य नरस्य हि लिंगान्येतानि बाह्यानि ||८०|| શાક કરવા, આક્રંદ કરવુ' (રડવુ), મૂર્છા આવવી, માથું અને હૃદય આદિ પછાડવાં-તાડવાં, ચિંતા કરવી ઇત્યાદિ મત્ત ધ્યાનને પામેલા પુરુષનાં આ ખાદ્ય ચિહને નિશ્ચય સમજવાં, For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૬૩ ] ભાવાર્થ-આર્તધ્યાન કરવાવાળા જીનાં આંતરનાં લક્ષણો તે તે આર્તધ્યાન કરનાર જીવ વિચારવાનો હોય તે તે પોતાના મનની કલપનાઓને પોતે જ નિર્ણય કરી શકે છે. છતાં બહારના બોલવા, ચાલવાના કે તાડના તર્જન, આકંદ, રુદન, માથું, હૃદય, કૂટવા વગેરે લક્ષણોથી બીજા મનુષ્ય પણ સમજી શકે છે, કે આ માણસનું મન આ છે. સંયોગ, વિયોગ કે રોગાદિથી પીડિત છે, સમભાવે વેદી શકતા નથી. આત્મદષ્ટિ ભુલાઈ ગઈ છે, વિવેકજ્ઞાન નાશ પામ્યું છે, દેહાધ્યાસ થયેલ છે. અજ્ઞાનદશાને લઈ આત્માથી ભિન્ન વસ્તુ ઉપર મમત્વભાવ વધેલો છે. તેને લઈને જ તેના વચનની કે શરીરની આ પ્રવૃત્તિ છે. મૂળ લોકમાં આર્તધ્યાનવાળા નરના-પુરુષનાં આ લક્ષણો છે તે સામાન્ય રીતે પુરુષની મુખ્યતા રાખી લખ્યું છે. બાકી આ લક્ષણેથી દરેક જીન-સ્ત્રી કે પુરુષના આધ્યાનને નિશ્ચય કરી શકાય છે. तस्साकंदणसोयणं परिदेवणताडणादि लिंगाई । इट्ठाणिठं वियोगाविओग वेयणानिमित्ताई ॥१॥ ઈષ્ટના વિયોગથી, અનિષ્ટના સંગથી અને વેદનાના નિમિત્તથી તે આર્તધ્યાનવાળાનાં આકંદ, શાચન, પરિદેવન અને તાડન આદિ ચિહને થાય છે. ભાવાર્થ– આકંદન એટલે મોટા મોટા શબ્દો વડે વિલાપ કરી કરીને વિશેષ પ્રકારે રેવું યાને સહન કરવું, For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૪ ] ધ્યાનદીપિકા શચન એટલે આંખમાંથી આંસુ ચાલ્યા જતાં હોય તેવી રીતે ઓરત કર-પશ્ચાત્તાપ કરે-જેનો વિયોગ થયે છે તેની સાથે પોતાને સ્વાર્થ યાદ કરવો, યા ગુણો યાદ કરવા–બીજાને કહી સંભળાવવા. પરિદેવન એટલે દીનતા કરવી-દયામણો ચહેરો કરે, બીજાને દયા ઉત્પન્ન થાય તેવી રીતે બોલવું અથવા વારંવાર કિલષ્ટ ભાષણ કરવું. તાડન એટલે છાતી ફૂટવી, માથું કૂટવું, વાળ ખેંચવા, પછાડિયાં ખાવા, ઈત્યાદિ બાહ્ય લિગો-લક્ષણો ઈષ્ટના વિયોગથી, અનિષ્ટના સંયોગથી અને વેદના-રેગાદિક વ્યાધિના નિમિત્તથી કરાય છે તે સર્વે આર્તધ્યાનના ચિન્હો બાહ્યબીજા આગળ દેખાવ કરી શકાય તેવા અથવા બીજાઓ જાણી દેખી શકે તેવા છે. આ આધ્યાન કેને હોય? तदविरय देसविरया पमायपरसंजयाणुयं झाणं । सव्यप्पमायमूलं वज्जेयव्वं जतिजणेणं ॥ २ ॥ અવિરત, દેશવિરતિ અને પ્રમાદમાં તત્પર સંયતિ (સાધુ)ને તે આ ધ્યાન હોય છે. આ ધ્યાન સર્વ પ્રમાદનું મૂળ છે. યતિજનેએ તેને ત્યાગ કરે. | ભાવાર્થ-આ આધ્યાન કેટલા ગુણઠાણું સુધી હોય. છે, તે બતાવે છે. અવિરતિના બે ભેદ છે. પહેલાથી ત્રીજા ગુણઠાણા સુધીના મિથ્યાદષ્ટિ છો તે અવિરતિ છે, અને ચોથા ગુણઠાણાવાળા સમ્યક્દષ્ટિ જીવો પણ અવિરતિ કહેવાય છે, For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૬પ ] ગુણોનું સ્થાન તે ગુણસ્થાન યા ગુણઠાણું. તદ્દન અંધારી ગાઢ કાલી રાત્રી જેવી, અજ્ઞાનતાવાળી નિગોદ અવસ્થામાંથી (અવ્યવહાર રાશિમાંથી) વ્યવહાર રાશિમાં આવવું થાય, સૂક્ષ્મ શરીર ધારણ કરવામાંથી કાંઈક સ્થૂળ શરીર ધારણ કરવાપણું હોય, ઓઘ સંજ્ઞાએ પણ ધર્મ જેવી વસ્તુ તરફ લાગણી હોય, પછી ભલે ને તે અધર્મ હોય, તથાપિ કાંઈક સારી આશાથી ધર્મ તરફ વલણ થયેલું હોય ઈત્યાદિ જરાતરા એધ સંજ્ઞાએ પણ (ખરી સમજ ન પડે તેવી રીતે પણ) તેટલો ગુણ પ્રકટ થયેલ હોય તેને પ્રથમ ગુણસ્થાન (શરૂઆતને ગુણ) કહે છે. આ ગુણ આગળ આગળની ભૂમિકામાં વિકાસ પામતે જાય છે. ચોથું ગુણઠાણું-ચેથી ભૂમિકામાં આત્માને આમાપણે જાણવારૂપે સમ્યકજ્ઞાન થાય છે, જડતન્યનું ભિન્ન ભિન્ન જ્ઞાન થાય છે તેને વિવેકજ્ઞાન પણ કહે છે. આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ અહીં પ્રગટ થતું નથી છતાં છેડે અંશે પણ શુદ્ધતાની શરૂઆત આ ભૂમિકામાં થાય છે. એટલે અંશે સ્વસંવેદનગુણ અનુભવરૂપે અહીં પ્રગટ થાય છે, તથાપિ મોટે ભાગે જાણવા સહવા (શ્રદ્ધા) રૂપે હોય છે, જે તેરમાં ગુણસ્થાને પૂર્ણ પ્રગટ થાય છે. આ ચોથા ગુણસ્થાનકવાળા સમ્યફદષ્ટિ જી કહેવાય છે, છતાં તેઓ અવિરતિ હોય છે. અવિરતિ એટલે વ્રતનિયમો ન કરવા. ઇચ્છાઓ અનંત છે. તે ઈચ્છાઓને અમુક રીતે મર્યાદામાં રાખવી. ઈચ્છાઓને નિરોધ કરે, છેડે અંશે પણ ઈચ્છાઓને કાબૂમાં રાખવી તે વિરતિ કહેવાય છે. આત્માનું For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૬ ] ધ્યાનદીપિકા સ્વરૂપ જેવી રીતે જાણવામાં આવ્યું છે (સ્વઅનુભવ સિદ્ધ પ્રત્યક્ષ અનુભવ થયેલ નથી) તેવી રીતે પ્રત્યક્ષ કરવામાં સહાય ભૂત કમ મલિનતાનો નાશ કરનાર-તે આ આવરણને હઠાવ નાર જે ક્રિયામાગે છે તે માર્ગને આશ્રય હજી કર્યો નથી તેટલો ઉત્સાહ હજી પ્રગટ થયો નથી, કેવળ જાણવા-સ હવારૂપે તે માગે હદયમાં જાગૃતિ લીધેલી છે તે અવિરતિ કહેવાય છે. પહેલાથી ત્રીજા ગુણ સ્થાનક સુધીના છે પણ અવિરતિ કહેવાય છે. તથાપિ તેમાં અને આ ચોથા ગુણ સ્થાનવાળા જીમાં જે તફાવત છે તે એ છે કે તે ભૂમિકાવાળાઓને તે આત્માને જાણવા-સવવાપણું પણ નથી. આત્માના શુદ્ધ સ્વરૂપને સમજી જડથી ભિન્ન માનવા જેટલું આવરણ પણ ઓછું થયેલું નથી. પુદગલના ઉપભેગથી વિરામ પામવાની ઈચ્છા પણ થતી નથી એટલું જ નહિ પણ પુદ્ગલેને ઉપભાગ લેવા એ જ કાર્ય કે કર્તવ્ય મનાયેલું હોય છે અને એઘ સંજ્ઞાએ ધર્મ તરફ વલણ થયેલું હોય તે પણ વ્યવ હારના પ્રસંગોમાં સુખી થવાય કે અન્ય જન્મમાં અનુકૂલ ઉપભેગો મળે તેટલા પૂરતું હોય છે. ત્યારે આ ભૂમિકા વાળાને આત્માનો નિશ્ચય થયેલો હોય છે. જે રૂપે જાણ્યું છે, તેવે રૂપે અનુભવ નથી પણ તે તરફ હવે તેને પ્રયાણ કરવાનું હોય છે. એટલે આનું લક્ષ્ય આત્મજ્ઞાન જ હોય છે. અવિરતિવાળા બનેને આધ્યાન હોય છે, છતાં બના આધ્યાનમાં તફાવત ઘણો હોય છે. દેશવિરતિ-દેશથકી થોડા ભાગની વિરતિ કરનાર-આત્મા For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૬૭ ] તરફ લક્ષ રાખી ઈરછાઓને નિરોધ કરનાર-પાંચમી ભૂમિકા યા ગુણસ્થાનવાળા છે, તેને પણ આધ્યાન અમુક ભાગે ઈષ્ટ વિયેગાદિ સંબંધી હોય છે, છઠ્ઠા ગુણસ્થાનવાળા-સર્વવિરતિધારી મુનિઓ, ત્યાગી પ્રમાદમાં પડતાં તેમને પણ આધ્યાન થઈ આવે છે, છતાં પૂર્વના ગુણસ્થાનક કરતાં ઘણું જ મંદ મંદ આ ધ્યાન હોય છે. તેના કારણો પૂર્વે બતાવી આવ્યા છીએ. પહેલાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી આધ્યાન હેાય છે; તથાપિ પહેલા ગુણસ્થાનમાં રહેલા જીવોનું આર્તધ્યાન, તેનાથી જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ આd ધ્યાન ઘણું મંદ મંદ હોય છે. અને તેના કારણો પણ ચડતાં ચડતાં ઘણા સામાન્ય, નિર્માલ્ય યાને નજીવા જેવાં હોય છે. તથાપિ આર્તધ્યાન પ્રમાદનું મૂળ છે. મૂળ સજીવન હોય તે વૃક્ષ ફરી પલ્લવિત થવાનો સંભવ છે. માટે થોડા નજીવા પણ આધ્યાનને અવકાશ આપે નહિ અપ્રમત્ત દશાવાળા મુનિઓમાં આર્તધ્યાનને અવકાશ નથી. પ્રકરણ ૬ રૌદ્રધ્યાન दुष्ट क्रूराशयो जंतु रौद्रकर्मकरो यतः । ततो रौद्रं मतं ध्यानं तच्चतुर्धा बुधैः स्मृतम् ।।८१।। જે કારણથી લઈ દુષ્ટ દૂર આશયવાળો જીવ સૈદ્રકમ કરે છે તે કારણથી તેને રૌદ્રધ્યાન માનેલું છે. તે રીદ્રધાન જ્ઞાની પુરુષોએ ચાર પ્રકારે કહેલું છે. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૮ ] ધ્યાનદીપિકા તે ચાર ભેદ બતાવે છે – हिंसानंदान्मृषानंदाच्चौर्यात्संरक्षणात्तथा । रौद्रध्यानं चतुर्धा स्याद्देहिनां निर्दयात्मनाम् ।।८२॥ નિર્દય સ્વભાવવાળા અને હિંસામાં થતા આનંદથી, અસત્યથી થતા આનંદથી, ચોરીથી થતા આનંદથી અને ધનાદિ રક્ષણના કારણથી થતા રૌદ્ર પરિણામયી રૌદ્રધ્યાન ચાર પ્રકારે થાય છે. તેને હિંસાનંદ, અસત્યાનંદ, ચૌર્યાનંદ અને રક્ષણનંદ અથવા હિંસાનુબંધી, અસત્યાનુબંધી, ચૌર્યા બંધી અને રક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કહે છે. હિંસા રૌદ્રધ્યાન पीडिते च तथा ध्वस्ते जीवौधेऽथ कदर्थिते । स्वेन वान्येन यो हर्षस्तद् हिंसारौद्रमुच्यते ॥८३।। પિતાને હાથે કે પરની પાસે ના સમુદાયને પીડા કરવી, કદર્થના કરવી, કે નાશ કરવો અને તેમ કરીને હર્ષ પામ તેને હિંસારૌદ્ર ધ્યાન કહે છે. ભાવાર્થરદ્રતા, ભયંકરતા, ક્રૂરતા, કઠોરતા, દુષ્ટતા, નિષ્ફરતા, ઈત્યાદિ પર્યાયે એકસરખી રીતે ખરાબ પરિણામને સૂચવે છે. આવા ખરાબ પરિણામ જીવના થવા તેને રૌદ્રધ્યાન કહે છે. આ રૌદ્રધ્યાનની પરિણતિ મનની વૃત્તિઓ અનેક પ્રકારે અનેક રીતે થાય છે. છતાં તે સર્વનો સામાન્ય રીતે ચાર ભેદોમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે તે અપેક્ષાએ રૌદ્ર ધ્યાનના ચાર ભેદ કહે છે. તે સર્વમાં જીવના દૂર પરિણામ થાય છે. કૂર પરિણામ વિના દુષ્ટ કામ થતાં નથી. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૬૯ ] પોતે જાણી જોઇને જીવાને પીડા કરે છે, સામા જીવા સારી રીતે રિખાય-દુઃખી થાય તેવી કદના કરે છે, અને છેવટે તે જીવેાને મારી પણ નાખે છે. મારી નાખીને દુઃખી કરીને પાછા તે રાજી થાય છે, ખુશી થાય છે, હ પામે છે કે કેવા હું બળવાન ! એક તડાકે જ અમુકને આવા બળવાનને મેં એકલાએ મારી નાખ્યા. પેાતે આ પ્રમાણે જીવેને મારી નાખીને રાજી થાય છે તેમ જ બીજા પાસે જીવાને પીડા કરાવે છે, કદના પમાડાવે છે અને નારી નખાવે છે, અથવા કેાઈ અન્ય જીવે જીવાને માર્યા હાય-પીડા કરી હાય-કદના કરી હોય, તે દેખીને, સાંભળીને, વાંચીને પેાતે રાજી થાય છે આ રૌદ્રધ્યાન છે. એ મહાન ઈચ્છાવાળા જીવા! તમે પેાતે સુખી થવાને, નીરોગી થવાને, કલેશરહિત જીવન ગુજારવાને કે લાંબુ જીવન ટકાવવા માટે ઈચ્છાઓ કરેા છે; તેા બીજા જીવાની ઇચ્છાઓના ખીજાના આરોગ્યના, ખીજાના સુખાના કે બીજાના જીવનના તમે શા માટે નાશ કરે છે ? શું તમે એકલા જ આ દુનિયામાં સુખી થવાને કે જીવવાને લાયક છે ? તમાને જ તમારુ જીવન વહાલુ છે ? બીજાને શુ વહાલુ નહિ જ હાય? જ આ અજ્ઞ જીવા ! વિચાર તેા કરે. પગમાં એક કાંટા વાગે છે, સહજ ઠાકર વાગે છે, કે થાડા નાના સરખા શસ્ત્રાદિના ઘા વાગે છે તેટલામાં તમે આકુલવ્યાકુલ થાએ છે, તમારી સારવાર માટે બીજાની મદદ માગેા છે. તેા શુ બીજાને દુઃખ નહિ થતુ હાય? બીજા અન્યની મદદની For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૦ ] ધ્યાનદીપિકા આશા શુ' નહિ રાખતા હાય. તમે પાતે બીજાને મદદ આપવાની વાત તે દૂર રાખા, પણ બીજાના જાન લેવાથી કે હેરાન કરવાથી પણ જ્યાં સુધી પાછા ન હઠ ત્યાં સુધી તમારે પેાતાને પણ સુખી થવાની ઈચ્છા શા માટે રાખવી જોઇએ ? બીજાની પાસેથી મદદ લેવાની આશા શા માટે રાખવી જોઇએ અને તમને મદદ પણ શા માટે મળી શકે ? સમજીએ ! સમજો. લેા અને દે, આપે અને મેળવા, કરો અને પામે. નિયમથી વિરુદ્ધ વર્તન ન રાખેા. અત્યારે બળવાન થઇ છૂટશેા, પણ છેવટે તમે પણ ઝપાટામાં આવશે, કાણુ અમર રહ્યું છે? અભય આપનારાએ જ નિભય થયા છે, શાંતિ આપે! અને પછી શાંતિ ભાગવે. રૌદ્રધ્યાનનુ' સ્થાન શું છે ? निरंतर निर्दयताम्वभावः स्वभावतः सर्वकषायदीप्तः । मदोद्वतः पापमपिः कुशीलः स्यान्नास्तिको यः सहिरौद्र गेहम् ||८४|| નિર'તર નિર્દયતાવાળા સ્વભાવ, તે સ્વભાવથી સ ક્રોધાદિની પ્રદીપ્તિ. મદથી ઉદ્ધૃતપણું, પાપમાં બુદ્ધિ, કુશીલતા અને નાસ્તિકતા તે રૌદ્ર ધ્યાનની ઉત્પત્તિનુ સ્થાન છે. ભાવાથ—એક જાતના અભ્યાસ લાંખા વખત સુધી કરવામાં આવે છે, ત્યારે તે અભ્યાસ મજબૂત થઈ સ્વભાવનું' પરિણામ ધારણ કરે છે. એક માણસ સહજ વાતમાં પેાતાને મિજાજ ખેાઈ બેસે છે; ત્યારે બીજો માણસ કહે છે કે એને છેડશે! નહિ, તેના સ્વભાવ જ એવા છે. ક્રેધીલા છે, ચીડિયા For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૭૧ ] = છે. સહજ વાતમાં ચિડાઈ જાય છે (તપી જાય છે). મતલબ કે સારે ખેટે કોઈ પણ જાતનો અભ્યાસ કેટલાક વખત પછી સ્વભાવ જેવો થઈ જાય છે–તેવી ટેવ પડી જાય છે. તેમ જે માણસ નિરંતર નિર્દયતા વાપરે છે, સહેજસાજના અપરાધમાં પણ માટે દંડ આપે છે, નિર્દયતાથી માર મારે છે, દયા, અનુકંપા કે અરકારે જેના હૃદયમાં આવતું નથી, દુખી જીને દેખીને, કે પિતાના પ્રહારથી પીડાતા, રિબાતા, રડતા, ત્રાસ પામતા જીવોને દેખીને પણ જેને દયા આવતી નથી, જેનું હૃદય દયાથી આદ્ર (ભીનું) થતું નથી, આવા જવાનું હૃદય કાળાંતરે નિર્દયતાવાળું થઈ જાય છે. તેમને સ્વભાવ જ તે થઈ જાય છે. તે નિર્દયતાવાળા સ્વભાવને ધારણ કરનાર જેમાં, સ્વાભાવિક રીતે જ રૌદ્ર ધ્યાન નિવાસ કરે છે, કારણ કે, જે જેને આદર આપે, તે તેને ત્યાં આદરથી રહે છે. આવા નજીવા કારણસર જેને ઘાત કરી નાખે છે. સામાન્ય કારણમાં પણ તેઓના હૃદયમાં રૌદ્રધ્યાન ફુરી આવે છે. જેઓના મનમાં સ્વભાવથી જ સઘળા કૅધ, માન, માયા અને લેભરૂપ કષાય દીપ્ત થઈ રહેલા હોય છે, તેઓ પણ રૌદ્રધ્યાનનાં જ ઘર છે. ક્રોધવાળો જેને સ્વભાવ થઈ રહેલો હોય છે, વારંવાર ના કારણે પણ કેધ કરવાની ટેવ પાડયાથી કેધવાળો જ સ્વભાવ બની રહે છે. આવા માણસો સહેજસાજના કારણે પણ મરવા કે મારવા તૈયાર થઈ જાય છે. બીજાનું ખૂન કરતાં વાર લગાડતા નથી. જ્યાં પિતાનું જે અન્યને શિક્ષા કરવાનું ચાલતું હોય છે ત્યાં તો તેને For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૨ ] ધ્યાદીપિકા શિક્ષા કરે છે જ પણ જ્યાં તેવું જોર ચાલતું નથી હોતું ત્યાં પિતે જ તે ક્રોધને ભોગ થઈ પડે છે. એટલે કે ધના આવેશમાં પોતે પણ આપઘાત કરે છે. આ રીતે જેઓ મહા અભિમાની છે, દરેક ઠેકાણે હુંપદ કરી પોતે જ બધું માન લેવા ઈચ્છે છે, થોડાંઘણાં સારાં કામ કરી લોકોમાં પિતાનું મહત્વ ગાયા કરે છે, પિતાનું મહત્વ વધારવા માટે જ પૈસાને ઉપગ કરે છે, આવા માણસો માનને વારંવાર આવકાર આપવાની ટેવ પાડે છે. આ ટેવ કાળાંતરે સ્વભાવનું રૂપ પકડે છે. તેનું પરિણામ એ આવે છે કે સર્વ સ્થળે તે માનની જ ઈચ્છા કરે છે. દેવ-ગુર્નાદિ કે અધિકારી વર્ગ પાસેથી પણ માન ઈચ્છે છે. જ્યારે તેને માન મળતું નથી, અગર કઈ તેનું અપમાન કરે છે ત્યારે તે પિતાના થયેલા અપમાનના બદલામાં પિતાના પ્રાણને પણ હલકા ગણે છે. કાં તે તેને મારે છે, અને કાં તો પોતે મરે છે. આ રીતે આ માન પણ રૌદ્ર ધ્યાનને નિવાસ કરવાનું ઘર જ છે. માયા, કપટ, પ્રપંચ એ પણ શરૂઆતમાં નજીવાં દેખાય છે. સામાન્ય બાબતથી તેમની શરૂઆત થાય છે. તેની ટેવ વધતાં છેવટે તે સ્વભાવનું રૂપ ધારણ કરે છે. મોટા મોટા પ્રપંચો રચે છેકાવતરાં ગોઠવે છે, અનેક જેને તે જાળમાં ફસાવે છે. તેમાં જે પિતાને પ્રપંચ ખુલ્લો કરનાર મળી આવે તો રૌદ્રધ્યાન ઊછળી આવે છે. તેનો જાન લેશે તેમ કરતાં જે પિતાને સપડાઈ જવાનો પ્રસંગ આવ્યો તે પોતે આપઘાત કરી કરે છે. આમ માયા, પ્રપંચ, કપટજાળ પણ રૌદ્રધ્યાનની ઉત્પત્તિનું સ્થાન જ છે. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ દયાનદીપિકા [ ૧૭૩ ] લેભની શરૂઆત પણ પોતાની ચાલુ સ્થિતિથી કાંઈક અધિકતા પ્રાપ્ત કરવી આટલાથી શરૂ થઈને છેવટે ભયંકર રૂપ ધારણ કરે છે, આખી દુનિયાની રિદ્ધિ કે હકૂમત મેળવી લેવા સુધી વૃદ્ધિ પામે છે. લેભથી પિતાપુત્રો લડે છે, ભાઈઓ આપસમાં લડે છે, કુટુંબોમાં કલેશ થાય છે, સંબંધીઓના સગપણો મુકાય છે અને એકબીજાના લેહી રેડાય ત્યાં સુધી પણ આ લેભ શાંતિ પામતો નથી. લોભી જેવો ઘનને માટે અન્યના પ્રાણ લેતાં પણ પાછું વાળી જતા નથી. તેમ પિતાનું ધન લૂંટાઈ જતાં-ચોરાઈ જતાં કે નાશ પામતાં ઘણા માણસ ગાંડા થઈ ગયેલા કે આપઘાત કરી મરણ પામેલા અત્યારે નજરે પણ દેખાય છે. હકૂમતના લાભને માટે અનેક લડાઈઓ થયેલી તમે સાંભળી હશે અને અત્યારે પણ અનેક રાજ્યો લડતાં તમે સાંભળો છે, દે છે. અહા ! કેવું રૌદ્રધ્યાન! કેવી ભયંકર પૂનરેજી! પિતાની લોભાંધતાને લીધે લા માણસની કતલ થતી અત્યારની કહેવાતી, સુધરેલી દુનિયામાં પણ નજર દેખાય છે. મારે! મારો! કાપ કાપના પિકાર જ્યાં થઈ રહેલા છે, જીવતાં ને જીવતાં માણસોને સળગાવી દેવા-ચીરી નાખવા કે ગોળીબાર કરવા તેવાં કામો પણ એક લોભને માટે જ! કેદની શાંતિને માટે જ! વેર લેવાને માટે જ ! , માન સાચવવાને માટે જ ! અહા! લેભની લેભાંધતા કે ક્રૂરતા માટે શું વર્ણન કરવું ? ભગવાન ઋષભદેવના પુત્રો ભરત ને બાહુબળી જેવા For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૪ ] ધ્યાનદીપિકા બને ભાઈએ પણ આવી રૌદ્ર ભયંકરતા સુધી પહોંચ્યા . હતા કે જે તે જ ભવમાં નિર્વાણ પામનાર હતા. તે બીજા એને માટે તે કહેવું જ શું ? બધા કરતાં લેભ તે વિશેષ પ્રકારે રૌદ્રધ્યાનનું મુખ્ય મથક તરીકે પ્રખ્યાતિ પામેલું સ્થળ છે. આ ચારે કષાયો નિરંતર જેના હૃદયમાં સળગતા જ હોય છે, જાજવલયમાન થઈ રહેલા હોય છે, તેઓને રૌદ્ર ધ્યાન આવતાં વાર લાગતી નથી. મદથી ઉદ્ધત થયેલા મનુષ્યો કે જેમાં પણ સૈદ્રધ્યાન કારણ મળતાં બહાર નીકળી આવે છે. ધનને મદ, બળને મદ, કુળને મદ, અધિકારનો મદ, વિદ્યાને મદ, ઈત્યાદિ મદથી જેને ઉદ્ધત સ્વભાવ થઈ રહ્યો હોય છે, વિદ્યા કે કળા, ધન કે અધિકાર ઈત્યાદિનું જેને અજીર્ણ થયું છે, પાત્ર ઓછું હોય અને તેમાં વસ્તુ વધારે મૂકવામાં આવતાં તે બહાર નીકળી પડે છે તેવી રીતે સામાન્ય મનુષ્ય કરતાં મળી આવેલી કાંઈ પણ અધિકતાને, પોતાની અયોગ્યતાને લઈ જીરવી ન શકવાથી ઉદ્ધતાઈથી બહાર છલકી વળે છે. આવા મદથી ઉન્મત્ત થયેલા ઉદ્ધત જીવોમાં રૌદ્રધ્યાન સ્વાભાવિક રીતે નિવાસ કરીને રહે છે; પા૫મતિ-જેઓની બુદ્ધિ નિરંતર પાપમાર્ગમાં વર્યા કરે છે, પાપના વિચારે અહોનિશ કરતો હોવાથી તે વિચારે ઘર કરી વાસનારૂપે કે સંસ્કારરૂપે યા સ્વભાવભૂત થઈ રહે છે અને જેમ કેઈ આજ્ઞાંક્તિ સેવક હોય તેને હાક મારતાં બધા કામ પડતાં મૂકી તત્કાળ તે પિતાના માલિક પાસે હાજર થાય છે, તેવી રીતે આ પાપ બુદ્ધિના સંસ્કારો સહેજ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૭૫ ] સાજનું નિમિત્ત મળતાં દઢ સંસ્કારરૂપ થયેલા હોવાથી મરણ કરતાંની સાથે જ હાજર થાય છે અને પોતાને કરવા લાયક હિંસાદિ કાર્ય માં તત્કાળ જોડાઈ જાય છે. મતલબ કે ૌદ્રધ્યાન તત્કાલ ઉત્પન્ન કરે છે. કુશીલ–ખરાબ આચરવિચારવાળા, અથવા વ્યભિચારી, પરસ્ત્રીલંપટ, પરપુરુષ લંપટ સ્વી વિગેરે જીઃ આ રવભાવવાળા જીવોમાં પણ રૌદ્રધ્યાન નિવાસ કરીને રહે છે. વ્યભિચારી છે પોતાની ઈચ્છા તૃપ્ત કરવા માટે નિરંતર આથડ્યા કરે છે, વિચારો કર્યા કરે છે અને અવસર શોધતા રહે છે. તેમના આ કામમાં ખલેલ પહોંચાડનાર ઘણા હોય છે. તેમની ઇચ્છાના તોષની આડે આવનાર માણસે તરફ તેઓ ક્રૂર દષ્ટિથી જુએ છે. તેમના તરફ છેષ રાખે છે-ઈર્ષ્યા કરે છે. છતાં પણ જે તેઓ વિદન કરતા રહે તે પછી જે પોતાનું જોર ચાલતું હોય તે રૌદ્ર પરિણામે ઘાત કરવા પણ ચૂકતા નથી, અથવા તે સીને માલિક કે સબંધી આ વ્યભિચારીના પ્રાણ લેવા સુધી પણ પ્રયત્ન કરે છે અને તે દ્વારા પણ રૌદ્રધ્યાન થવા સંભવ છે. અથવા પિતાની લાજ આબરૂ જવાના કારણથી લોકાપવાદના ભયથી પણ રૌદ્ર પરિણામે પિતાને પ્રાણનો ઘાત કરવા પણ ચૂકતા નથી. ઈત્યાદિ કારણોથી પણ આ કુશીલતા રૌદ્રધ્યાનનું કારણ બને છે. - નાસ્તિકમાં રૌદ્રધ્યાનનો નિવાસ છે. ધર્માધર્મને નહિ માનનાર તથા પરલોકની ગતિ આ-ગતિને ઈન્કાર કરનાર છે નાસ્તિક કહેવાય છે. તેઓ એમ માને છે કે “આ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૬ ] ધ્યાનદીપિકા લેાક સિવાય બીજું કાંઇ નથી. મરણ નથી અને પુનર્જન્મ પણ નથી, તે પછી અમુક વિધિ-નિષેધ (કરવું અને ન કરવું) વિગેરે હેાય જ કથાંથી ? ત્યારે આ જિંદગીમાં ઈચ્છાનુસાર આનંદ કરવા એ સિવાય બીજુ કાંઇક બ્ય નથી, એ આનંદના સાધના ગમે તેવી રીતે મેળવવા જ, તેમાં આડે આવે તેને શિક્ષા કરવી, ’ અન્ય જન્મનેા ભય ન હાવાથી કરેલ કના બદલેા મળશે તેના નિ ય તેમને ન હેાવાથી નિરકુશપણે તેએનું વર્તન ચાલુ રહે છે. આ વનમાં આડે આવનારને દૂર કરવા માટે રૌદ્રધ્યાન પ્રયા જવામાં જરા પણ શંકા રહેતી નથી. આ જ કારણથી અત્યાર સુધી ખતાવેલા રૌદ્રધ્યાનના સર્વાં નિમિત્તોના જેમ બને તેમ ત્યાગ કરવા. બીજા` પણ કામેામાં રૌદ્રધ્યાન થાય છે. जीवानां मारणोपायान् चिंतयेत् पूजनं तथा । गोत्रवीद्विजादीनां मेपादिप्राणघातनैः ।। ८५ ।। जलस्थलखगादीनां गलनेत्रादिकर्त्तनम् । जीवानां प्राणघातादि कुर्वन् रौद्रं गतो भवेत् ||८६|| જીવેાને મારવાના ઉપાયા ચિતવે, ગાત્રદેવી અને બ્રાહ્મણા દિની અકરાદિ પ્રાણીઓનેા ઘાત કરીને પૂજા કરે, જળચારી, સ્થળચારી અને આકાશગામી ઈત્યાદિ પ્રાણીઓનાં ગળા અને નેત્રાદિ કાપે, જીવેાના પ્રાણાના ઘાત કરે, ઇત્યાદિ કરતાં રૌદ્રધ્યાન પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ દશાનદીપિકા [ ૧૭ ] --- - --- ભાવાર્થ–ઉદરનિર્વાહના કારણે અને મારવાના ઉપાય. ચિતવવા અથવા ગોત્રદેવી આગળ પોતે સુખી થાય તે માટે બકરા પ્રમુખ નાં બલિદાન આપવાં, ને મારીને ચડાવવાની માનતા માનવી અથવા બ્રાહ્મણદિની પૂજા કરવન નિમિત્ત કે યજ્ઞ-યાગાદિમાં શાંતિ આદિના કારણે જેને ઘાત કરે (અત્યારના વખતમાં બ્રાહ્મણની પૂજા કરવાના નિમિત્તે બકરપ્રમુખની હિંસા કરવાનો રિવાજ આ દેશમાં જણાતો નથી. મૂળમાં તેમ લખ્યું છે તેવા પ્રસંગો કદાચ તે લખનારના વખતમાં બનતા હોય તે ના ન કહેવાય, પાણીમાં ફરનારાં, જમીન ઉપર ચાલનાર અને આકાશમાં ઉડનારાં પ્રાણીઓનાં ગળાં મરડવાં, નેત્રાદિ ફેડવાં, વગેરે પ્રાણીઓને ઘાત કરે તે રૌદ્ર, ભયંકર પરિણામ થયા સિવાય બનતું નથી. આ ભયંકર પરિણામ તે રૌદ્રધ્યાન છે, સામા જેને ભય આપનાર છે. અને પિતાને પણ તેથી ભવિષ્યમાં આવી ભયંકર સ્થિતિમાં આવી પડવું પડે છે માટે વિચારવાન મનુષ્યએ આવા ઘેર કર્તવ્યોથી પાછા હઠવું. અસત્યાનંદ રૌદ્રધ્યાન विधाय वंचकं शास्र मार्गमुदृिश्य हिंसकम् । प्रपात्य व्यसने लोकं मोक्ष्यऽहं वांछितं सुखम् ॥८७॥ असत्यकल्पनाकोटिकश्मलीकृतमानसः । चेष्टते यत् जनस्तद्धि मृषानंदं हि रौद्रकम् ॥ ८८ ॥ For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૮ ] ધ્યાનદીપિકા અન્યને ઠગવાવાળા શાસ્ત્ર બનાવી, હિંસકમાગે જણાવી, લોકેને કષ્ટમાં પાડી, હું વાંછિત સુખ ભોગવીશ. અસત્ય કલ્પનાના વાદ કે પૂર્વ પક્ષ વડે અથવા કરે ગમે તેવી અસત્ કલ્પનાઓ વડે મનને મલિન કરી મનુષ્ય જે ચેષ્ટા કરે છે (વર્તન કરે છે, તેને નિશ્ચ કરી મૃષાનંદ (અસત્યાનંદ) નામનું રૌદ્રધ્યાન કહે છે. ભાવાર્થ –પૂર્વે રૌદ્રધ્યાન કહેવાયું તેમાં હિંસાની પ્રધાનતા (મુખ્યતા) હતી. આ બીજા રૌદ્રધ્યાનના ભેદમાં અસત્ય (જૂઠું) બલવું, તેની પ્રધાનતા છે. ઇંદ્રિયની તથા મનની તૃપ્તિ કરવારૂપ સ્વાર્થ સાધવા માટે મુખ્ય કરી સામાં જીવેને નાશ થાય ત્યાં સુધી અસત્ય વચનની પ્રવૃત્તિ કરવામાં આવે છે, તેને (અસત્યમાં આનંદ મનાતો હોવાથી) અસત્યાનંદ રોદ્રધ્યાન કહે છે. લોકોને ઠગવા સારુ જૂઠાં શાસ્ત્રો બનાવવા-લોકે ધર્મને બહાને જેટલા ઠગાય છે તેટલા બીજા વ્યવહારમાં ભાગ્યે જ ઠગાતા હશે. કેટલાકે મેક્ષના પરવાના રાખે છે કે અમારા સિવાય બીજાને મોક્ષ મળે જ નહિ. અમારા ધર્મમાં આવે ત્યારે જ મોક્ષ મળે છે. કેટલાક સ્વર્ગની ચિઠ્ઠીઓ આપે છે. અમુક રકમ અમને આપો એટલે ચિઠ્ઠી લખી દેવામાં આવશે, કે તમને ત્યાં (પરભવમાં) બધી અનુકૂળતા કરી દેવામાં આવશે. કેટલાએકનું સર્વસ્વ અમુક દેવને નામે અર્પણ કરી દેવાથી (તન, મન, ધન સ્વામીને શરણે મૂકી દેવાથી) વિમાન લઈ તેડવા આવવાનું બતાવે છે. આ સર્વ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ દયાનદીપિકા [ ૧૭૯ ] ઠગાઈ છે. આવી વાતે શાસ્ત્રમાં લખવાનુ` કારણે અન્યના પૈસા કૃતી પેાતાના ઉદરના નિર્વોડ કરવાતુ છે. કેટલાએક પેાતે ઇશ્વરના અવતાર છે કે ઇશ્વરના અંશ છે, એવે હક ધરાવી સેવકેાની સ્ત્રીઓ અને પૈસાના છૂટથી ઉપભોગ કરે છે. બિચારા ભેાળા લેાકેા પણ શ્વરને નામે કે ઈશ્વરના અંશને નામે અર્પણ કરતાં જરા પણ વિલંબ કરતા નથી અને તે ઠગારા ધર્મ ગુરુએ સાક્ષાત ઈઁશ્વર ખની થઈ ગયેલા ઈશ્વરનુ અનુકરણ કરતા હેાય તેમ વિવિધ પ્રકારની લીલાએ (કીડાઓ) અન્ય સેવકાની સ્ત્રીઓ સાથે કરવાને પણ ચૂકતા કે શરમાતા નથી. મનુષ્યાએ સમજવું જોઈએ કે કાઇ પણ મત કે પક્ષવાળાને માના અધિકાર મળ્યા નથી કે તે તેમના હાથમાં પણ નથી કે કોઈએ રજિસ્ટર પણુ કરાવ્યુ નથી કે તેમને જ મેાક્ષ મળે. તેમના સ'પ્રદાય સિવાય બીજાને ન જ મળે તેવું કાંઈ નથી. મારે તેની તરવાર છે, ખાંધે તેની નહિ. તેમ જ પાથાંઓમાં ૮ અમારા મતમાં જ મેાક્ષ છે બીજાને અધિકાર નથી' તેમ લખી મારવાથી મેાક્ષ મળતા નથી પણ શૂરવીર થાએ, દેહ અને ધનાદિના મમત્વને ભેગ આપા, આત્માને એળખા. અને તેને સાક્ષાત અનુભવ લેવાને માટે પ્રયત્ન કરે. પ્રયત્ન કરનારને જ મેાક્ષના અધિકાર છે. ગમે તે પ્રયત્ન કરે તેને પરમશાંતિ મળી શકે તેમ છે, આ સિવાય દૂધ વિનાની ગાયને ગળે ટકશે કે ઘટ બાંધવાથી જેમ તેનું વધારે મૂલ્ય આવતુ નથી, તેમ બાહ્યાડ ભરી અને વાચાળતાવાળા ધર્મની કિંમત કાંઈ નથી. કિંમત For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ધ્યાનદીપિકા તે તે જ ધર્મની છે જે પરમશાંતિ આપે, જન્મમરણદિની , આગ બુઝાવે, આત્માનું સત્ય સ્વરૂપ અનુભવાવે. આવા અત્યાચારી, લોકોને ઠગનારાઓ, ઠગવા નિમિત્તે શાસ્ત્ર બનાવનારાઓ, અનેક જીને ખેટે માર્ગે દોરનારાઓ પિતે દુર્ગતિમાં જાય છે અને અન્યને દુર્ગતિમાં લઈ જવાના પ્રવાહવાળે માર્ગ ખુલ્લો મૂકતા જાય છે. આ શાસ્ત્રો રૌદ્ર ધ્યાન ને પિષણ કરનારા હોવાથી તે રૌદ્રધ્યાન જ છે. તેવી જ રીતે હિંસાને પિષણ આપનારા શાસ્ત્રો બનાવ નારાઓ તે પણ પિતાના એક થોડા વખતના જીવનનિર્વાહ માટે સદાને માટે પાપનો પ્રવાહ ચાલુ કરી જાય છે. એ માનવે! દેહ મળે છે તે તેને નિર્વાહ પણ મળી રહેશે. પણ તેવા નજીવા કારણે તમે અન્યને પાપને ઉપદેશ આપી, તેની ઈચ્છાનુસાર હાજી હા કરી અથવા શાસ્ત્રના અર્થને ઉલટાવીને જીવહિંસાને પોષણ ન આપો. તમારી વાણીથી આંબા વાવે; સદા ફળ નહિ મળે તે છાયા તે મળશે જ. પણ કાંટાવાળા શેર કે બાવળ ન વા; છાયા પણ ન મળતાં ઊલટા તમને અને બીજાને કાંટા વાગશે. ઉદરના નિર્વાહ માટે મનુષ્ય કેવી કેવી અસત્ય કલ્પના ઓથી પિતાના મનને મેલું કરે છે, સ્વાર્થ સિદ્ધ કરવા માટે મનુષ્યોને કે ખોટે રસ્તે દેરે છે, તે આ એક નાના સરખા દષ્ટાંતથી સમજાશે. એક રાજા પાસે બ્રાહ્મણ કથા વાંચતું હતું. રાજાએ તેના બદલામાં અમુક વર્ષાસન બાંધી આપ્યું હતું. બ્રાહ્મણ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૮૧ ] પણ વર્ષાસન વધવાની લાલચથી રાજાને અનુકૂળ ઉપદેશ આપતો રહેતો. એક વખતે કોઈ જરૂરી કામપ્રસંગે તેને બહારગામ જવું પડ્યું. વખતે રાજા બીજા કામમાં ગૂંથાઈ જઈ કથા સાંભળવી બંધ કરી દે, અથવા કોઈ બીજા બ્રાહ્મણ પાસે વંચાવે આ શંકાથી તેણે ભણેલા પણ પ્રપંચ નહિ કરનારા પોતાના છોકરાને તેટલા દિવસ પોતાની ગેરહાજરીમાં કથા વાંચવા જવા સૂચવ્યું હતું. નિયમ પ્રમાણે છોકરો કથા વાંચવા રાજા પાસે ગયો. વાંચવામાં તે જ દિવસે એક એ કલેક આવે કે – तिलतुषमात्रमपि यो मांस भक्षते नरः । स याति नरकं घोरं यावच्चंद्रदिवाकरौ ॥१॥ જે મનુષ્ય તલના દાણા જેટલું પણ માંસ ભક્ષણ કરે છે તે ઘોર નરકમાં જાય છે અને જ્યાં સુધી સૂર્યચંદ્ર આ દુનિયા પર રહે ત્યાં સુધી તે નરકમાં રહે છે, અર્થાત્ ઘણું લાંબા વખત સુધી નરકમાં દુઃખ જોગવે છે. આ છોકરે સરલ સ્વભાવને હોવાથી શ્લોકનો યથાર્થ અર્થ કરી આગળ વાંચવા લાગ્યો. રાજાએ તે કલેકને અર્થ સાંભળી વિચાર કર્યો કે હું પણ માંસ ખાવાથી નરકે જવું પડે છે, તે અમારાથી માંસનો ત્યાગ બની શકે તેમ નથી. નરકે તે જવું જ પડશે. તે પછી કથા સાંભળવાથી શું ફાયદો થવાનો છે? ફેગટ વખત ગુમાવ અને વર્ષો સન ભરવું; ઈત્યાદિ વિચાર કરી કથા બંધ કરાવી. બ્રાહ્મણને પોતાનો અભિપ્રાય જણાવી, હવેથી કથા વાંચવા ન આવવા For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૨ ] ધ્યાનદીપિકા જણાવી દીધું. છેક ઘેર આવ્યો. બ્રાહ્મણ પરગામથી ઘેર આવે. કથા સંબંધી સમાચાર છોકરે જણાવ્યા બ્રાહ્મણને ખેદ થયો, છોકરાને ઠપકે આવે. મૂ! એવી તે કથા રાજા આગળ વંચાય કે ? તેને અનુકૂળ પડતી જ વાત કરવી જોઈએ વિગેરે. છેક લાચાર થયે. બાપા! મને તેવી સમજ ન પડી તેથી જે પુસ્તકમાં આવ્યું તે વાંચી દીધું, બ્રાહ્મણ પિથી લઈ રાજા પાસે આવ્યું. કથા સાંભળવા જણાવ્યું રાજાએ પિતાને પૂર્વે નિશ્ચય કરેલ અભિપ્રાય જણાવ્યું બ્રાહ્મણે કહ્યું, “મહારાજા! છેકરાને કથા વાંચતા આવડતી ન હતી, તેથી તે શ્લેકના તા૫ને ન સમજતાં ઉપરને અર્થ આપને સમજાવ્યો છે (સંભળાવ્યો છે). બાકી તેનું રહસ્ય ઊંડું છે.” રાજાએ તે રહસ્ય જણાવવા કહ્યું બ્રાહ્મણે પોતાના સ્વાર્થને ખાતર, પ્રપંચ કરી જવાબ આપે અને તેમાં તે વિજયી થયા. મહારાજા! તલ કે તુષના જેટલું માંસ ખાનાર માણસની ઈચ્છા કાયમ બની રહે છે. ઈચ્છાની વૃદ્ધિ થયા સિવાય ચિત્ત તેમાં જ ફર્યા કરે છે. પણ જે પેટ ભરીને ખાતા હોય તેમને નરકે જવું પડતું નથી, કારણ કે તે તરફની તેમની ઈચ્છા નિવૃત્ત થયેલી હોય છે. આપને ઘેર ક્યાં તટે છે? પેટ ભરીને ખાવાથી પછી ઇચ્છા તે તરફ રહેતી નથી.” આ ખુલાસાથી રાજાની નરક તરફની ભીતિ ઓછી થઈ તે દિવસથી કથી ચાલુ થઈ પ્રથમ તે થોડું કઈ વખત માંસ ખાતો હતો અને પછીથી તે કાયમ ખાતે ચાલુ કર્યું, For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનઢીપિકા [ ૧૮૩ ] અહા! પાપી પેટને માટે આમ અધોગતિના મા ખુલ્લા કરનારાએ ! ઉન્માગ ના ઉપદેશ દેનારાએ ! તેવાં જ શાસ્રો બનાવી જીવાને ઉન્માર્ગે દોરનારાઓ ! તમારું પાપી પેટ ન ભરાય તા ભિક્ષા માગીને ખાઓ. પણ નિર્દોષ જીવાન આમ અકાળે અંત શા માટે લાવા છે ? અને તમાને આધાર આશ્રય આપનારાઓને ખેાટી સલાહ આપી દુ તિમાં નાખી વિશ્વાસઘાતક શા માટે અનેા છે ? લેાકેાને અસત ઉપદેશથી કષ્ટમાં નાખી તમે કેટલા દિવસ સુધી વાંછિત સુખ ભોગવી શકવાના છે ? આ જીવન કયાં શાશ્વત છે ? આ અસત્ય ખેલવાના ત્યાગ કરી પેાતાને અને પરને રૌદ્રધ્યાનથી બચાવે. ચાર્થીનદ રૌદ્રધ્યાન चौर्यार्थ जीवधातादि चिंता यस्य मानसम् । कृत्वा तच्चितितार्थं यत् हृष्टं तच्चौर्यमुदितम् ||८९ | द्विपदचतुष्पदसारं धनधान्यवरांगनासमाकीर्णम् । वस्तु परकीयमपि मे स्वाधीनं चौर्य सामर्थ्यात् ॥ ९० ॥ चौर्य बहुप्रकारं ग्रामध्वगदेशघातकरणेच्छा | सततमिति चौर्यरौद्रं भवत्यवश्यं श्रगमनम् ॥ ९१ ॥ ચારી કરવા માટે, જીવાના ઘાત આદિની ચિંતા વડે કરી જેનું મન વિક્ષેપવાળુ' રહે છે, તે ચારી કરવારૂપ ચિંત વેલા અને માટે (ચારી માટે જીવાને નાશ કરીને) જે રાજી થવું-હર્ષ પામવા તેને ચૌર્યાનદ રૌદ્રધ્યાન કહેવુ છે. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ધ્યાનદીપિકા મનમાં વિચાર કરે કે સારભૂત બે પગવાળાં કે ચાર પગવાળાં જનાવરે (જીવ) તથા ધન, ધાન્ય અને ઉત્તમ સ્ત્રીઓથી ભરપૂર જે અન્યની વસ્તુઓ છે છતાં પણ ચોરીના સામર્થ્યથી તે વસ્તુઓ મારી પિતાની છે. ચેરી કરવા લાયક વસ્તુ ઘણા પ્રકારની છે. નિરંતર ગામ, દેશ અને રસ્તાઓનો નાશ કરવાની ઇચ્છા રહ્યા કરે તેને ચૌર્યાનંદ રૌદ્રધ્યાન કહે છે. તે જીવ અવશ્ય નરકે જાય છે. | ભાવાર્થ-આ ત્રીજા પ્રકારના રૌદ્રધ્યાનમાં ચોરી એ મુખ્ય વિષય છે. ચોરી કરવાના સંબંધમાં ભયંકર રીતે ના ઘાત કરવા સુધીના વિચારો કરવા, અહેનિશ તે ચિંતામાં મનને વિક્ષેપવાળું રાખવું, પિતાનું ચોરી કરવાનું કામ સિદ્ધ કરીને કે તેમાં વિદ્ધ કરનાર જનો નાશ કરીને આનંદ પામ તે ચોર્યાનંદ નામનું રૌદ્રધ્યાન છે. દુનિયામાં સારામાં સારી કઈ પણ વસ્તુ દેખવા કે સાંભળવામાં આવે પછી ગમે તેવે ઠેકાણે હોય કે ગમે તેવી હોય પણ મનમાં એમ જ વિચાર કરે કે મારામાં ચોરી કરવાનું બળ છે, એટલે તે વસ્તુ માટે સ્વાધીન જ છે. કદાચ તેમાં કોઈ વિદ્ધ કરવા આવશે, તે તેને નાશ કરીને પણ તે મેળવ્યા સિવાય રહીશ જ નહીં. આ સંકલ્પ કરીને જ બેસી રહેતું નથી. સંકલ્પ કરવા તે પણ શૈદ્રધ્યાન છે, તથાપિ સંકલ્પથી આગળ વધીને તે વસ્તુ મેળવવા પણ પ્રયત્ન કરે છે. કેઈનું ધન દેખી, કેઈ દુર્લભ અનાજ દેખી, કેઈ સુંદર બે પગવાળા પંખીઓ દેખી અથવા ચાર પગ વાળા જનાવરે દેખી અથવા સુંદર સ્ત્રીઓ પ્રમુખને દેખીને For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા તે મેળવવા પ્રયત્ન કરે છે, તેમના માલિકે કરવા નિમિત્તે આડે આવે તે તેમના ઘાત ચૂકતા નથી. કોઈ વખતે લૂટારા થઇ રસ્તા શકી, વટેમાર્ગુ એને લૂટે છે, પેાતાના જેવા સ્વભાવના મનુષ્યાની ટાળી એકડી કરી ગામા ભાંગે છે. (લૂટે છે) અથવા વધારે બળ મેળવી દેશા ઉજજડ કરે છે-લૂટે છે-સ્વાધીન કરે છે. સ્વખળથી અન્યના દેશે। સ્વાધીન કરવા, લડાઇએ કરી હજારો જીવાના જાના લઈ, પેાતાના રાજ્યના વિસ્તાર વધારવા ઈત્યાદિ પણ મોટા લૂટારાઓ કે ચારા જ કહેવાય છે. ઘેાડી ચેારી કરે કે વાટ લૂટે તે ચાર કહેવાય, એકાદ ગામ લૂટે તે ધાડપાડુ અગર લૂંટારા કહેવાય, અને અન્યના દેશેા કે ગામા પડાવી લે તે માટા ચેકરે કે માટા લૂટારાએ ગણાય વાત એકની એક જ છે. [ ૧૮૫ ] તેમનુ રક્ષણ કરવા પણ તે આ સર્વ માં રૌદ્ર પરિણામ હૈાય છે. ભયકર રીતે-નિય રીતે હજારા જીવાને સ'હાર કરવા પડે છે, અન્યની વસ્તુ પેાતાની કરતાં વિવિધ પ્રકારના છળપ્રપંચા કરવા પડે છે. તે વસ્તુઓના ઉપભાગ કરવા તે ઠીક લાગે છે. પણ ઘેાડા જ વખતમાં તે પ્રિય વસ્તુઓને અનિચ્છાએ પણ અહીં મૂકીને અન્ય જન્મમાં પ્રયાણ કરવુ પડે છે. આ રૌદ્ર પરિણામનાં ફળ ભેગવવા માટે જીવાને નરક સિવાય બીજી રાગ્ય સ્થાન હાતુ નથી. . અસ થઈ રહ્યું? મારું મારુ કરી, જીવાને ત્રાસ આપી, છવાના નાશ કરી મેળવેલુ' ધન, પૃથ્વી અને સુદર સ્ત્રીએ, For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૬ ] ધ્યાનદીપિકા આમાંથી થોડું તે સાથે લેતા જાઓ ! ના શા માટે પાડે છો? ઇચ્છા તે ઘણી છે પણ તે લઈ શકાય તેમ છે જ નહિ, ત્યારે હવે શું કરશે ? માખીની માફક હાથ ઘસતા જે જવાના? પણ એટલાથી પતવ નું નથી. આગળ તો ચાલે. તમારી રાહ જોઈને પેલા માણસો બેઠા છે. શા માટે ? બદલે લેવા માટે. શાને બદલો? તેનો જ તે. બાપાને માલ તે ન જ હતું ને? આવા અનેક અનુભવ કરતે, મનના સંકલ્પથી રૌદ્ર રૂપને ખડાં કરતો છેવટે નરકગતિમાં આ પાપોને બદલે અનુભવે છે. હે માન! રૌદ્રધ્યાન અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન बहवारंभपरिग्रहसंग्रामे तुघाततो रक्षाम् । कुर्वन् परिग्रहादेः रक्षारौद्रिति विज्ञेयम् ॥१२॥ ઘણે આરંભ કરીને, ઘણો પરિગ્રહ મેળવીને, સંગ્રામ (લડાઈઓ) કરીને, અને જીવને ઘાત કરીને, પરિગ્રહાદિની રક્ષા કરતાં (રક્ષણ નિમિત્ત થતું રૌદ્રધ્યાન) તે રક્ષારૌદ્ર જાણવું. ભાવાર્થ–મેળવેલા ધન, ધાન્ય, પૃથ્વી, સ્ત્રી આદિના રક્ષણ કરવા નિમિત્તે જીવોને સંહાર કરવા સુધીના વિચારે કરવા તે રક્ષારૌદ્રધ્યાન કહેવાય છે. જેનું ધાર્યું કાંઈ થતું નથી. જીવ ધારે છે કાંઈ અને બને છે કાંઈ જુદું જ. પુણ્યને આધીન લમી આદિ ભોગ્ય પદાર્થો રહેલા છે, પુણ્ય ઓછું થતાં હોય તે પણ વસ્તુ, રક્ષણ કરવા માટે For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૮૭ ] અનેક ઉપાયો કરવા છતાં રહેતી નથી અને પુણ્યની પ્રબળતા થતાં, ન હોય તે પણ વસ્તુ અનિચ્છાએ આવી મળે છે. તેને ફેંકી દે, અન્યને આપી દો. તે પણ તે જુદી રીતે પાછી તમારી પાસે આવ્યા વિના રહેતી જ નથી. રક્ષણ કરે કે ન કરે, પરિણામ તે જે આવવાનું છે તે આવ્યા વિના રહેતું જ નથી. છતાં તે પરિગ્રહાદિનું રક્ષણ કરવા માટે આરંભ કરે, અનેક ગુપ્ત મુકામોમાં રક્ષણ કરે, મોટા મોટા કિલ્લા બાંધી તેમાં પૂરી રાખે, તેના રક્ષણ નિમિત્તે અનેક પ્રકારની સામગ્રીમાં વધારો કરે, વિર યોદ્ધાઓને રાખી તેનું રક્ષણ કરો, છેવટે તેના બચાવ માટે હજારે જેના પ્રાણ જાય તેવા સંગ્રામ-લડાઈઓ કરે, પણ આનું પરિણામ તમારા પિતાના સંબંધમાં અહિતકારી આવશે. રૌદ્ર પરિ. છામનો વધારો થશે. વાયુના ઝપાટામાં દીપક સ્થિર રહી શકતું જ નથી. લક્ષ્મી આદિ વૈભવ પુણ્યને જ આધીન છે. જરૂર હોય તે તેને જ વધારે કરે, ડાળને પાણી ન સચે. મૂળને પાણી પાઓ. (ધનાદિના રક્ષણ નિમિત્તે જીવે કેવા વિચાર કરે છે.) शस्त्रैररीणां हि शिरांसि भिवा दग्ध्वा पुरग्रामगृहारिदेशान् । प्राप्म्येहमैश्वर्यमनन्यसाध्यं स्वगृहणतां बाथ तथा करिष्ये ।।९.३॥ શસ્ત્રો વડે શત્રુઓનાં મસ્તક કાપીને, શત્રુઓના શહેર, ગામ, ઘર અને દેશને બાળી નાખીને કોઈ સાધ્ય (સ્વાધીન) ન કરી શકે તેવું એશ્વર્ય હું અને પ્રાપ્ત કરીશ. અથવા મારું પોતાનું ધન કઈ લઈ લેશે તો પણ તેમ જ કરીશ. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૮ ] ધ્યાનદીપિકા (તેનાં મસ્તકા કાપી, તેનાં ગૃહાદિ ખાલી નાખી મારું ધન, પાછુ” મેળવીશ.) सत्तवेधणं णं कणमारणाइ पणिहाणं । अतिकोहग्गहघथ्थं निग्विणमणसोऽहम विवागं ॥ १ ॥ જીવાના વધ કરવા, કર્કશ રીતે તાડના કરવી, નાસિકાર્દિ વીંધી નાખવાં, ખીલાપ્રમુખ સાથે બાંધી રાખવા, અથવા દારડા કે એડીપ્રમુખથી રોકી રાખવા, દહન—ખાળી દેવાં, લેાઢાપ્રમુખના સળિયાથી આંકવાં અને જીવથી મારી નાખવ, એટલે પ્રાણથી જુદાં કરવાં, ઈત્યાદિ કરવામાં એકાગ્રતા, તટ્વીનતા, વિચાર દ્વારા કરવી. જીવાને નાશ ઈત્યાદિ કાંઈ કર્યું" ન હાય, તથાપિ અતિશય ક્રેાધ, રૂપ ગ્રહથી પરાભૂત થઇ અર્થાત્ અતિ ક્રોધ વડે નિય મન કરી તેવા વિચારશ કરવા તે પણ અધમ-નરકાદિ ગતિ આપનાર પરિણામાવાળુ રૌદ્રધ્યાન છે. पिसुणा सभासम्भूय, भूतघायादिवयणपणिहाणं मायाविणोऽसंघणपरस्स, पच्छन्नपात्रस्स ॥ २ ॥ ' ચાડીચુગલી કરવી, અનિષ્ટ સૂચક વચન ખેલવાં, મકાર ચકારાદિ, અસત્ય બેલવુ', અસદ્ભુત ખેલવુ, એટલે ન હોય તેને હાય કહેવુ, હાય તેને છુપાવવું, અથવા જુદી રીતે કહેવુ, જીવાના ઘાત થાય તેવા (દા, ભેદો, કાપા, મારો વગેરે) વચન દૃઢ અધ્યવસાયથી ખેલવાં, તથા માયાવી કપટી એમાં-પરને ઠગવામાં પ્રવૃત્તિ કરનારાઓમાં અને ગુપ્ત રીતે-છૂપી રીતે પણ પાપ કરનારાઓમાં તથા કષ્ટપ્રપંચના ફૂટ પ્રયાગ કરનારાઓમાં આ રૌદ્રધ્યાન હોય છે. For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૮૯ ] तह तिव्व कोहलोहाउलस्स भूओ व घायणमणज्जं । परदव्वहरणचित्तं परलोयावायनिरखेखं ॥ ३ ॥ તેમ જ તીત્ર ક્રોધ અને લાભથી વ્યાકુલ થઈ પરલેાકમાં નરકાદિ કષ્ટોથી નિરપેક્ષ બની જીવાના ઘાત કરીને અન્યનુ દ્રવ્ય હરણ કરવાનું મન કરવું યા મનમાં લાવવુ તે અનાય કામ છે-રૌદ્રધ્યાન છે. सद्दाइविसयसाहणं धणसंरखणपरायणमणिकं । सव्वाभि-संकणपरो वघातकलुसाउलं चित्तं ॥ ४ ॥ શબ્દાદિ પાંચ ઇંદ્રિયાના વિષયા મેળવવામાં સાધનરૂપ ધનના રક્ષણ કરવામાં તત્પર રહેવું તેમાં પણ સર્વ મનુષ્યાથી શકા પામતા રહેવું એટલે કેાઈના વિશ્વાસ ન કરતાં સર્વાંથી શંકા કરવી કે રખે ને આ મારુ ધનાદિ લઈ જશે અને તે શકાને લઈ પરના (શકાવાળા સર્વ જીવાના) ઉપઘાત કરવા માટે કલુષિત-મિલન અને વ્યાકુલ ચિત્ત કરવુ' (મનમાં તેવા વિચારા કર્યા કરવા) તે અનિષ્ટ છે-રૌદ્રધ્યાન છે, તેનું પરિણામ ખરાબ છે. આ રૌદ્રધ્યાન કાને હાય છે? કેટલા ગુણસ્થાનક સુધી હોય છે? करणकारणांणुमइविसयमणुचितणं चउभ्भेयं । अविरय देसा संजय, जणमणसं सेवियमन्नं ॥५॥ ', આ પ્રમાણે (જીવાની હિંસાદિ) કરવા, કરાવવા અને અનુમાદન કરવારૂપ વિષયના ચિંતનવાળુ` રૌદ્રધ્યાન ચાર For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૦ ] ધ્યાનદીપિકા પ્રકારનું છે. આ (સૈદ્ર ધ્યાનના માલિક) અવિરતિ, અવિન રતિસમ્યફદષ્ટિ અને દેશવિરતિ (પાંચમા ગુણસ્થાન સુધીના જીવો છે) તે જીવેના મનથી ચિંતન કરાયેલું રૌદ્રધ્યાન અધન્ય છે, અકલ્યાણ કરવાવાળું છે, પાપકારી અને નિંદનીય છે. દયાનનો પ્રસંગ હોવાથી મનથી સેવાયેલું કે ચિંતન કરાયેલું, એમ મૂળમાં લખવામાં આવ્યું છે કેમ કે ધ્યાનના ચિતનમાં મનની પ્રધાનતા છે. રૌદ્રધ્યાનનું ફળ, एयं चउन्विहं रागदोसमोहंकियस्स जीवस्स । रुदं झाणं संसारबद्धणं नस्यगइमूलं ॥ ६ ॥ રાગ, દ્વેષ અને મેહના લક્ષણ (ચિહ્ન)વાળા જીવને આ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન સંસારની વૃદ્ધિ કરનાર અનેક નરકગતિના મૂળ સમાન છે (ઓઘથી સંસાર વધારનાર છે, અને વિશેષથી નરકગતિ આપનાર છે.) રૌદ્રધ્યાનની વેશ્યાઓ कापोतनीलकाला अतिसंक्लिष्टा भवंति दुर्लेश्या । रौद्रध्यानपरस्य तु नरस्य नरकातिथेर्मोहात् ॥१४॥ રૌદ્રધ્યાનમાં તત્પર અને નરક ગતિના અતિથિ પણ થનારા મનુષ્યને મોહના કારણથી ઘણી કિલષ્ટ અને ખરાબ કાપત, નલ અને કૃષ્ણ લેશ્યા હોય છે. રિદ્રધ્યાનનાં લક્ષણે કે ચિહને क्रूरता चित्तकाठिन्यं वचकत्वं कुदंडता । निस्तंशत्वं च लिंगानि रौद्रस्योक्तानि सूरिभिः ॥१५॥ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૯૧ ] કુરતા, હૃદયની કઠિનતા (કઠોરતા), ઠગવાપણું, અસહ્ય દંડ આપવાપણું, નિર્દયપણું આ સર્વ રૌદ્રધ્યાનવાળા જીના ચિહ્નો આચાર્યોએ કહ્યા છે. ભાવાર્થ-જેના રોમેરેામમાં ક્રૂરતા વ્યાપી રહેલી હોય છે, વિના અપરાધે કે થોડા અપરાધે ને રિબાવી રિબાવીને મારે છે, પશ્ચાત્તાપ વિના અસહ્ય દંડ આપે છે, પાપ કરીને જેને પશ્ચાત્તાપ થતો નથી, જેને દુઃખી કરીને કે મારીને આનંદ પામે છે, હૃદય પીગળી જાય તેવા અન્યના વિલાપ કે તેવી આજીજી કરવા છતાં પણ પથ્થર જેવું જેનું હદય હોય છે એટલે જેના હૃદય ઉપર તેની કાંઈ પણ અસર થતી નથી. બીજાને ઠગવામાં જ પોતાની બુદ્ધિનું સાર્થકપણું માને છે, અયોગ્ય રીતે જીવેને દંડે છે. અન્યનો નાશ કરીને અન્યના ભાગે પિતાનું કામ સાધી લે છે, અનેક જીને સંહાર કરીને પણ પિતે સુખી થવા પ્રયત્ન કરે છે. આ સર્વ રૌદ્રધ્યાનવાળા જીવોનાં લક્ષણ છે. परवसणे अभिणंदइ, निरविक्खो निहओ निरणुतावो । हरिसिज्जइ कयपावो, रूद्दझ्झाणो-वगयचित्तो ॥ १ ॥ પરને સંકટમાં પડેલો જોઈને આનંદ પામનાર. આ લેકમાં તથા પરલોકમાં દુઃખ ભોગવવા પડશે તેની અપેક્ષા દરકાર નહિ રાખનાર, દયાહીન-નિર્દયતા વાપરનાર, અકાર્ય કરીને પશ્ચાત્તાપ નહિ કરનાર, પાપ કરીને હર્ષ પામનાર આ સર્વ રૌદ્રધ્યાનવાળાના મનના લક્ષણો છે. આ લક્ષણોથી રૌદ્રધ્યાનવાળા જીવને ઓળખી શકાય છે અથવા આ લક્ષણો જેમાં હોય તેને રૌદ્રધ્યાન વતે છે એમ સમજવું. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૨ ] ધ્યાનદીપિકા રિદ્રધ્યાનનો ઉપસંહાર કરે છે. क्वचिवचिदमी भावाः प्रवर्तते पुनरपि । प्रागकर्मगौरवाचित्रं प्रायः संसारहेतवः ॥ ९६ ॥ પૂર્વકની અધિકતાથી કઈ કઈ વખત આ રૌદ્રધ્યાનનાં પરિણામે ફરી ફરીને પણ જીવમાં પ્રગટ થઈ આવે છે. આશ્ચર્ય છે કે તે ભાવ પ્રાયઃ સંસારના હેતુભૂત થાય છે | ભાવાર્થ...આ શ્લોકમાં પ્રાયઃ શબ્દ મૂકડ્યો છે, તે એમ સૂચવે છે કે કોઈ વખત તેવાં પરિણામે સંસારના હેતુભૂત થાય છે, તે કઈ વખત સંસારના હેતુભૂત નથી થતાં. આવા રૌદ્રધ્યાનના વિચારે અને કર્તવ્યો સંસારના હેતુભૂત નથી થતા એમ કહેવામાં એ તાત્પર્ય રહેલું છે કે કેટલાક મનુષ્યોમાં પૂર્વક એવી ગૌરવતાથી રહેલું હોય છે કે તે ખરાબની સાથે સારા કર્મનાં બીજે પણ હોય છે. આવાં નિમિત્તોથી-ખરાબ ભેગવાઈ ગયું હોય અને હવે સારાં કર્મનો ઉદય થવાને હેય એ નિમિત્તથી તેની વિચાર શક્તિ બદલાય છે. આ બાજુ પિતાના ખરાબ કર્તવ્યને બદલે જે પોતાને અસહ્ય દુઃખરૂપ મળેલો હોય છે એટલે તે નિમિત્તે પણ વિચારશક્તિ બદલાય છે કે અહે! જેમ મને આ દુઃખ ખરાબ લાગે છે, સહન થતું નથી, મારા ઉપર બળવાન મનુષ્ય ત્રાસ વર્તાવે છે તે જેમ મને ઠીક નથી લાગતું, તેમ મારું વર્તન બીજાને કેમ ઠીક લાગતું હશે? મને જે દુઃખ થાય છે તે ઠીક નથી લાગતું તે અન્યને કેમ લાગતું હશે ? મારા કર્તવ્યને બદલે મને કેમ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૯૩] નહિ મળે? ઈત્યાદિ વિચાર દ્વારા કે કઈ પૂર્વજન્મના સારા સંસ્કારના ઉદયને લઈ મહાત્મા પુરુષોનો સત્સંગ થવાથી આ વિચારે પલટાઈ પણ જાય છે, એટલે સંસારના હેતુ ભૂત રૌદ્રપરિણામને વિખેરી પણ નાખે છે. તેથી તે ભાવોપરિણામો સંસારના હેતુભૂત થતા નથી. આથી એમ જણાવવામાં આવે છે કે સંસારના હેતુભૂત કારણે પણ કોઈ સુંદર નિમિત્ત વડે પરાવર્તન પામી સંસારથી છૂટવાના નિમિત્તરૂપ બને છે. પણ આવા પ્રસંગે કઈ કઈ વખત જે બને છે. એટલે આર્તધ્યાન કે રૌદ્રધ્યાનનાં નિમિત્તાનું પોષણ ન મળે તે માટે સાવચેતી રાખી, તેનાથી વિપરીત રીતે કોઈ એવા ઉત્તમ નિમિત્તરૂપ સદ્દગુરુ કે સત્સંગનું સેવન કરવું કે જેથી પૂર્વના ખરાબ પરિણામે પલટાઈ જઈ તેની જગ્યા ઉત્તમ પરિણામોને મળે. આ કહેવાથી રૌદ્રધ્યાન પ્રકરણ સમાપ્ત થયું. પ્રકરણ ૭ ધર્મધ્યાનનું સ્વરૂપ प्रविश्याथ शमाम्भोधिं योगाष्टांगानि चितयेत् । दुष्टानुष्ठानतो भग्नो मनःशुद्धिकृते मुनिः ॥ ९७|| દુઃખદાયી અનુષ્ઠાનથી વિરામ પામી-પાછા હઠી, મનની શુદ્ધિ કરવાને માટે મુનિએ સમભાવના સાગરમાં પ્રવેશ કરીને યોગના આઠ અંગને વિચાર કરો. ભાવાર્થ—ઉત્તમ ધ્યાનમાં મનઃશુદ્ધિની પૂર્ણ જરૂર છે. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૪] ધ્યાનદીપિકા મન શુદ્ધ થયા વિના ધ્યાન થઈ શકતું નથી અથવા મત શુદ્ધ કરવા માટે ધ્યાનની જરૂર છે. મન શુદ્ધ હોય તો ધ્યાન થાય અને ધ્યાન હોય તે મનઃશુદ્ધિ થાય. આ પ્રમાણે બંને અ ન્ય કારણ છે. મન જેમ શુદ્ધ થતું ચાલે છે, તેમ ધ્યાન સિરિતા પામતું જાય છે, જેમ ધ્યાનમાં સ્થિરતા અનુભવાય છે, તેમ મન શુદ્ધ થતું ચાલે છે. ધીમે ધીમે બંને સાથે વૃદ્ધિ પામી, પૂર્ણ સ્થિતિએ પહોંચે છે. આ મનઃશુદ્ધિ માટે ખરાબ-આત, રૌદ્રધ્યાનવાળા વિચાર કે અનુષ્ઠાનથી તે અવશ્ય પાછા હઠવું જ જોઈશે, પણ સાથે સમભાવમાં પણ પ્રવેશ કરે પડશે. સમભાવ વિના સ્વભાવથી ચપળતાવાળું મન સ્થિરતા પામતું નથી કે વિશુદ્ધ બનતું નથી. વિષમ ભાવવાળા મનમાં વિષમ-વિપરીત ભાવના થાય છે. તેથી મન વધારે મલિન થાય છે. સમભાવ માટે શ્રીમાન યશવિજયજી લખે છે કે વિકલ્પ એ જ વિષય છે; તેથી પાછા હઠવું અને આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન કરવું. જ્ઞાનની આવી મહાન પરિપાક અવસ્થા તેને સમભાવ કહે છે. આ મારા-તારાપણને ઉત્પન્ન કરનાર વિકલ્પને હઠાવવા માટે વિષમભાવને દૂર કરવા માટે તેઓશ્રી લખે છે કે કર્મની વિષમતાથી ભિન્ન ભિન્ન આકૃતિઓ, સુખી, દુઃખી, રાગી, હેવી વિગેરે પરિણતિઓ ઉત્પન્ન થયેલ છે. તે કર્મની વિષમતાને તમે વિચાર ન કરો, પણ જ્ઞાનાંશ વડે આ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૯૫ ] આખા વિશ્વને સરખું જુઓ. દરેક આત્માઓમાં-છવામાં આત્મસ્વરૂપને-જ્ઞાનનો સ્વભાવ રહેલ છે. તે જ્ઞાન સ્વભાવથી સર્વ જીવો સર્વ આત્માઓ એકસરખા છે. તેમાં જરા પણ ભિન્નતા તમે જોઈ નહિ શકો. જ્ઞાનગુણ જે પૂર્ણતા પામેલ આત્મામાં છે, તે જ જ્ઞાનગુણ આપણા જેવા અપૂર્ણ સ્થિતિ ભોગવતા જીવોમાં પણ છે. માટે જ્ઞાનગુણ સર્વ માં સર છે. તેમાં વિષમતા નથી. તે જ જ્ઞાનગુણની સાથે સર્વ આત્માએને અભેદરૂપે જુએ, એટલે તમારો આત્મ જ્ઞાન ગુણ વડે બીજા સર્વ આત્મામાં રહેલા જ્ઞાન ગુણ સાથે અભેદએકરસ જેવો અનુભવ કરશે. આથી રાગદ્વેષની પરિણતિ વડે મારા-તારાપણાના ભેદથી જે વિષમતા ઉત્પન્ન થતી હતી તે થતી અટકશે. કારણ તે પણ જ્ઞાનસ્વરૂપ આત્મા અને હું પણ જ્ઞાનસ્વરૂપ આત્મા. આવી રીતે આખું વિશ્વ પણ (સર્વછે) જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે કોની સાથે ભેદભાવ રાખ મારું તારું કરવું ? વિષમતા માત્ર કમની ઉપાધિમાં રહેલી છે. જુદાં જુદાં કમને લઈ. જુદાં જુદાં શરીરે, જુદા જુદા વિચારો અને જુદા જુદા અનુભવ થાય છે. આ સર્વ કર્મની ઉપાધિ છે. તે ઉપાધિને માટે એમ માનો કે ઘડીભર તે ઉપાધિ સર્વ આત્માથી અલગ ઊભી રહી છે. તો તે વખતે તમે સર્વમાં શુદ્ધ આત્મસ્વરૂપ-તમારા શુદ્ધ સ્વરૂપથી જરા પણ ભિન્નતા ધારણ નહિ કરનાર આત્મસ્વરૂપ-સિવાય બીજું શું દેખી શકાશે? કશું જ નહિ. શુદ્ધ આત્મા જ. આથી નિર્ણચ થાય છે કે ઉપાધિ માત્ર કમની વિષમતાની છે અને તેને લઈને જ મનની ચંચળતા છે. આ સમભાવ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ધ્યાનદીપિકા આત્માના મૂલ સત્તાસ્વરૂરૂપ તરફ સર્વની દૃષ્ટિ થાય અથવા સર્વ જીવોમાં રહેલ સત્તાસ્વરૂપ તરફ લક્ષ થાય તે સહજ પ્રાપ્ત થાય છે. વિકલ્પ રહેતા નથી. આત્માના સ્વરૂપ સાથે અભેદતા થઈ રહે છે. આ જ સમભાવ છે. આ સમભાવ વાળે જ મોક્ષ પામે છે. બીજાને મેક્ષ પ્રાપ્તિને અધિકાર જ નથી. અષ્ટક) શ્રીમદ્દ યશોવિજયજી विकल्पविषयोत्तीर्णः स्वभावालंबनः सदा । ज्ञानस्य परिपाको यः स शमः परिकीर्तितः । १॥ अनिच्छन् कर्मवैषम्यं ब्रह्मांशेन समं जगत् । आत्माभेदेन यः पश्येदसौ मोक्षंगमी शमी ॥२॥ સમભાવથી સમ્યક્દષ્ટિ થાય છે અને તેથી આવતાં કર્મ અટકી જાય છે, તથા પૂર્વકની નિજરે થાય છે. કર્મનાં આવરણો આત્માની આડેથી ખરી પડે છે-સમભાવના તાપથી પીગળી જાય છે. વિચારવાનો! તમે વિચાર કરી દેશે તે જરૂર તમને ખાતરી થશે કે તમારા મનમાં જે જે સંકલ્પવિકલ્પ ઊઠે છે તે બહારના સજીવ કે નિર્જીવ પદાર્થની રાગદ્વેષવાળી જે છાપ તમારા અંતઃકરણમાં પડી છે તેનું જ પરિણામ છે. જેવું આલંબન સામું રાખશે તેવી જ છાપ-તેવું જ પ્રતિબિંબ તમારા હૃદયમાં પડશે. સામાને તમે જેટલે દરજે હલકે માનશે તેને જોતાં તમારું મન તેવા જ હલકા આકારે પરિણમશે. તમારો ઉપયોગ તેવા આકારે પરિણમ્યા For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૭ ] વિના તેને તમને બાધ નહિ જ થાય. તમે તમારા મનને સામી વસ્તુને જેવી માનવાને માટે નિશ્ચિત કરી આપ્યું છે, તે તે તેવી જ રીતે તેને માનશે અને તે પ્રકારે તેના તરફ વર્તન રાખી, ગુણ અવગુણ ગ્રહણ કરશે એક સ્ત્રી સન્મુખ ઊભી છે તેને તમે જે બહેનપણે માનશે તો તરત જ મન તે તરફ વિકારભાવથી જતું અટકી જશે અને બહેન તરફને પ્રેમથી તે તરફ વર્તન કરશે. અને તેને પોતાની સ્ત્રી તરીકે માનશે તે બહેનને ભાવ સમૂળગે ચાલ્યા જઈ સીપણાના ભાવને ઉચિતતાવાળું તમારું આચરણ તેના તરફ થશે. આવી જ રીતે તમે જ્યારે તમારા પોતાના બચાવને માટે-આત્માની ઉન્નત ગુણશ્રેણી તરફ ચડવા માટે શ્રીમાન યશોવિજયજી મહારાજના શબ્દોમાં કહીએ તો તમારા અંત૨માં સર્વ આત્માઓને કે જેઓ અત્યારે કર્માધીન સ્થિતિમાં દેહાશ્રિત થઈ રહેલા છે તેઓને સત્તાગત શુદ્ધ સ્વરૂપે જોવાની ટેવ પાડશે. જે જે દેહધારી તરફ તમારી દષ્ટિ પડે તે તે શુદ્ધ આત્મસ્વરૂપ છે, એમ તમારા હૃદયમાં ઠસાવશો તે તમારી એટલે તેટલે દરજજે આત્મદષ્ટિ થશે, તમારું મન વારંવાર તેવા તેવા પ્રસંગે આત્માકારે પરિણામ પામશેદેહભાવ ભુલાતે જશે અને શુદ્ધ આત્મદષ્ટિ-શુદ્ધ-આત્મસંસ્કાર જાગ્રત થતા જશે-હૃદયમાં સચોટ થતા જશે. આનું પરિણામ એ આવશે કે રાગ, દ્વેષ, અભિમાન આદિની પરિણતિ મંદ પડી જશે અને નિર્વિકાર આત્મદષ્ટિ મજબૂત થતી જશે. આ સમભાવની પ્રાપ્તિ થતાં મન નિર્મળ થશે. એટલે પછી તમારું કર્તવ્ય નિવિન થશે. તેમાં વિકલ્પ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૮ ] ધ્યાનદીપિકા આવી અંતરાય પાડે છે, તે અંધ થશે અને આવરણ દૂર થતાં જીવન આનંદમય થશે. વધારે શુ' કહેવુ? જેણે આ અભ્યાસ કરેલા છે તે જ તેના અનુભવ જાણે છે. આ સમ ભાવપૂર્વક કાઈ પણ આત્મિક માર્ગમાં પ્રવેશ કરાશે તે જરૂર તેમાં વિજય થયા વિના રહેશે જ નહિ. આ સમભાવરૂપ સમુદ્રમાં ડૂબકી મારીને–સારી રીતે પ્રવેશ કરીને ચાગના આઠ અંગ સબધી વિચાર કરવા, આ સમભાવમાં પૂર્ણ પ્રવેશ થઈ જ જાય તે પછી કાંઈ જરૂર રહેતી નથી. પણ શરૂઆતમાં સામાન્ય રીતે અને ઘેાડા વખત માટે જ પ્રવેશ થઇ શકે છે. એટલે થાડા પશુ સમભાવમાં પ્રવેશ કરીને તે સ્થિતિ કાયમ ટકાવવા માટે યાગનાં આઠ અંગ છે. તેમના વિચાર કરવા. ચાગનાં આઠ અંગા પણ મનઃશુદ્ધિ માટે જ આદરવા કે વિચાર કરવા ચૈાગ્ય છે. પૂર્વ કહેલ સમભાવમાં મનની જે શુદ્ધિ થાય છે તેવી ખીજા કશાયથી થતી નથી. છતાં શરૂઆતમાં તે સમ ભાવ આવતા નથી. આવે તેા ટકી રહેતા નથી એટલે ચાગનાં અંગાની જરૂરિયાત પહેલી સ્વીકારવામાં આવી છે. ચાગનાં આઠે અંગ यमनियमासनबंधं प्राणायामेंद्रियार्थसंवरणम् । ध्यानं ध्येय समाधि योगाष्टांगानि चेति भजः ||९८|| યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર (ઇંદ્રિયાને વિષયાથી રાકવી) ધારણા, ધ્યાન અને સમાધિ. આ ચેગનાં આઠ અંગેા છે, તેમનું સેવન કરે. For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા યાદિનું સ્વરૂપ सप्तदशभेदसंयमधरो यमी शौचतादियुत नियमी । पद्मासनादिसुस्थः प्राणायामप्रयासी च ।। ९९ ।। સત્તર પ્રકારે સયમ ધારણ કરનાર યમી, શૌચ આદિ યુક્ત સંયમી, પદ્માસન આદિ આસને સારી રીતે બેસનાર આસની, પ્રાણાયામના અભ્યાસ કરનાર પ્રાણાયામી કહેવાય છે. ભાવા —પાંચ મહાવ્રત પાળવાં, પાંચ ઇંદ્રિયાના જય કરવા, ચાર કષાય ઉપર વિજય મેળવવા અને ત્રણ યાગાની ગુપ્તિ કે વિરતિ રાખવી, આ સત્તર પ્રકારના સંયમ છે. [ ૧૯૯ ] અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચય અને અપરિગ્રહ આ પાંચ પ્રકારનાં મહાવ્રત છે, તેને યમ પણ કહે છે. જેમાં હલન, ચલન, વેદન સ્વભાવ હાય છે તેને જીવ કહે છે. તે જીવે શરીરની ઉપાધિભેદથી અનેક પ્રકારના છે. તે સ જાતના જીવાની હિંસા મનથી, વચનથી અને શરીરથી ન કરવી, ન કરાવવવી, અને કરનારાઓને અનુમાદન ન આપવું–સારું ન માનવું તે અહિંસા નામનું મહાવ્રત કહેવાય છે. આ અહિંસા મહાવત દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે સમજીને પાળવુ જોઇએ. દ્રવ્યથી કાઈપણ જીવાનેા નાશ ન કરવા, ક્ષેત્રથી સ લાકની અંદર રહેલા જીવાનેા નાશ ન કરવા, કાળથી–દિવસ For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૦ ] માનદીપિકા હેય કે રાત્રિ હોય તે પણ કેઈ ને નાશ ન કરે, ભાવથી-રાગના કારણે કે દ્વેષના કારણે કોઈપણ એની હિંસા ન કરવી. કષાયના યોગથી (રાગદ્વેષના રોગથી) કષાયરૂપે પરિણમન થયેલા મન, વચન, કાયાના વેગથી પોતાના કે પરના દ્રવ્ય તથા ભાવપ્રાણને ઘાત કરે તે હિંસા છે. નિશ્ચય અહિંસા રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધ, લોભ, ભય, હાસ્ય, પ્રમાદ, આદિ ભાવેનું પ્રગટ ન થવું તે અહિંસા છે. રાગાદિ ભાવની ઉત્પત્તિ થવી તે હિંસા છે. રાગાદિ વિના કદાચ પ્રાણનો નાશ થાય તે પણ હિંસા લાગતી નથી. રાગાદિભાવને વશ થઈ, પ્રમાદથી વર્તન કરનારને જીવને ઘાત થાય કે ન થાય. તે પણ નિશ્ચય હિંસા લાગે છે, કેમ કે આત્મા કષાય ભાવવાળે થઈ પ્રથમ પિતાના આત્માને હણે છે (કર્મથી આવરિત કરે છે). પછી બીજા જીવોની હિંસા થાઓ કે ન થાઓ પણ આત્મઘાત તે અવશ્ય થાય છે. માટે આત્મપ્રદેશ ઉપર કર્મ રજ લાગવા ન દેવી, તેવા પરિણામ થવા ન દેવા, તે નિશ્ચયથી અહિંસા છે. વ્યવહારથી બીજું મહાવ્રત કોઈ પણ પ્રકારનું અસત્ય જૂઠું ન બોલવું, પણ પ્રિય હિતકારી સત્ય વચન બોલવું. કેધથી, લેભથી, ભયથી અને હાસ્ય કરવારૂપ કારણથી એમ અસત્ય ચાર પ્રકારે બોલાય છે, તેને ત્યાગ કરવો. For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૦૧ ] દ્રવ્યથી સર્વ વસ્તુઓના સંબંધમાં અસત્ય ન બોલવું. ક્ષેત્રથી લેક અને અલોકના સંબંધમાં અથવા લેકના કેઈ પણ ભાગમાં રહી અસત્ય ન બોલવું. કાળથી દિવસે અગર રાત્રિએ અસત્ય ન બોલવું. ભાવથી રાગ કે દ્વેષના કારણે અસત્ય ન બેસવું. મનથી, વચનથી કે શરીરથી અસત્ય બોલવું નહીં, બેલાવવું નહિ, અને બેલનારને અનુમોદન ન આપવું. આ બીજું મહાવ્રત છે. નિશ્ચયથી બીજું મહાવ્રત આત્મા એ જ આપણે છીએ, અથવા આત્મા એ જ આપણી વસ્તુ છે. તેનાથી પર જે પુદગલ-જડ વસ્તુ છે તે અન્ય છે, પર છે, પારકી છે. ૫ર વસ્તુને પોતાની ન માનવી ન કહેવી. પુદ્ગલિક, દેહને આત્મા ન કહે, આત્માને જ આત્મા કહે પરવસ્તુને પર કહેવી કાંઈ પણ વ્યાવહારિક વચન બોલતાં પોતે આત્મા છે એમ માની વ્યવહારને ખાતર મારાતારાપણાના શબ્દનો ઉપયોગ જાગૃત રહીને કરે, તે નિશ્ચયથી બીજું મહાવત છે. વ્યવહારથી ત્રીજું મહાવ્રત કોઈની કોઈ પણ વસ્તુની ચોરી કરવી નહીં, માલિકની રજા સિવાય વસ્તુ ગ્રહણ ન કરવી, કઈ પાસે લેવરાવવી નહિ, લેનારને અનુમોદન ન આપવું તે ત્રીજું મહાવ્રત છે. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨ ] ધ્યાનદીપિકા તે મહાવ્રતમાં દ્રવ્યની લઈ શકાય કે રાખી શકાય તેવી કોઈ વસ્તુની ચોરી કરવી નહિ. ક્ષેત્રથી ગ્રામમાં, નગરમાં કે અરણ્યમાં, ઈત્યાદિ કોઈ પણ સ્થળે ચોરી કરવી નહિ, કાળથી રાત્રિએ કે દિવસે કોઈ પણ વખતે ચોરી કરવી નહિ. ભાવથી રાગ કે દ્વેષના પરિણામથી ચોરી ન કરતાં આ મહાવ્રતનું પાલન કરવું. નિશ્ચયથી ત્રીજું મહાવ્રત પાંચ ઇંદ્રિયોના ત્રેવીસ વિષય છે. તેના સુખની ઇચ્છાએ જીવ આઠ કર્મની વગણાઓ એકઠી કરે છે. આત્મા સિવાય કઈ પણ વસ્તુ પિતાની નથી, છતાં તે કર્મની વગણાઓ, જે આત્મા ઉપર લાગેલી છે તે શુભાશુભ કર્મને પિતાનાં માનવા, શુભ પુણ્યના પુગલો તરફ પ્રીતિ રાખવી, તેને મેળવવા પ્રયત્ન કરવો આ કર્મ વગણાના પુદગલો આત્માથી પર છે. પર વસ્તુ છે તેને પોતાના કરી તેને સંગ્રહ કરે. કર્મને સંગ્રહ થાય-આવાગમન થાય તેવી પ્રવૃત્તિ કરવી તે પણ એક જાતની ભાવચેરી છે, આત્માના શુદ્ધ સ્વરૂપ ઉપર જેટલું આવરણ આવે તે પારકી વસ્તુ હોવાથી ભાવચેરી છે. આ અંતરંગ પુણ્યાદિના અભિલાષાની-ઈચ્છાની નિવૃત્તિ કરવી તે ત્રીજું નિશ્ચય મહાવ્રત છે. વ્યવહારથી ચેાથું મહાવ્રત દારિક અને વિક્રિય એમ બે જાતના વિષય છે. દેવીઓ કે દેવે સંબંધી વિષયસેવન તે વૈકિય કહેવાય છે અને મનુષ્ય તથા જનાવર સંબંધી વિષય સેવન તે ઔદારિક For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૦૩ ] કહેવાય છે. આ બન્ને જાતિના વિષયને મનથી, વચનથી અને શરીરથી કરવા, કરાવવા અને અનુમોદન કરવારૂપે ત્યાગ કરવો તે ચેાથે મિથુનવિરમણ અર્થાત્ બ્રહ્મચર્ય નામનું મહાવ્રત છે. આ મહાવ્રત પાળવામાં દ્રવ્યથી, દેવ, મનુષ્ય અને જનાવર સંબંધી વિષયોનો ત્યાગ કરવો, ક્ષેત્રથી ઊર્વ લેકમાં અધોલકમાં અને તિયક લેકમાં (સ્વર્ગ, મૃત્યુ અને પાતાગાદિ સ્થાનમાં) આ મહાવ્રત પાળવું, કાળથી દિવસ હોય કે રાત્રિ હોય, સર્વ કાળે લીધેલ પ્રતિજ્ઞાન નિર્વાહ કરે ભાવથી-રાગના કારણે કે શ્રેષના કારણે પણ વિષયસેવન ન કરતાં યાવત્ જીવપયત આ મહાવ્રતનું પાલન કરવું. નિશ્ચયથી ચર્થે મહાવત આત્મા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે, દેહાદિ ભાવથી તદ્દન અલગ છે તે દષ્ટિ ધ્યાનમાં રાખી. અંતરંગ વિષયાભિલાષનો ત્યાગ કરી પોતાની આત્મપરિણતિમાં રમણ કરવું. પરપરિણતિમાં પ્રવેશ ન કરતાં એટલે પરભાવનું ચિંતન ન કરતાં આત્મિક પરિણતિનું ચિંતન કરવું. સ્વભાવરૂપ ઘર મૂકી વિભાવરૂપ ઘરમાં પ્રવેશ ન કરે તે બ્રહ્મચર્યવ્રત છે. વ્યુત્પત્તિ અર્થ પણ એ જ છે કે બ્રહ્મભાવમાં ચાલવું-રહેવું તે બ્રહ્મચર્ય છે. આત્મભાવમાં રમણ કરવું, પર ભાવથી વિરામ પામવું તે ભાવબ્રહ્મચર્ય છે. - વ્યવહારે પાંચમું મહાવ્રત ધન, ધાન્ય, ક્ષેત્ર, રૂપું, સોનું, બે પગવાળા અને ચાર પગવાળા આદિ વસ્તુઓને સર્વથા ત્યાગ કરે તે For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ [ ર૦૪] ધ્યાનદીપિકા અપરિગ્રહ મહાવત છે. ધર્મના સાધનભૂત કે દેહરક્ષણના હેતુભૂત, ઉપકરણે–વસ્તુએ વસ્ત્ર પાત્રાદિ, શાસઆજ્ઞા મુજબ રાખવાં પડે તે પણ મોહ, મમત્વાદિ વિના રાખવાં. તે સિવાય મન, વચન, શરીરથી પરિગ્રહને સ્વીકાર કરવા. કરા વવા કે અનુદિત કરવાને યાવત્ જીવ પર્યત ત્યાગ કરે. દ્રવ્યથી સજીવ, નિજીવ સર્વ વસ્તુઓને ત્યાગ કરવે. ક્ષેત્રથી સર્વ લોકમાં પરિગ્રહસ્વીકારને ત્યાગ કરે. કાળથી દિવસે અને રાત્રિએ પરિગ્રહ ગ્રહણને ત્યાગ કરે. ભાવથી અલ્પ મૂલ્યવાળી કે વિશેષ મૂલ્યવાળી વસ્તુ એને રાગદ્વેષની પરિણતિથી સ્વીકાર ન કરે. નિશ્ચય પરિગ્રહ મહાવ્રત મારાપણાની મમતાને ત્યાગ કરે, કોઈ પણ સજીવ કે નિજીવ વસ્તુ ઉપર મૂર્છા-આસક્તિ કે મમત્વભાવ ન રાખવો તે અપરિગ્રહ સ્થિતિ છે, ત્યાગ દશા છે. બાહ્યા ત્યાગ એ સાધન છે. અંતરંગ ઈચ્છાને-મમત્વનો ત્યાગ કર તે સાધ્ય છે. આત્મા શુદ્ધસ્વરૂપ છે. કર્મની કે રાગશ્રેષાદિની પરિણતિથી મુક્ત છે, નિર્મળ છે. તેના ઉપર આ કર્માદિની ઉપાધિ, આવરણ કે કમબળને તદ્દન અભાવ છે, તે લક્ષ ધ્યાનમાં રાખી આત્માને નિરાવરણ સ્વરૂપે જાણ અનુભવે તે અપરિગ્રહ સ્થિતિનું સાધ્ય છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન-ભાવકર્મ તેની ચીકાશે કરી જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ બંધાય છે. તેને ત્યાગ કરે છે, For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૦૫ ] દેહ ઇંદ્રિયાદિ ઉપરથી મૂર્છા ઉતારી શુભાશુભ કવિકાર તે પણ આત્માથી પર છે એમ જાણી તેને ત્યાગ કરવા. પાંચ ઇંદ્રિયાના નિગ્રહ કરવા, ઇન્દ્રિયેાના નિગ્રહ કરવા એટલે તેમને નિયમમાં રાખવી. ઈષ્ટ વિષયામાં રાગ કરવા અને અનિષ્ટ વિષયેામાં દ્વેષ કે ખેદ કરવા; એ સ્વભાવને અટકાવીને-બંધ કરીને-અનુકૂળ કે પ્રતિકૂળ જે ઉદય પ્રાપ્ત થાય-પ્રસંગે આવી મળે તેને આનદથી વધાવી લેવા-હષ કે ખેદ વિના ભેાગવી લેવા તે ઇન્દ્રિયના નિગ્રહ છે, ઇંદ્રિયા પાંચ છે. સ્પર્શના, રસના ત્રાણ, નેત્રા અને કાન આ પાંચે ઇંદ્રિયાના વિષયેામાં રાગદ્વેષ ન કરતાં સમભાવે રહેવાની ટેવ પાડવી. કષાયના જય ક્રોધ, માન, માયા (કપટ) અને લેાભ, આ-ચાર કષાય કહેવાય છે. ક્ષમા, નમ્રતા, સરલતા અને સાષ-આ ચાર કાચપ્રતિસ્પધી એ-શત્રુ છે. જ્યારે જે જે કષાયને ઉદય થાય, ત્યારે ત્યારે તેના જય મેળવવા માટે તે તે કષાયના પ્રતિસ્પી ને સન્મુખ ઊભેા કરી દેવા. જેમ ટાઢ વધારે પડતી હાય તા તેના પ્રતિસ્પી તરીકે અગ્નિ સામા સળગાવવાથી ટાઢ નાસી જાય છે, તેમ આ ચાર ક્ષમાદિને કષાયાના સન્મુખ રાખવાથી, તેમનું ખળ ઘટી જાય છે. મતલબ કે તેની સામે ક્રોધાદિ ટકી શકતા નથી. તે રીતે ચારે કષાયેાના જય થઈ જાય છે. ત્રણ દડની વિરતિ જે વડે આત્મા દ’ડાય તે દંડ. મનદંડ, વચ નદ‘ડ અને For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૬ ] ધ્યાનદીપિકા કાયદંડ. આ ત્રણ ğંડ છે, મનની, વચનની અને શરીરની અમુક જાતની હલકી પ્રવૃત્તિથી આત્મા દડાય છે. દંડાય છે એટલે આત્માના ગુણા દબાઇ જાય છે. નવીન કર્યાં તેના ઉપર ચડી બેસે છે, આત્માની અનંત શક્તિનું દેખાઇ જવુ તેના ઉપર આવરણ આવવું તે જ દંડાવું અહીં સમજવું, તેવી પ્રવૃત્તિથી વિરમવું-પાછા હઠવું- તેવું કામ ન કરવું તે, તે તે ઈંડાની વિરતિ કહેવાય છે. ક્રમ એવા છે કે પ્રથમ શરીર દ્વારા ખાટી પ્રવૃત્તિ અટ કાવવી, પછી વચન દ્વારા થતી ખરાબ પ્રવૃત્તિ અટકાવવી અને છેવટે મનને પણ ખરાબ વિચારા કરતાં અટકાવવું, શરીરને અમુક પ્રવૃત્તિથી અટકાવવુ તે કામ પ્રથમ મનને અટકાવવા કરતાં સહેલું છે. જયાં સુધી શરીર પ્રવૃત્તિ નહિ કરે ત્યાં સુધી એકલા વિચાર તે કાર્ય સાધી નહિ જ શકે, પ્રથમ મન જ અટકી જાય તે વચન અને શરીર સ્વાભા વિક રીતે જ અટકી પડે છે એ વાત ખરેખર સત્ય છે, તથાપિ મન ઉપર પ્રથમ જ કાબૂ મેળવી લેવા એ જેને અશકથ જેવુ લાગે છે તેમને માટે પ્રથમ શરીરાદ્વિ ઉપર કાબૂ મેળવવા એ કાંઈક સહેલું થાય તેમ છે. મુખથી ખેલવું અંધ કરવું, તે આપણે આધીન જેવું છે મન કાઇના સબધમાં બેલવાના વિચાર કરે તથાપિ જયાં સુધી વચન તે શબ્દોને બહાર લાવી મૂકતું નથી ત્યાં સુધી તે ખેલવાના વિચારાથી જે ગેરફાયદાએ થવાના હતા તે અટકી પડે છે. For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૦૭ ] જ્યારે વચન અને શરીર ઉપર કાબૂ મેળવાય છે ત્યારે ધીમે ધીમે મન ઉપર પણ કાબૂ મેળવી શકાય છે. એટલે નિરંતરની આવા વિચારો કરવા અને આવા વિચારો ન કરવા એવા વિભાગ કરવાની ટેવ છેવટે મનને પણ કાબૂમાં અથવા બીજો કમ આ ત્રણ દંડથી વિરમવા માટે એ છે કે મનને સારા વિચાર કરવાની ટેવ પડાવવી. પૂર્વ જન્મમાં મન, વચન અને શરીરની શક્તિવાળું નામકર્મ બાંધેલું હોવાથી એ ત્રણે શક્તિઓ આપણને મળી છે. તેથી મન વિચાર કર્યા વિના રહેવાનું નથી અને વચન બોલ્યા સિવાય ચાલશે નહિ, તથા શરીરથી પણ હલન ચલનાદિ ક્રિયા થયા સિવાય રહી શકશે નહિ. આ ક્રિયાઓ અવશ્ય થવાની છે અને થાય છે જ. આપણા અનુભવમાં પણ એમ જ આવે છે કે વિચાર થાય છે, વચન બોલાય છે અને શરીરથી ક્રિયા પણ થાય છે. ત્યારે આ ત્રણે ક્રિયામાં આપણે એટલે સુધારા કરી શકીએ તેમ છીએ કે મનથી સારા વિચારો કરવા, મહાન પુરુષના ગુણોનું મનન કરવું, આત્મગુણનું સ્મરણ કરવું, સદ–અસદ વસ્તુઓને વિચાર કરે. પરમાત્માને પવિત્ર નામનો જાપ કરવો વિગેરે સારા સારા વિચારમાં, તે મનને જોડી દેવામાં આવ્યાથી મન ખરાબ વિચાર કરતું અટકશે. અહોનિશ અનેક અશુભ વિચારોસંકલ્પો-મનોરથો, મનોરા ખડાં કરવામાં જે ફોગટ મનની શક્તિને નાશ થાય છે તેનો બચાવ થઈ મનનો આ સારા માર્ગો ઉપયોગ થશે. આ સારી ટેવને વધારે For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ [ ર૦૮ ] ધ્યાન દીપિકા થવાથી ખરાબ હલકા વિચાર કરવાની ટેવ ધીમે ધીમે સદા તર નાશ પામશે, મન સ્વાધીન થશે. છેવટે આત્માના પૂર્ણ સ્વરૂપમાં ગળી જશે, માટે પ્રથમ સારા વિચારે કરવાની ટેવ મનને પાડવી એ મુખ્ય કર્તવ્ય છે. આવી જ રીતે અન્યની નિંદા કુથલી કરતાં વચનને અટકાવીને પરમાત્માના ગુણકીર્તનમાં, મહાન પુરુષના ગુણ મોદનમાં ધાર્મિક ઉપદેશમાં કે કેઈને સન્માર્ગે ચડાવવામાં કે તેવાં જ કેઈ પરમાર્થના કામમાં વચનને વ્યય કરવાથી વચન બોલવાથી થતા અનેક અપરાધ અટકે છે, પિતાથી આગળ વધી શકાય છે અને અન્યને ઉપગી રીતે મદદ ગાર પણ થઈ શકાય છે. તેવી જ રીતે શરીરને પણ ઉપગી કાર્યમાં, મહાન પુરુષોની સેવામાં, દેવાદિના પૂજનમાં, ધાર્મિક અભ્યાસમાં ધાર્મિક ક્રિયાઓમાં, ઉત્તમ પુસ્તકાદિ લખવામાં, કેઈને મદદ કરવામાં તપશ્ચરણ બ્રહ્મશ્ચર્યાદિ પાલનમાં, (કાદિ લખવામાં, કેઈને મદદ કરવામાં તપશ્ચરણમાં, બ્રહ્મચર્યાદિ પાલન નમાં.) અને ઉપયોગી જીવોની સેવામાં, જોડી દેવામાં આવે તો અશુભ પ્રવૃત્તિ અટકી જાય છે. શુભમાં વધારે થાય છે અને છેવટે તે શુભમાંથી પણ શુદ્ધમાં પ્રવેશ કરી શકાય છે. આ પ્રમાણે સત્તર પ્રકારને સંયમ કહે છે. શરૂઆતમાં આ સંયમને આદર કરવાની પૂર્ણ જરૂર છે. આ સિવાય મનની મલિનતા ઓછી થતી નથી અને તે પછી થયા સિવાય આપણી યોગ્યતામાં વધારે થતું નથી અને ગ્યતા For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ચાનદીપિકા [ ૨૦૯ ] સિવાય આપણાથી આગળની ભૂમિમાં પ્રવેશ થઇ શકતા નથી, આ સત્તર પ્રકારના સયમને ધારણ કરનાર યમી કહેવાય છે. આ યમ તે ચેાગનું પ્રથમ અંગ છે. નિયમ શૌચ, સંતાય, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન આ પાંચ નિયમ કહેવાય છે. શૌચ શૌચ એટલે પવિત્રતા. બહારથી પવિત્રપણું, શરીર શુદ્ધ સ્વચ્છ રાખવું, વસ્ત્રા સ્વચ્છ પહેરવાં, રહેવાના મુકામ સ્વચ્છ અને ખુલ્લી હવાવાળા હેાવા જોઇએ, આજુબાજુના પદાર્થો એવા હેાવા જોઇએ કે મનમાં સ્વાભાવિક જ શાંતિ ઉત્પન્ન થાય. જ આંતરશૌચ, મન, વચન, શરીરનુ` પવિત્રપણું, રાખવું, મનમાં કાઈ અશુભ સ*કલ્પ ઉત્પન્ન થવા ન દેવા, વચન સત્ય, પ્રિય અને હિતકર ખેલવું. કઠારતાવાળું, નિર્દયતાભરેલું' કે અન્યને અપમાન લાગે, નુકસાન થાય કે સ‘તાપ થાય તેવું ન ખેલવુ.... શરીરને શુભ વિચારાથી, ગુરુસેવાથી અને તેવાં જ ધાર્મિ ક ક્રિયાવાળા કબ્યાથી એવું પવિત્ર કરી નાખવું કે તેના દરેક પરમાણુએ ધાર્મિક ભાવનાથી, દયાની કામળ લાગણીથી કે પરમાત્માના સ્મરણથી પવિત્ર તેજોમય અને શાંતિમય થઈ જાય. તમને જોતાં જ ગમે તેવા કઠાર હૃદ્યવાળા મનુષ્યના હૃદયમાં પણ દયાની કે કામળતાની લાગણી અથવા પ્રેમ ઉત્પન્ન થાય. આ સર્વ શૌચની પવિ ૧૪ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૦ ] ધ્યાનદીપિકા ત્રતા છે. અભ્યાસીઓએ નિરંતર આવી પવિત્રતામાં વધારે કરતા રહેવું જોઈએ. સંતોષ મા ઉપર કે કમ ઉપર વિશ્વાસ રાખનારા શ્રદ્ધાળુ લોકોને પિતાના ઉદરનિર્વાહ કે વ્યવહારના નિર્વાહ માટે પૂર્ણ ભસે હોય છે અને સંતોષ પણ તેઓને જ આવી શકે છે. પૂર્વ કર્મના પ્રમાણમાં પ્રારબ્ધ યેગે જે આવી મળે. તેમાં સંતેષ માન. માણસ જાત ગમે તેટલી ઈચ્છા કરે પણ પ્રારબ્ધથી અધિક મળતું નથી, અને પ્રારબ્ધમાં હેય છે તે કઈ લઈ જતું નથી. ન હોય તે કઈ આપી દેતું નથી. આ જન્મ થયા પહેલાં પ્રારબ્ધ બંધાઈ જાય છે અને ધીમે ધીમે તે બહાર નીકળતું આવે છે. માટે પોતાના કર્મ ઉપર વિશ્વાસ રાખી પ્રયત્ન કરવો અને તેથી જે આવી મળે તેમાં સંતોષ માન. કર્યા સિવાય કાંઈ આવતું કે મળતું નથી એટલે પ્રયત્નની જરૂર તે છે જ, પણ જરૂરિયાત જેટલી જ. સંતેષ આવતાં ઈચ્છાઓ ઓછી થાય છે, મનની વિહુવળતરા મટે છે, હૃદય વિશુદ્ધ થતું ચાલે છે, આ રૌદ્રધ્યાન થતું નથી. છતાં વ્યાવહારિક પ્રસંગમાં સંતોષની જેટલી જરૂર છે તેટલી કે તેથી અધિક આત્મસ્વરૂપે પ્રગટ કરવા માટે અસંતોષ વધારવાની જરૂર છે. અર્થાત્ તેને માટે પ્રયત્નની પૂર્ણ જરૂર છે, નિરંતર ઉત્સાહ અને લાગણીપૂર્વક તે અભ્યાસ વધારતા જ રહેવું. મનની શુદ્ધિ માટે તપની પણ જરૂર છે. નિકાચિત કર્મો For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૧૧ ] પણ તપથી નિર્જરે છે. તપ કરવાથી જેમ શરીર દુર્બળ થાય છે તેમ મનને પણ દુર્બળ કરતા જવું જોઈએ. ઈચ્છાઓ મરવાથી જ મન દુર્બળ થાય છે. ઈચ્છાઓને હઠાવવી તે ખરેખર તપ છે, ઘણી વખત માણસ ઘણું દિવસો સુધી શરીરને ખોરાક આપતા નથી પણ સાથે ઈચ્છાઓનો નાશ કરતા ન હોવાથી દુર્બળ થયેલ શરીર પાછું ખોરાક લેવાથી મજબૂત થાય છે. અને ઈચ્છાઓ પહેલાં કરતાં પણ એક ડગલું આગળ વધે છે. અમુક વખત સુધી ખાવાની ઈચ્છા રોકી તે સાથે શરીર દુર્બળ થતાં મનના કે શરીરના વિકારો. પણ દુર્બળ થાય છે પણ વખત જતાં પાછું પૂર્વનું રૂપ ધારણ કરે છે, કેમકે તેમાં આશાઓનાં-ઈચ્છાઓનાં બીજ રહેલાં છે. માટે તપશ્ચર્યા એવી કરવી જોઈએ કે ઈચ્છાઓનો પણ સાથે નાશ થઈ જાય. ઘણી વખત અજ્ઞાન દશામાં આ તપશ્ચર્યા જ ઈચ્છાની વૃદ્ધિનું કારણ બને છે, એટલે કોઈ પણ પ્રકારના, પછી તે આ ભવનું હોય કે પરભવનું હોય, પણ કઈ જાતના સુખની આશાથી તપ કરવામાં આવે છે. તપ કરવાથી આપણને પુત્ર, પુત્રાદિની ધનની કે બીજી કોઈ પણ જાતની પ્રાપ્તિ થશે અથવા અન્ય જન્મમાં, દેવપણાની, રાજયની કે વહાલા મનુષ્યના મેળાપની પ્રાપ્તિ થશે. આવી ઇચ્છાવાળા તપો કરવાથી કર્મ ખપતાં નથી, પણ ઊલટા શુભ કર્મમાં વધારે થાય છે. . તપ એવી રીતે કરવું જોઈએ કે ઈદ્રિયોની હાનિ ન થાય, જ્ઞાનધ્યાનમાં ઓછાશ ન થાય પણ મનની શાંતિ સાથે વિષયોની ઈચ્છાઓનો નાશ થતું રહે. અમુક વસ્તુ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૨ ] ધ્યાનદીપિકા ખાવાપીવાની કે ભોગવવાની ઈચ્છા થઈ કે તરત જ તેને ત્યાગ કરે અને તે ત્યાગથી મનમાં જરા માત્ર પણ ખેદ ન થાય, પણ ઈચ્છાને રોધ થાય? આ તપ વધારે ઉત્તમ છે. વિકાર કરે તેવા રસોનો ત્યાગ કરે. સાત્ત્વિક રાક લે, થોડો ખોરાક ખાવો, સારી રીતે પાચન થાય તે હલકો ખોરાક લે વિગેરે ધ્યાનમાં વિશેષ ઉપયોગી થઈ પડે છે. અને આહાર સિવાય રહી શકાય તે દિવસોમાં તે વિશેષ પ્રકારે ધ્યાનમાં સ્થિરતા થાય છે. પણ આહાર વિના રહી શકવામાં અમુક મર્યાદા-હદ છે. તે પ્રમાણે તપશ્ચરણ કરવાથી જ્ઞાન-ધ્યાનમાં વધારો થતો રહે છે. આહાર વિના રહી શકવાની મર્યાદા પોતાના શરીરની પ્રકૃતિ અને મને બળ ઉપર વિશેષ આધાર રાખે છે. સ્વાધ્યાય આત્મસ્વભાવની જાગૃતિ આપે તેવાં આધ્યાત્મિક પુસ્તકેનું વાંચન, શ્રવણ, પરાવર્તન કરવું (ભણેલું ગણી જવુંવારંવાર યાદ કરવું), આત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલ મહાન પુરુષોનાં જીવનચરિત્ર યાદ કરવાં, તેમણે જે માગે ગમન કરેલું છે તે માર્ગ બરાબર સમજે, જડતન્યની ભિન્નતા કરી બતાવનારાં પુસ્તકો વાંચવા-સાંભળવાં, આત્મસ્વરૂપ પ્રાપ્તિના માર્ગના ભોમિયા સમાન આધ્યાત્મિક પુસ્તક છે માટે વારંવાર તેમનું વાંચન કરવું, પિતાને જે માગે પ્રયાણ કરવું છે તે માગની માહિતી આપનાર, તે માર્ગમાં જાગૃતિ આપનાર-તે માર્ગમાં ઉત્તમ વિચારોની મદદ આપનાર For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૧૩ ] વાક્યોની ટુંકી ને રાખી વારંવાર (નિરંતર) તેનું વાંચન અને મનન કરવું ઈત્યાદિ સ્વાધ્યાય કહેવાય છે. તેમ જ મનની વિશુદ્ધિ કરવા માટે, સ્વાધ્યાય તરીકે પિતાના કેઈ પણ એક ઈષ્ટ દેવને મંત્ર લઈ તેનો જાપ કરે. ગમે તે જાતને મંત્ર લે, પણ તેના ઉપર આપણને પૂર્ણ વિશ્વાસ-શ્રદ્ધા હોવી જોઈએ કે તે મંત્ર પરમાત્માના નામને જણાવનાર છે. આ મંત્ર ઘણો ટુંકે એટલે થોડા અક્ષરને હોવો જોઈએ, કારણ તેનું વારંવાર રટણ-સ્મરણ કરવાનું છે. તેમ જ તેના ટુંકા અર્થ ઉપર પણ ધ્યાન આપવાનું છે, તે લાંબા મંત્રમાં બનવું કઠિન પડે છે. આંખો ખુલ્લી રાખી, મન હદયમાં રાખી–એટલે અંતરદષ્ટિ હૃદયમાં રાખી જાપ કરે. જાપ કરતી વખતે બીજા વિચારે અંદર ન આવી જાય તે માટે બહુ સાવચેતી રાખવી. જાપના અખંડ પ્રવાહ વચ્ચે બીજા વિચારો મનમાં આવી તે પ્રવાહને તેડી નાખે છે. તેથી તે જાપને જે મજબૂત સંસ્કાર મન ઉપર થ જોઈએ તે થતો નથી. આપણે જાણીએ છીએ કે ખેતરમાં અનાજ વાવ્યું હોય તે છોડવાને જમીનમાંથી પોષણ મળે છે, પણ તે છોડવાની સાથે બીજા ફાલતુ ઘાસના કે તેવા જ બીજી જાતિના અંકુરો કે છેડવાઓ ઊગી નીકળ્યા હોય તે તે છોડવાઓ, અનાજના છેડવાને જે રસ મળતું હોય તેમાંથી ભાગ પડાવે છે અને પિતે પણ વધવા માંડે છે, આ વેળાએ તે છોડવાઓને ખેડૂતો નીંદી નાખે છે કાઢી નાખે છે. જે તેમ ન કરે તો અનાજના છેડવાને પૂરતું - પિષણ ન મળવાથી તે જોઈએ તેવું અનાજ આપી શકતા For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૪ ] ધ્યાનદીપિકા નથી કે ફળતા નથી આ જ પ્રમાણે ચાલતા પરમાત્મસમર રણના પ્રવાહને તેડી નાખનાર-આડું પોષણ મેળવી જનાર અંકુરો સમાન અન્ય વિચારેને કાઢી નાખવા જોઈએ-મૂળથી ઉખેડી નાખવા જોઈએ; તેથી પરમાત્મસ્મરણની આબાદ અસર મન ઉપર થાય છે. | મન વિચારતરમાં ન જાય તે માટે જે મંત્રનો જાપ ચાલુ છે તેના અર્થ ઉપર લક્ષ સાથે જ આપતા રહેવું. એટલે તે મંત્ર જેના નામને છે તેના સ્વરૂપને ભાસ સાથે જ મનમાં થયા કરે અને તે સ્વરૂપને જ નમસ્કાર કરીએ છીએ તેવી મનમાં જાગૃતિ રાખતા રહેવું. મંત્ર તરીકે ટુંકા અક્ષરને મંત્ર જેમ કે અહં નમ: આ મંત્ર ગંભીર અર્થ સાથે, પરમાત્માના સત્ય સ્વરૂપને બોધક છે. અહિં એટલે લાયક અર્થ થાય છે. જેઓ સંપૂર્ણ રીતે લાયક છે, જેનાથી આગળ લાયકાત જેવું કાંઈ છે જ નહિ તેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ તેને નમસ્કાર કરું છું. અથવા જેઓ પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત થયેલા છે તે સર્વે અનું છે તેને નમસ્કાર કરું છું. - આ મંત્રનો જાપ ઓછામાં ઓછો નિરંતર દશ હજારને થવો જોઈએ. તેથી મનની વિશુદ્ધિમાં ઘણી સારી મદદ મળે છે. પરિણામની વિશુદ્ધિ વિના મનની વિશુદ્ધિ થતી નથી અને મનની વિશુદ્ધિ તે આત્માની જ વિશુદ્ધિ છે. તે સિવાય પણ નિરંતર હાલતાં, ચાલતાં જાપ ચાલુ રાખ. દશ હજાર ન બની શકે તે પછી જેટલો બને તેટલે જાપ કરે, પણ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૧૫ ] તે કર્યો સિવાય છૂટકા નથી. આ જાપને પણ સ્વાધ્યાય કહેવામાં આવે છે. બન્ને જાતના સ્વાધ્યાયની જરૂર છે. ઇશ્વરપ્રણિધાન જે જે ક્રિયાઓ કરવામાં આવે તેના ફળની ઈચ્છાઅભિલાષા ન રાખવી. કેમ કે જ્યાં ઇચ્છા છે ત્યાં ફી જન્મ થવા લાયક કર્મના સ`ચય થાય છે. ઈચ્છાથી જ નવીન બંધ થાય છે, અથવા સર્વ ક્રિયાએ ઈશ્વરને અર્પણ કરવી, એટલે તે ક્રિયાના ફળ તરફ્ના હાથ ઉઠાવી લેવા અને ઇશ્વરતા પ્રગટ થાય-આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાયતેવા એક માગે જ તેના વ્યય કરવા. અથવા સર્વ ક્રિયા ચાગની શક્તિનુ બળ-પરમાત્મસ્વરૂપમાં એકસ-એકાગ્ર થવા માટે જ આપણુ કરવુ, અથવા ઈશ્વરસ્વરૂપની પ્રાપ્તિ માટે જ મહેનત કરવી. (સત્યસ્વરૂપ પ્રાપ્ત થાય તેને માટે જ– તે લક્ષ રાખીને જ–તે તરફ પ્રવૃત્તિ કરવી) તે ઇશ્વરપ્રણિધાન કહેવાય છે. આસન સિદ્ધાસન, પદ્માસન આદિ અનેક પ્રકારના આસના છે, ડાબા પગની એડી શીવનીમાં દખાવવી (લિંગ અને શુઠ્ઠાવચ્ચેના ભાગ જયાં એક મેાટી નસ છે તેને શીવની કહે છે) અને જમણા પગ લિંગના ઉપરના ભાગ ઉપર દબાવવા. બન્ને હાથેા ચત્તા પગ ઉપર રાખવા તૈસિદ્ધાસન કહેવાય છે. ડાબે પગ જમણા પગના સાથળ ઉપર સાથળના મૂળ પાસે રાખવા અને જમણેા પગ તેના ઉપર ડાખા સાથળના For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૬ ] ધ્યાનદીપિકા મૂળ પાસે ઉપર રાખવે. બંને હાથ ચત્તા પગ ઉપર રાખવા તે પદ્માસન કહેવાય છે. દષ્ટિ નાસિકાના અગ્રભાગ પર રાખવી. આસનો ઘણાં છે તથાપિ આ બે આસને રોગમાં મુખ્ય ઉપયોગી તરીકે ગણવામાં આવે છે. અથવા સામાન્ય રીતે બેસીને કે ઊભા રહીને કાર્ય ત્સગ મુદ્રામાં રહેવું. (ઊભા રહીને પગના આગળના ભાગમાં બે પગ વચ્ચે ચાર આંગળ માર્ગ રાખ. પગના પાછળના ભાગમાં ત્રણ આંગળ માગ રાખી હાથ લટકતા રાખી સીધા ઊભા રહેવું. નેત્ર નાસિકાના અગ્રભાગ પર રાખવાં અને કાયોત્સર્ગ, અથવા કાઉસગ મુદ્રા કહે છે.) લાંબા વખત સુધી સ્થિર બેસી કે ઊભા રહી શકાય તેને આસન કહે વામાં આવે છે. ટાઢ, તાપ આદિ સહન કરવાનું બળ આસન સ્થિર થયાથી આવે છે. ધ્યાનમાં સ્થિરતા વધે છે. જેમ જેમ શરીરની નિશ્ચળતા, તેમ તેમ મન પણ ઓછું ચપળતાવાળું થતું જાય છે. પગ દુઃખી આવવાથી શરીર અકડાઈ જવાથી અથવા કેડ કે વાંસાને ભાગ દુઃખવાથી કે ફાટવાથી સ્થિર થયેલું ધ્યાન વિખરાઈ જાય છે. આ સર્વ ન થાય તે માટે આસનસ્થિરતાની જરૂરિયાત છે. શરૂઆતમાં આસન સ્થિર કરવાની જરૂરિયાત વિશેષ છે. જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી આસનાદિની કોઈ જરૂર રહેતી નથી. પછી તે હાલતાં ચાલતાં, સૂતાં બેસતાં સર્વ સ્થળે તેનું ધ્યાન બન્યું રહે છે. આત્મ For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનઢીપિકા [ ૨૧૭ ] જાગૃતિ અખ ́ડ જળવાઈ રહે છે તે સ્થિતિવાળાને આસનાદિની કાંઈ જરૂર નથી. પ્રાણાયામ શ્વાસેાચ્છવાસની ગતિના નિરોધ કરવા (ગતિ અધ કરવી) તેને પ્રાણાયામ કહે છે. શ્વાસેાચ્છવાસની ગતિ કાયમને માટે બધ થતી નથી. જેટલા વખત સુધી રોકવામાં આવે તેટલા વખત સુધી મધ થાય છે અને પછી ચાલુ થાય છે. લાંબા કાળના અભ્યાસે શ્વાસેાચ્છવાસની ગતિ ઘણી મ થાય છે, શરીરની અંદર ગતિ ચાલુ જ રહે છે. તથાપિ અમુક વખતને માટે શ્વાસોચ્છવાસની ગતિને સ્થિર કરી શકાય છે, જેમ જેમ તે શ્વાસેાચ્છ્વાસની ગતિ સ્થિર થાય છે, તેમ તેમ મન પશુ તેટલા વખતને માટે સ્થિર થાય છે, આ શ્વાસેાશ્ર્વાસની ગતિ નાભિ આગળ થઇને નાસિકાના દ્વાર સુધી લખાયેલી છે. પ્રાણાયામના પ્રયાગથી આ ગતિને નાસિકાના દ્વાર ભાગળથી બહાર જતી અટકાવીને ઊંચે બ્રહ્મરંધ્રમાં લાવવામાં આવે છે, અને ત્યાં પવનની સાથે મનને સ્થિર કરકરવામાં આવે છે. લાંખા કાળના અભ્યાસે તેમ અને છે, તેથી પવનની ગતિ નાસિકા આગળ ઘણી મ ચાલતી રહે છે, લાંબી ગતિ સુકી થાય છે. મન સ્થિર થતાં આનંદ થાય છે. આ સર્વ ઉત્તમ હઠચેાગની ક્રિયા છે. જે ચાગ્યતાવાળા મનુષ્યને આત્મધ્યાન સહજ પ્રાપ્ત થાય છે, જેના મનની મલિનતા નાશ પામી છે, તેને તા જ્ઞાનચાગના માગે જ ગુરુએ આગળ ચડાવે છે. તેને આ પ્રાણાયામાદિ કરવાની જરૂર પડતી નથી. આ હઠચેાગના ઉત્તમ પ્રયાગ છે For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૮ ] યાનદીપિકા અને તેથી ગુરુ પાસેથી શીખવા ચાગ્ય છે. અથવા નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ સ્થિર કરવામાં આવે છે. લગભગ અરધા કલાક ત્યાં ષ્ટિ (અરધી ખુલ્લી આંખે) સ્થિર કર્યા પછી, બહારની દૃષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર જ રાખવી અને આંતરદૃષ્ટિ (મન) નાભિની અંદર તે જ વખતે રાખવી. આમ કેટલાક વખતના અભ્યાસથી પવન ઉપર ચડીને બ્રહ્મરધ્રમાં જાય છે. પવન ઉપર ચડે છે, એવી ધારણા ત્યાં રાખવી પડે છે, અને પ્રારંધ્રમાં ગયા પછી ત્યાં પવન સ્થિર થા તેવી ધારણા સતત ભાવના કરવાથી, પવન ત્યાં સ્થિર થાય છે. તે સાથે મન પણ સ્થિર થાય છે. પહેલા પ્રચાગથી આ પ્રયાગ વધારે સહેલા છે. આ અભ્યાસનુ પ્રત્યેાજન માત્ર શરીર નીરોગી રાખવા સાથે પવનની મદદથી મનને સ્થિર કરવાનુ છે. પછી ગમે તે જાતના અભ્યાસથી મનને સ્થિર કરવું તેમાં કાઈ જાતના આગ્રહ કરવા જેવું નથી. નાસિકાના એક છિદ્રને અંગૂઠાથી બધ કરી બીજા છિદ્રથી ૐ બંધ કર્યો સિવાય અને છિદ્રોથી ધીમે ધીમે પવનને ખહાર કાઢી નાખવા તે રેચક કહેવાય છે. બહારના પવનને નાસિકાના એક છિદ્રથી ધીમે ધીમે અંદર પૂરવા-ખેચવા તે પૂરક કહેવાય છે. અને તે અંદર ખેંચેલા પવનને અકળામણુ ન આવે ત્યાં સુધી નાભિમાં કે હૃદય આગળ શકી રાખવા તે કુંભક કહેવાય છે. કુંભક થયેલ પવનને નાસિકાના એક છિદ્રથી ધીમે ધીમે બહાર કાઢી નાખવા તેને પણ રેચક કહેવામાં આવે છે. આ અભ્યાસની શરૂઆતમાં કુંભક થાડા For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૧૯ ] વખત સુધી શેકો. તેમ કરવાથી રેચક કરવામાં ઉતાવળ થતી નથી, નહિતર અકળાળણ થતાં એકદમ પવન છોડી દેવાથી શરીરનું બળ ઘટે છે. પૂરવામાં જે વખત લાગ્યો હોય તેથી અનુક્રમે ચડતાં બમણું, ત્રણ ગણે અને ચાર ગણો વખત રોક. અને બમણા વખતમાં બહાર કાઢો. શરૂઆતમાં થોડો રોકાય તેપણ હરકત નથી. આ પવન બહારથી અંદર લેતી વખતે-ખેંચતી વખતે એ સંકલ્પ કરે કે સૂર્યમાંથી આ એક મહાન શક્તિને હું અંદર ખેંચું છું જે મને નરેગી થવામાં મહાન મદદગાર થશે. પવનને સ્થિર કરતી વખતે એ સંકલ્પ કરે કે નીરોગીપણાના સવવાળી શક્તિ મારા શરીરમાં મજબૂત રીતે દઢ થાઓ અને પવનને બહાર કાઢતી વખતે એ સંકલ્પ કરે કે મારા રોગનાં ખરાબ તો બધા બહાર નીકળી જાય છે અને શરીર નીરોગી બન્યું છે, મારું મન નિર્મળ થયું છે, ઈત્યાદિ વિચારે ત્રણ વખત કરવાથી મન બીજા વિચારમાં જાય નહિ આ સંકલ્પ દ્વારા શરીર નીરોગી થવા સાથે મન નિર્મળ થાય. પવન લેતી વખતે સ્થિર કરતી વખતે અને બહાર કાઢતી વખતે કારને અથવા પરમેષ્ટી મંત્ર ૩૩ ૩ નમઃ આ મંત્રને પણ જાપ કરવામાં આવે છે. રેચક, પૂરક, કુંભક અને તે સિવાય પણ ઘણી જાતના પ્રાણાયામો છે, પણ તે સર્વમાં લાંબા કાળના અભ્યાસની જરૂર છે. છતાં તે સર્વ કરીને પ્રાપ્ત કરવા લાયક જે છે તે એ જ કે મનને સ્થિર કરવું. કેટલાક પ્રાણાયામે શરીર For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૦ ] ધ્યાનદીપિકા નીરાગતા માટે ઉપયાગી છે. પવનના જય કરવા પછી જ તે પ્રાણાયામા રોગ મટાડવાને ઉપયાગી થાય છે, પવન જય કરવાના ઉપાય પવન તા એકના એક જ છે પણ જુદા જુદા સ્થાને તે રહેતા હેાવાથી તેનાં નામેા જુદાં જુદાં પાડવામાં આવે છે, જેમ કે પ્રાણ, અપાન, સમાન, ઉદ્યાન અને વ્યાન આ પાંચ પવન છે. શ્વાસેાચ્છવાસના વ્યાપાર કરનાર પ્રાણ પવન છે. મૂત્ર વિદ્યાપ્રમુખને શરીરની બહાર કાઢનાર અપાન વાયુ છે. અન્ન પાણીથી ઉત્પન્ન થતા રસાને ચાગ્ય સ્થાને પહોંચાડનાર સમાન વાયુ છે. રસાદિને ઊંચે લઈ જનાર ઉદ્યાન વાયુ છે અને આખા શરીરમાં વ્યાપીને રહેલા વ્યાન વાયુ છે. પ્રાણવાયુ હૃદયના ભાગમાં રહે છે, અપાનવાયુ શુઢાના ભાગમાં રહે છે, સમાનવાયુ નાભિ આગળ રહે છે, ઉદાનવાયુ કંઠના ભાગમાં રહે છે, વ્યાન વાયુ ચામડીના તમામ ભાગેામાં રહે છે. આ પાંચે વાયુને જય કરવા માટે પાંચ બીજ મ છે. ૨, ૫, મૈં, રો, જો, અનુક્રમે પ્રાણ, અપાન, સમાન, ઉદ્યાન અને બ્યાન તે એક એકના એક એક બીજમંત્ર છે, સિદ્ધાસન કરી એસવુ', બહારથી નાસિકા દ્વારા પવન 'દર ખેંચવા, જે પવન સિદ્ધ કરવા હોય તે પવનના સ્થાન ઉપર તે પવનને રાકવા, હડપચી નીચી નમાવી છાતીના ભાગ પર રાખવી, જેથી પવન માથા ઉપર ચડી ન જાય કૈ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૨૧ ] બહાર તરત નીકળી ન જાય. પછી તે પવન રેકેલા સ્થાન પર તેને મંત્રી જન જાપ કરો. તે મંત્ર જાપ મનથી કર અને આંતરદષ્ટિથી તે મંત્ર-અક્ષરની આકૃતિ-અંદર દેખાય તેમ જોયા કરવું. પવન ન રોકી શકાય ત્યારે ધીમે ધીમે પાછો છેડી દે. ફરી પાછે તે જ રીતે પૂરો. અને તે જ સ્થાન પર રે . ત્યાં પાછો મંત્ર બીજનો જાપ કરે. અને તેની આકૃતિ તે તે સ્થાનમાં જોયા કરવી. અકળામણ થતાં ધીમે ધીમે પવન છોડી દે. આ પ્રમાણે તેને પવનના સ્થાનમાં અનુ. કમે અભ્યાસ કરવાથી પાંચે પવનને જય થાય છે. પવનજય કયારે થઈ રહે છે, તેના વખતનું માપ આપી શકાતુ નથી કેઈ સંસ્કારી જીવને થોડા વખતમાં જય થાય છે. કેઈને વધારે વખત લાગે છે. તથાપિ તેના ફળની પ્રાપ્તિ થાય ત્યારે જ થયે સમજ. પ્રાણવાયુને જય થવાથી જઠરાગ્નિ પ્રબળ થાય છે, શરીર હલકું લાગે છે. દમ ચડતો નથી. સમાન અને અપાન બે નજીક આવેલા છે. એકની હદ પૂરી થતાં બીજાની હદ શરૂ થાય છે. બધા પવન માટે તેમ જ સમજાય છે. સમાન વાયુનો જય થવાથી ગડગૂમડ અને ઘ આદિના ત્રણે રુઝાઈ જાય છે, હાડ ભાંગેલું પણ સંધાઈ જાય છે અને ઉદરનો અગ્નિ પ્રદીપ્ત થાય છે. અપાનના જયથી મળમૂત્રાદિ ઘણા અલ્પ થાય છે. ખાધેલ ખેરાકનો બધે રસ શરીરના પોષણમાં ઉપયોગી For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૨ ] ધ્યાનદીપિકા થાય છે, અને બાકીના ડૂચા તરીકે મળ થેાડા જ રહે છે, તથા ગુદાના રોગેાના નાશ થાય છે. ઉદાનવાયુના જયથી પ્રાણને બહાર કાઢી શકાય છે, દશમા દ્વારથી પ્રાણ ત્યાગ કરી શકાય છે, પાણી તથા કાદ વથી શરીરને ખાધ થતા નથી. બ્યાનવાયુના જયથી ટાઢ કે તાપ લાગતાં નથી. ગમે તેવા તાપ હોય કે ગમે તેવી ટાઢ હાય તેને સહન કરવાનું ખળ આવે છે. શરીરનું તેજ વધે છે, અને ચામડીના રોગે થતા નથી. ટૂંકામાં વાચુ જય થયાની નિશાની એ છે કે શરીરના કોઈ પણ ભાગમાં પીડાકારક રાગ કે દુઃખ થતું હેાય ત્યાં ત્યાં તે તે ભાગ ઉપર પવનને કુ'ભક કરી સ્થિર કરવા. ઘેાડા જ વખતમાં તે રાગ કે દુઃખ નિવૃત્ત થાય ત્યારે સમ જવું કે પવન જિતાઈ ગયેલ છે. પવન જયના અભ્યાસ કર્યા પછી મનના જય કરવા માટે પ્રયત્ન કરવા. મનેાજયના અભ્યાસ સિદ્ધાસન કરી સ્થિર ટટાર બેસવુ. પ્રથમ રેચક કરી અંદરના તમામ મિલન વાયુને ખહાર કાઢી નાખવેા. પછી નાસિકાના ડાબા છિદ્રથી ધીમે ધીમે પવનને અંદર ખે ́ચી, પુરાય તેટલા પૂરવા. મનથી ધારણા કરવી કે પગના અંગૂઠા સુધી પવન પુરાયેલા છે. પવનની સાથે મન પણ ધારણાથી ધારેલા સ્થળે રહે છે. એટલે પ્રથમ ધારણા કરવી અને તે For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૨૩ ] બહારથી પૂરે પવન શરીરમાં અકળામણ આવ્યા વિના રોકાઈ રહે તેટલા વખતમાં એક પછી એક ધારણાના સ્થાનને ઝડપથી બદલાવતાં જવા. ૧. પ્રથમ ડાબા પગના અંગૂઠા ઉપર, ૨. પછી પગના તળિયાં ઉપર, ૩. પાનીમાં. ૪. પગની ઘૂંટીમાં, ૫. પગની પિંડીમાં, ૬. ઢીંચણમાં, ૭. સાથળમાં, ૮. ગુદામાં, ૯. લિંગમાં, ૧૦. નાભિમાં, ૧૧. પેટમાં, ૧૨. હદયમાં, ૧૩. કંઠમાં, ૧૪. જીભ ઉપર, ૧૫. તાલુમાં, ૧૬. નાકના અગ્રભાગ ઉપર, ૧૭. નેત્રમાં, ૧૮. ભ્રકુટિમાં, ૧૯, કપાળમાં અને ૨૦. માથામાં એમ એક પછી એક સ્થાનમાં આગળ વધતાં પવન સાથે મનને બ્રહ્મરંધ્રમાં લઈ જવું. ત્યાર પછી પાછા અનુક્રમે જમણી બાજુના ભાગથી નીચા ઊતરતા મનને પવન સાથે અંગૂઠા ઉપર લાવવું અને ત્યાંથી નાભિમાં લાવી પવનને ધીમે ધીમે બહાર કાઢી નાખ. આ પ્રમાણે અભ્યાસ ચાલુ રાખો. આ અભ્યાસથી મનને પવન સાથે આખા શરીરમાં ફેલાવવાનું બળ આવશે. પછી આ અભ્યાસની જરૂર રહેશે નહિ, પણ મનને આખા શરીરમાં એકીકાળે ફેલાવી-શરીરમાં બાપ્ત કરી-સ્થિર બેસવાની લાંબા વખત સુધી ટેવ પાડવી. આ પ્રમાણે સ્થિર બેસી રહેવાથી મન સ્થિર થશે, વિકલ્પો ચાલ્યા જશે મન સ્થિર થાય, વિક આવતા અટકે કે તરત જ પરમાત્માના શુદ્ધ સ્વરૂપની ધારણા હૃદયમાં કરી તેમાં તે સ્થિર મનવૃત્તિને જોડી દેવી અને તે શુદ્ધસ્વરૂપમાં જાગૃતિ સાથે મન ગળી જાય અને તે પરમાત્મા સ્વરૂપે જ મન લીન થઈ રહે તે અભ્યાસ વધારતા રહેવું. આત્મના For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૪ ] ધ્યાનદીપિકા શુદ્ધ સ્વરૂપની ધારણા કરવાથી આત્મસ્વરૂપમાં સ્થિર થવાશે. આનંદ ઊછળશે અને પરમશાંતિ અનુભવાશે. આ સર્વ પ્રાણાયામનું ફળ છે અને પ્રાણાયામ કરવાનું પ્રજન છે. છતાં આ સર્વ હઠગ છે. મન ઉપર બળા. ત્કાર કરવા જેવું છે. હઠાગમાં મુખ્ય પવનને વશ કરી મનને વશ કરવાનું છે. રાજગમાં મનને વશ કરવાથી પવન સ્વાભાવિક રીતે વશ થઈ જાય છે. પ્રાણાયામની ચાલુ રીત સ્વામી રામતીર્થ આ પ્રમાણે જણાવે છે. - પ્રાણાયામ કરવાથી લાભ શો? આ પ્રશ્નનો ઉત્તર એટલે જ આપી શકાય છે કે પ્રાણાયામ કરવાની રીત શીખો અને તે રીતે જાતજાત પ્રાણાયામને અભ્યાસ કરી જુઓ, એટલે તે કેટલે ઉપગી -ઉપકારક અને લાભકર્તા છે એ તમે તમારી મેળે જ અનુભવથી જાણી શકશો. માથું ભમતું હોય, ચકરી આવતી હોય, મનમાં બેચેની જણાતી હોય ત્યારે ત્યારે બતાવેલી રીતિ મુજબ પ્રાણાયામ કરવાથી તમારા મનને તે જ સમયે શાંતિ મળશે અને પ્રાણાયામની આ રીતિને ઉપયોગ તમારા સમજવામાં આવશે. જ્યારે તમારે કોઈ વિષય ઉપર નિબંધ લખવાને કે વિચાર કરવાનું હોય અને તેમાં વ્યવસ્થાસર વિચાર ન આવતા હોય મનની એકાગ્રતા ન થઈ શકતી હોય ત્યારે પ્રાણાયામ કરે અને જુઓ કે કે ચમ કાર થાય છે. જે વિષયને નિબંધ તમે લખતા હશે તે વિષયમાં તમે એવા તે તલ્લીન થઈ જશે અને વિચારે એવા તે For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૨૫ ] સંકલનામાં ખરાબ ગેાઠવાયેલા સુસ`બદ્ધ આવશે કે તે જોઇને તમને માટા અચ' લાગશે. પેટની પીડ, માથાનુ કળતર, ફેફસાં અને હૃદયના રોગ તેમજ તેવા બીજા રાગે પણ પ્રાણાર્યામના અભ્યાસથી મટી જાય છે. હવે પ્રાણાયામ કરવાની રીતિ તપાસીશુ' પ્રાણાયામ કરવાની અનેક પદ્ધતિઓ છે. પણ હું જે પદ્ધતિ બતાવું છું તે અનેક વર્ષોથી કસેાટીએ ચઢીને ઉત્તમ ઠરેલી છે. પ્રાણાયામના અભ્યાસ આ પદ્ધતિસર જેણે કર્યો છે તેને બહુ સારા લાભ મળ્યા છે એમાં શંકા નથી. પૂરક-કુ‘શક-રેચક પ્રાણાયામના અભ્યાસ કરવા બેસવું હોય ત્યારે તમારે સુખરૂપ, સહજ અને સ્થિર આસનથી એકાગ્ર મને બેસવુ જોઇએ, જમણા પગને ડાબા પગના સાથળ ઉપર અને ડાખા પગને જમણા પગના સાથળ ઉપર એમ ઉલટસુલટ પગ ચડાવીને પદ્માસન કરીને બેસવું. આ આસન પ્રાણાયામના અભ્યાસકને બહુ સુખકારક છે. શરીર, મસ્તક અને ડાકને નિશ્ચળ અને સીધા રાખી, સ્થિર થઈ, આડુંઅવળું જોયા વિના ટટાર પેાતાની નાસિકા સન્મુખ ષ્ટિ કરી દિશા તરફ નજર નહિ કરતાં પ્રસન્ન ચિત્તથી આસન વાળી બેસવું જોઇએ. આ રીતે તૈયાર થઈ પછી જમણા હાથના અગૂઠા વડે જમણું નસકારુ' દાખીને બંધ કરવુ અને ડાબે નસકારેથી ૧૫ For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૬ ] ધયાનદીપિકા શ્વાસને ધીરે ધીરે અંદર લે. આ શ્વાસ અંદર લેવાની કિયાને પૂરક કહે છે. આ પૂરક ક્રિયા મન શાંત અને સ્વરથી થાય ત્યાં લગી ક્યાં જવી. આ ક્રિયા વખતે મનને શૂન્ય કે નકામું રાખવું નહિ. આ પૂરક ક્રિયા ચાલતી હોય ત્યારે ચિત્તને એકાગ્ર કરવું અને ચિંતન કરવું કે એક મહાન શક્તિને હું મારા શરીરમાં લઉં છું, પૂરું છું. હું એક મહાન અમૃત તત્ત્વનું પાન કરું છું. શ્વાસ પૂરો માંહી લઈ રહ્યા એમ તેમને જણાય ત્યારે કનિષ્ટકા અને અનામિકા આંગળીઓ વડે ડાબું નસકોરું દાબીને બંધ કરી દેવું. આ પ્રમાણે શ્વાસ લઈને બંધ કર્યા પછી મુખ દ્વારા તેને નીકળવા દે નહિ આને કુંભક ક્રિયા કહે છે. આમ માંહે લઈ બંધ કરેલા વાયુને ફેફસાં, પેટ અને હાજરી વગેરેમાં ભરી દેવો. - શરીર અંદરની સઘળી ખાલી જગ્યાઓ આ વાયુથી ભરી નાખવી. ઉપર પ્રમાણે આ વાયુ શરીરમાં લઈ ભરી રાખતી વખતે પણ મનને નકામું રહેવા દેવું જોઈએ નહી, પણ હું આત્મા છું, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ. અનંત શક્તિમાન, જ્ઞાનસ્વરૂપ હું છું એવી ભાવનાનું એકાગ્ર મને ધ્યાન ધરવું તમારી સર્વ શક્તિઓ અને તમારું સઘળું મનોબળ વાપરીને આ ભાવનાના ધ્યાનને સજજડ, મજબૂત અને અચળ કરવું–શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું. તમે જ સત્ય છે, દિવ્ય અને અલૌકિક સત્તા તમે છે. આ પરમેશ્વરનું ધ્યાન તમારે ચાલુ રાખ્યા કરવું. પછી તમને જણાય કે વાયુ-શ્વાસ, માંહી બહુ વખત સુધી રોકી શકાય તેમ નથી. એટલે ડાબું For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૨૭ ] નસકેારૂં ઉઘાડી નાખવું અને તે વાટે માંહે લઈ, ખધ કરેલા શ્વાસ હળવે હળવે બહાર કાઢવા. આને રેચક ક્રિયા કહે છે. આ રેચક ક્રિયા કરતી વખતે મનની વૃત્તિને આત્માકાર કરી નાખવી અને દૃઢ ભાવના કરવી કે આ મહાર જતા વાયુ સાથે જ મારા મનના મેલમાત્ર, સઘળી અશુદ્ધિઓ કુવિચાર, અજ્ઞાન, દુષ્ટપણું અને પાપરૂપ મળ નીકળી જાય છે-ધાવાઈ જાય છે. એ બહાર જતા વાયુ સાથે નખળાઇ અને દુખળાઇમાત્ર ચાલી જાય છે. એ પછી દુખળતા કે અજ્ઞાન રહેતાં નથી. ભય કે કલેશ પણ નથી રહેતા. ખેદ, ઉદ્વેગ, ઉદાસી, વિગેરે પાપા પછી રહી શકતાં જ નથી. ઉપાધિમાત્ર-તાપમાત્ર-નાશ પામે છે. માંડે પૂરેલા વાયુ આમ નીકળી જાય એટલે બન્ને નસકારાં ઉઘાડી નાખવાં. પણ વાયુને-શ્ર્વાસને અંદર લેવે નહિ. નાક ઉપરથી હાથ ઉઠાવી લેવા. તમારાથી બનતા મધા યત્નાથી વાયુને અંદર આવવા દેવા નહિ, શ્ર્વાસને બહાર રાખવાની અને અંદર નહિ આવવા દેવાની આ ક્રિયા જ્યારે ચાલતી હોય ત્યારે મનને નકામુ રહેવા દેવું નહિ અને એકાગ્ર ચિત્તથી સ ́પૂર્ણ મનેાખળ-આત્મબળ વાપરીને *આ ઉપાધિ રહિત કેવળ શુદ્ધ સિદ્ધસ્વરૂપ હું પોતે છું.' એવા અવિચળ ધ્યાનમાં મગ્ન રહેવું. દેશકાળના મને ખાધ નથી, મારુ' આત્મસ્વરૂપ દેશ, કાળ, કારણ અને પુદ્ગલાથી પર છે. જગતની કાંઈ પણ ઉપાધી અથવા જગતનુ કાંઇ પણ બધન મને નડતર કરી શકે તેમ છે નહિ, ઈત્યાદિ ધ્યાનમાં મગ્ન રહેવું. For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૮] ધ્યાનદીપિકા = અહીં સુધી કહેલા પ્રાણાયામની પદ્ધતિના ચાર ભાગ પડેલા છે. દરેક ભાગમાં શારીરિક અને માનસિક એવા બે ભાગ છે. આ વાત લક્ષમાં આવી જ હશે. ડાબા નસકેરાથી પવન પૂર-માંહી ખેંચ આ પૂરક પ્રાણાયામને પ્રથમ ભાગ છે. આ ભાગમાં પ્રાણને અંદર લેવાની ક્રિયા તે શારીરિક ક્રિયા છે અને હું શુદ્ધ પરમાત્મસ્વરૂપ છું એ મને ભાવને ધ્યાનમાં વાસક્રિયા સાથે સ્થિર કરે તે માનસિક કિયા થઈ. છે તે પૂરેલા વાયુને અંદર કેટલાક વખત સુધી પેટ, હાજરી, ફેફસાં વિગેરેમાં રાખી મૂક તે કુંભક) શારીરિક બીજી ક્રિયા થઈ, તે સાથે અનંત શક્તિમાન જ્ઞાનસ્વરૂપ હું છું એ દઢ મનોભાવને વિચાર કરવાની માનસિક બીજી ક્રિયા થઈ જમણા નસકોરાથી શ્વાસ છોડી મૂકવાની ક્રિયા ધીમે ધીમે કરવી તે ત્રીજા ભાગની શારીરિક રેચક ક્રિયા થઈ અને શ્વાસ સાથે સર્વ મલિન વાસના અને દુર્બળતા અંતઃકરણ માંથી કાઢી નાખવી એ માનસિક ત્રીજી ક્રિયા થઈ કહેવાય છે, શ્વાસને અંદર આવતે અટકાવી બહાર રહેવા દેવાની પ્રાણાયામના ચોથા ભાગની ક્રિયા છે. આ ક્રિયા સિદ્ધ થાય એટલે અરધે પ્રાણાયામ થયે. (આ સ્થળે જરૂર જણાય તે દેડકવાર ભવું, વિશ્રાંતિ લેવી, વિશ્રાંતિ લેતી વખતે શ્વાસોચ્છવાસ સ્વાભાવિક ગતિમાં ચલાવો. પછી પ્રાણાયામની ક્રિયા શરૂ કરવી.) For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૨૯ ] અને માનસિકરવી. પૂર્વની કલા જ ત્યારે એક હવે ડાબાને બદલે જમણા નસકોરાથી પવન પૂર. માનસિક કિયા પણ પહેલાંની માફક કરવી. પૂર્વની માફક શરીરથી ચાર ક્રિયા અને માનસિક ચાર ક્રિયા ઓ પૂરી થાય ત્યારે એક પ્રાણાયામ થયે. દરેક ક્રિયાના અભ્યાસમાં વખતને હળવે હળવે વધારતા જવું, ઉતાવળ કરવી નહિ. દરેક ક્રિયા, પ્રમાણ સહિત અને યથાયોગ્ય રીતિથી થવી જોઈએ. શ્વાસને સારી પેઠે અંદર ખેંચ્યા પછી એકદમ છોડી દે નહિ. આ પ્રમાણે જે પ્રાણાયામ શીખશો-અભ્યાસ કરશો, તે તમારામાં અપૂર્વ બળ આવશે. રોગમાત્ર દૂર જશે. લેહીબગાડથી થતાં સઘળાં દર્દો તેમ જ ક્ષય રોગ સુદ્ધાં પ્રાણાયામના અભ્યાસથી નાશ પામશે. પ્રાણાયામ કરનાર કેટલાક માંદા થાય છે. આનું કારણ એ છે કે તેઓ કુદરતને નિયમ જાણતા નથી. આટલી પળમાં શ્વાસ લે, અને આટલી પળો પછી છેડો જાઈએ એ તેઓની બેટી હઠથી મંદવાડ થાય છે. દરેક કિયા, દરેક ભાગ અને દરેક ભેદના વખતને વધારવાને અવશ્ય પ્રયત્ન કરે. પણ થાક લાગે, કંટાળે ઉપજે એવું તે કદી કરવું જ નહિ. એકદમ શ્વાસને ખેંચવાનો કે રોકી રાખવાને પ્રયત્ન કરો નહિ. ધીરે ધીરે સ્વાભાવિક રીતે જ અભ્યાસ વધાર. શ્વાસને માંહી લેવાની અને ધારણ કરી રાખવાની બે ક્રિયાથી થાક લાગે જણાય કે કંટાળો આવે તે તરત જ આરામ લે. એક દિવસમાં આઠેય કરવી. બીજે દિવસે For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૦ ] ધ્યાનદીપિકા પાછી આઠેય કરવી. થાકી જાઓ તે પહેલી ચાર ન કરવી. તેથી બીજી ચાર સુગમતાથી પૂરી થશે. પ્રાણને આયામ તે પ્રાણાયામ-પ્રાણની કસરત અથવા પ્રાણને નિરોધ. આ રીતે કરવાથી ઘણો જ લાભ થાય છે. શરીરની શક્તિ વધારવાની એક જાતની પ્રાણની કસરત તેનું નામ પ્રાણાયામ છે. પ્રાણાયામમાં કોઈ ગુપ્ત ભેદ કે અજા. યબી જેવું કાંઈ નથી. તેમાં ગુપ્ત રહસ્ય માનનારા ભૂલા ખાય છે. પ્રાણાયામને અર્થ આત્મજ્ઞાન કે ઈશ્વરજ્ઞાન એ થતું જ નથી. ' - પ્રાણાયામ કરવાથી અધિક કલ્યાણ કાંઈ છે જ નહિ, પ્રાણાયામથી આત્માનુભવ થાય છે એ માન્યતા જૂઠી અને ભૂલભરેલી છે. પ્રાણાયામમાં લેશમાત્ર પણ પરમાર્થ કે આશ્ચર્ય જેવું નથી. એ તે જેવી શરીરની કસરત તેવી જ પ્રાણની કસરત છે. ફેફસા તેમ જ હૃદયને સાફ તેમ જ મજબૂત રાખવા માટે તથા મનને સ્થિર કરવાને પ્રાણાયામ એ પ્રાણની કસરત જ છે. પ્રાણાયામ આત્મજ્ઞાન નથી પણ આત્મજ્ઞાન પામવાનું એક સાધન પ્રાણાયામ છે. પ્રાણાયામમાં એક વાત ધ્યાન રાખવા જેવી છે. તે એ કે જ્યારે તમે શ્વાસ બહાર કાઢે ત્યારે પેટને સંકેચી નાખો એટલે પાછું પીઠ ભણ ખેંચે. આનાથી બહુ લાભ થશે. બીજું એ કે પ્રાણુ અંદર લેતી વખતે આખા પેટને તેનાથી મારી નાખવાનું ચૂકતા નહિ. પ્રાણવાયુ છાતી સુધી જઈને અટકી જાય નહિ. પણ ઠેઠ પેટના તળિયા સુધી પહોંચી For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનઢીપિકા [ ૨૩૧ ] જાય તેમ કરવું જોઇએ. ધ્યાન-ધારણાદિના અભ્યાસમાં પ્રાણાયામ બહુ હિતકારી છે. શાસ્ત્રકાર હયાગના પ્રાણ્યામના નિષેધ કરે છે. किमनेन प्रपंचेन प्राणायामेन चिन्मताम् । कायहृत्क्लेशकारिण नादृतस्तेन सूरिभिः ।। १०० ।। पूरकैः कुंभकैश्चैव रेचकैः किं प्रयोजनम् । विमृश्येति तदादेयं यन्मुक्तेर्बी जमग्रिमम् ॥ १०१ ॥ શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યાને આ પ્રપોંચવાળા પ્રાણાચામાની શી જરૂર છે? તેનાથી કાયાને તથા મનને લેશ થાય છે. આ કારણથી આચાર્યોએ આવા પ્રાણાયામને અંગીકાર કર્યાં નથી. પૂરક, કુંભક અને રેચકા વડે શું પ્રયેાજન છે ? એ પ્રમાણે વિચાર કરીને જે માક્ષના મુખ્ય ખીજરૂપ કારણુ હાય તેના આદર કરવા. ભાવા—જેનુ અ‘તઃકરણ શુદ્ધ થયુ છે. તેને આ પ્રાણાયામાની કાંઇ જરૂર નથી. કાઈ પણ આલખનમાં મન ઠરતું ન હાય-વધારે મલિન સ`સ્કારા મનમાં ભર્યો હોય તા આ પ્રાણાયામાની જરૂર છે. ઘરમાં એકદમ ઘણા કચરો એકઠા થયેલા હાય તા પાવડાએ લાવી, ખાંપીને કચરા કાઢવાની જરૂર છે, ત્યાં સાવરણીનુ વિશેષ પ્રયાજન તે વખતે નથી. પણ જ્યાં થાડી રજ હાય ત્યાં તે મુકામ સાવરણીથી સારા થાય છે, ત્યાં પાવડા વગેરેની જરૂર નથી. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૨ ] ધ્યાનદીપિકા જેનું હૃદય પવિત્ર થયેલું છે તેને પ્રાણાયામને અભ્યાસ કર્યા સિવાય તેનું મન વિચારોથી જ સ્વાધીન થઈ જાય છે. વિચારો કરતાં કે વસ્તુતવનું–પરમાત્મસ્વરૂપનું લક્ષ લઈ તેમાં ધ્યાન આપતાં જ મન સાથે પવન પણ સ્થિર થઈ જાય છે. હઠયોગના કાયાને કલેશ આપનારા લાંબેં કાળના અભ્યાસે જે પવનને જય થાય છે, તે આ રાજયોગના આત્મ સંબંધી વિચારથી જ-આત્મસ્વરૂપમાં જાગૃતિ પામવાથી જ મન જિતાવા સાથે પવન પણ સ્થિર થઈ પરમ સમાધિદશા પામી શકે છે તેમાં જરા પણ સંશય જેવું નથી. પૂર્વે જે પવનની ધારણું બતાવી છે તે કામ કર્યા સિવાય પણ શાંત વિચાર કરી મનને આખા શરીરમાં વ્યાપ્ત કરી દેવાની ટેવ પાડવામાં આવે છે, તે પણ મન સાથે પવનને ય થઈ જાય છે. વિશેષ એટલો છે કે તે સાધકનું મન વિશુદ્ધ થયેલું હોવું જોઈએ. લોકપરલોકના ભોગરૂપ મળતી વાસના ઊડી જવી જોઈએ. જેમ જેમ ઈચ્છાનો ત્યાગ થાય છે, પરમ પ્રબળ વૈરાગ્યભાવ પ્રગટ થાય છે, તેમ તેમ મન શુદ્ધ થતું ચાલે છે. - વૈરાગ્યને અર્થ અહીં એ લેવાનો નથી કે ઘરબાર, બેરી, છોકરાં, કુટુંબને રઝળતાંરવડતાં મૂકી સાધુ થઈ જવું ત્યાગીને વેષ પહેરી લે. આવા ઘરબારનો ત્યાગ કરનાર ત્યાગીઓની આ દુનિયા ઉપર કાંઈ પણ ખેટ નથી-ઓછી સંખ્યા નથી. પણ તેમનાથી વપરનું કાંઈ પણ સાધી શકાતું નથી, ત્યાગ નામ એ છે કે આસક્તિને ઉડાવી દેવી, મમતાને મારી નાખવી, ઈચ્છાઓને વીંધી નાખવી, આશાને બાળી For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૩૩ ] - મૂકવી. આમ કરનારને જ વૈરાગ્ય કહેવાય છે. પછી તે ગૃહસ્થાશ્રમમાં પોતાની ફરજ અદા કરવા રહ્યો હોય કે તેવા પ્રતિબંધના અભાવે ત્યાગી થયો હોય, તે જ ખરેખર વૈરાગી છે. પિતાની ફરજ બજાવવાની શક્તિ ન હોય, કઈ કારણથી સંસારવ્યવહાર ચલાવતાં કંટાળેલો હોય અને મનમાં અનેક પ્રકારની કામનાઓ-ઈચ્છાઓ ભરી હોય, આ માણસ ત્યાગી થઈ સ્વપરનું શું ઉકાળશે ? માણસ પોતે કોણ છે ? પિતાની ફરજ શું છે? કર્તવ્ય અને પ્રાપ્તવ્ય શું છે? તેના શા ઉપાય છે તે સમજવા નથી, ફરજ બજાવી શકતું નથી, અભિમાન ત્યાગી શકતો નથી, તેને બાહ્ય ત્યાગ શા કામને છે? તે ત્યાગ ઊલટે અભિમાન વધારનાર થાય છે. આંતરવાસના ત્યાગી શક્ત ન હોવાથી તે ઉભયભ્રષ્ટ થાય છે. વાસનાને ત્યાગ-સર્વ ઈચ્છાઓને ત્યાગ એ જ ઉત્તમ ત્યાગ છે. આ ત્યાગવાળાનું જ અંતઃકરણ શુદ્ધ હોય છે અને તે જ આગળ શાંતિના માર્ગમાં જવાને અધિકારી છે. ઊંડા હૃદયમાંથી જ્યાં સુધી ત્યાગ ન થાય ત્યાં સુધી તે ત્યાગ જ ઊલટે ફસાવનાર થાય છે. આવા વિશુદ્ધ મનવાળા પ્રાણાયામાદિ ક્રિયા કર્યા વિના પણ તે ફળ મેળવી શકે છે. પ્રાણાયામથી શરીરને કલેશ થાય છે. નિયમપૂર્વક તે કરવામાં નથી આવતે, તો ઘણી વખતે રોગ પણ ઉત્પન્ન થવાનો ભય રહે છે. આ કારણથી જૈનાચાર્યોએ પ્રાણાયામ તરફ વધારે લક્ષ આપ્યું નથી, પણ મોક્ષના બીજરૂપ જે કારણે છે, તેમાં રાજયોગને મુખ્ય સ્થાન આપ્યું છે. જડ, For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] ધ્યાનદીપિકા ચિતન્યને વિવેક કરી, આત્મજ્ઞાન વડે પુદ્ગલની વાસનાને ઈરછાને બાધ સાધ્ય કર્યો છે. આથી ફલિતાર્થ એ થયો કે જેનું અંતઃકરણ શુદ્ધ છે, તેને રેચક, કુંભક, આદિ પ્રાણા યામેની જરૂર નથી. પ્રત્યાહાર ૫ इंद्रियार्थनिरोधो यः स प्रत्याहार उच्यते । प्रत्याहारं विधायाथ धारणा क्रियते बुधैः ॥१०२॥ ઇદ્રિના વિષયને નિરોધ કરે તેને પ્રત્યાહાર કહીએ છીએ. પ્રત્યાહાર કર્યા પછી વિદ્વાને ધારણ કરે છે. ભાવાર્થ –ધ્યાનને મુખ્ય આધાર મન ઉપર છે. મત જુદા જુદા વિષયમાં વિખરાયેલું હોય તે તેનું બળ એક પ્રવાહમાં મજબૂત રહેતું નથી. મનને ઈદ્રિયે રાક પૂરે પાડે છે. આંખ દેખવાના પદાર્થો મન આગળ રજૂ કરે છે. નાક સૂંઘવાના પદાર્થો તરફ મનનું ધ્યાન ખેંચે છે. જીભ સ્વાદના પદાર્થોનું ભેટશું મનને કરે છે. કાન સાંભળવાના શબ્દો તરફ મનને ચંચળ કરે છે. અને સ્પર્શ ઈદ્રિય વિવિધ પ્રકારના સ્પર્શે તરફ મનને લલચાવે છે. ઇદ્રિ પાંચ છે. જાદા જુદા દરવાજાથી તે તે પદાર્થોની તરફ ઇંદ્રિયે મનનું ધ્યાન ખેંચે છે. જેમાં એક પુરુષને પાંચ સ્ત્રીઓ હોય અને તે સર્વે પિતાના પતિનું ધ્યાન પિતા તરફ ખેંચવા માટે પિતાથી બનતું કરે છે. સારામાં સારા પદાર્થો ભેટ કરીને પતિનું મન રંજન કરે છે, પતિનું મન ખુશ કરવા માટે તેને સારુ વિવિધ પ્રકારની અનુકૂળ સામગ્રીઓ તૈયાર કરી For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ માનદીપિકા [ ૨૩૫ ] અર્પણ કરે છે. પતિ પણ તેમની ભક્તિથી સંતોષ પામી તેમને ત્યાં વારંવાર જાય છે અને નિઃશંકપણે તેમની ભક્તિનો સ્વાદ અનુભવે છે. આ જ પ્રમાણે મનને પતિ માનીને પાંચ ઇદ્રિને સ્ત્રીઓ સમજવી. તેઓ મનને સંતોષ આપવા માટે પિતે પિતાની શક્તિ પ્રમાણે વિષય અનુકૂળ સામગ્રીઓ જોવાની, ખાવાની, સાંભળવાની અને સુંઘવાની સ્પર્શ કરવાની પતિની સેવામાં હાજર કરે છે. મન પણ તે ઇદ્રિામાં પ્રવેશ કરીને તેનો અનુભવ કરે છે. જે ઇન્દ્રિય મનનું વધારે ખેંચાણ થાય તે અનુકૂળ પદાર્થ હાજર કરે છે, તે તરફ મન વધારે ખેંચાય છે. તેના તરફ વધારે લાગણી ધરાવે છે અને વારંવાર તેને ઘેર આવજા કરી, તે સ્ત્રીને-ઈદ્રિયને પિષણ આપે છે, વધારે માન આપે છે. આ ઇદ્રિ તરફથી મળતા વિષયમાં મન પણ આસક્ત બને છે અને તેના ઉપભોગ માટે વારંવાર તે ઇંદ્રિરૂપ સ્ત્રીઓના ઘરમાં પ્રવેશ કરે છે, અનુકૂળ વિષયથી ખુશી થાય છે. કોઈ વખત પ્રતિકૂળ વિષે હેય તે નારાજ થાય છે. અને તેની આ પ્રવૃત્તિથી રાગદ્વેષ, હર્ષશેક, કરીને તે આ શરીરમાં કે આવાં જ શરીરમાં વધારે બંધન પામી દુઃખી થયા કરે છે. - આત્મારૂપી રાજાના પ્રધાન તરીકે મનને માનવું જોઈએ. આ પ્રધાનના દોષથી રાજા-આત્મા પોતે પણ આવા અશુ. ચિથી ભરેલા દેહમાં વારંવાર આવજા કરે છે, બંધન પામે છે અને જૂના દેહ મૂકવા તથા નવા ધારણ કરવારૂપ જન્મમરણ પામ્યા કરે છે. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૬ ] ધ્યાનદીપિકા - - મન પ્રધાન બહુ બળવાન છે. તે જો આ ઇદ્રિરૂપી સ્ત્રીઓની મિજબાની-ભક્તિ ચાખવાથી દૂર રહે તો તે આત્મારૂપ રાજાનું ઘણું હિત કરી શકે તેમ છે. તેને આવા દેહરૂપ મલિન બંદીખાનામાંથી છોડાવી શકે તેમ છે અને તે આત્મારૂપ રાજાની સાથે અભેદ થઈ રહે તેમ છે. પણ આ ઇદ્રિયરૂપ સ્ત્રીઓના કબજામાંથી તે છૂટે, તે આ સર્વ વાત બની આવે તેમ છે. માટે જ શાસ્ત્રકાર કહે છે કે વિષ થકી ઇદ્રિને વ્યાવૃત્ત કરવી-પાછી હઠાવવી. કાં તે ઇન્દ્રિયો એ મનની આગળ વિષ હાજર કરવા નહિ અગર તે મને ઇન્દ્રિય પાસે જવું બંધ કરવું. આ ઉપાયને પ્રત્યાહાર કહે છે. આપણે ઇંદ્રિયોને વિનંતી કરીશું કે તમારે વધારે વખત નહિ, તે જેટલી વખત મન આત્માની સમીપ જવાની ઈચ્છા કરે તેટલા વખતને માટે મનને વિષ હાજર ન કરવા. અથવા આત્માના ભલા માટે મનને વિનંતિ કરીએ છીએ કે તેણે આત્માની નજીક જવાની ઈચ્છા હોય ત્યારે અગર આત્માની હજૂરમાં દાખલ થવા અગાઉ જ પોતાની આ સ્ત્રીઓને યાદ ન કરવી-તે તરફ પિતાનું ધ્યાન ખેંચવું નહિ. અને તે સિવાયના વખતમાં કદાચ ઇન્દ્રિયની પાસે જવું પડે તે તે જે અનુકૂળ કે પ્રતિકુળ વિષ આપે તેમાં હર્ષ, શાક, રાગ કે દ્વેષ ન કરતાં મધ્યસ્થ રીતે તેને અનુભવ કરી લે. આમ કરવાથી તે મનના માલિક-મનને શક્તિ આપનાર આત્મારૂપ રાજાને જરા પણ દુઃખ થવાને સંભવ નથી. પિતાના માલિકના ભલા માટે મન અને For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૩૭ ] ઇદ્રિએ આ વાત ઉપર ખાસ ધ્યાન આપવું. જે તેમ કરવામાં નહિ આવે તે પછી બળાત્કારે પણ આ આજ્ઞા તે મન તથા ઇદ્રિને મનાવવી પડશે. ટૂંકમાં પ્રત્યાહારનું લક્ષણ એવું છે કે ઇંદ્રિયોના વિષયોમાંથી મનને ખેંચી લેવું. તેમ થતાં ઇક્રિયે પિતાની મેળે જ વિશ્રાંતિ લેશે, કારણ કે મનની મદદ વિના ઈદ્રિયે કાંઈ પણ કરી શકતી નથી. - નિરંતરને પ્રત્યાહાર એ છે કે, ગમે તેવા ઈષ્ટ કે અનિષ્ટ વિષ આવી મળે છે તેમાં રાગ, દ્વેષ ન કરતાં-કાંઈ પણ આસક્તિ ન રાખતાં સમભાવે તેમનો અનુભવ કરી લે. ફરી તેમને યાદ પણ ન કરવા. મનને પરમાત્મ ભાવ તરફ એટલું બધું વાળી દેવું કે તે ખાવાપીવાને અનુભવ કરતાં તેમાં કે સ્વાદ કે કેવી સુગંધ હતી, કેવું રૂપ હતું તેનું ભાન પણ ન રહે અને ભાન થાય તે પણ તેમાં જરા પણ આસક્તિ કે રાગદ્વેષની લાગણી ઉત્પન્ન ન થાય. આમ થાય તે ખરે જ્ઞાનમાર્ગને પ્રત્યાહાર સિદ્ધ થયે ગણાય. આમ ન બની શકે તે વિચારશક્તિ દ્વારા તેના સ્વરૂપને વિચાર કરી વિવેક દ્વારા આસક્તિ હઠાવવી. તેમ પણ ન બની શકે તે શરૂઆતમાં હઠયોગના પ્રગથી એટલે બળાત્કારથી તેને રોકવાનો પ્રયત્ન ઠીક લાગે તેણે કરે. ઉપરના પ્રયોગો સાવિક છે. હઠને પ્રયાગ તામસી છે. કેટલીક વખત તામસિક ગુણ ઘણે ઉપયોગી થઈ પડે છે. પ્રત્યાહાર સિદ્ધ થયા પછી ધારણ કરવી. ગમે તેવા લલચાવનારા વિષય તરફ પણ ઇઢિયે તેને અનુભવ લેવા ખેંચાય નહિ ત્યારે સમજવું કે પ્રત્યાહાર સિદ્ધ થાય છે. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૮ ] ધારણા ध्येयवस्तुनि संलीनं यन्मनोज्ञैर्विधीयते । परब्रह्मात्मरूपे वा गुणिनां सद्गुणेष्वपि ।। १०३ ॥ अर्हदाद्यगरूपे वा, भाले नेत्रे मुखे तथा । लये लग्नं मनो यस्य धारणा तस्य संमता ॥ १०४ ॥ ધ્યાનદીપિકા ધ્યાન કરવા લાયક વસ્તુ પરબ્રહ્મ, આત્મસ્વરૂપ અને ગુણી પુરુષાના સદ્ગુણા તેને વિષે બુદ્ધિમાનેાએ મનને લીન કરવુ, તેમ જ અરિહંત આદિના શરીરના રૂપને વિષે અથવા પેાતાના કપાળ, નેત્ર અને મુખ ઉપર જેનું મન લય થયું. છે તેને ધારણા માનેલી છે. (ધારણા કહે છે.) ભાવાથ–પ્રત્યાહાર કરવા માટે મનને ઇંદ્રિયાના વિષચામાંથી ખેં'ચી લીધા બાદ તે મનને કાઇ પણ સ્થળે જોડવું' જોઇએ. કાઈ પણ ધ્યાન કરવા લાયક એક વસ્તુમાં જોડી દેવુ' તેનુ' નામ ધારણા છે. એક વસ્તુમાં લાંબા વખત સુધી મનને સ્થિર રાખવાથી, તે મન ધ્યાન કરવા લાયક પદાર્થ કે વસ્તુમાં એકાગ્ર થાય છે, મનમાં ઉત્પન્ન થતી અનેક સ્ફુરણા કે વૃત્તિએ તેના નિષેધ કરી એક જ સજાતીય પ્રવાહ ચલાવવાનું' કામ, ધારણા મજબૂત થવાથી થાય છે. ધારણાના ટુકા અથ એટલા જ છે કે કાઈ પણ ઉત્તમ ધ્યેયમાં મનને ચાંટાડી દેવું, ત્યાંથી ઉખડે નહી’-તે સ્થાન મૂકી અન્ય સ્થાનના આશ્રય ન કરે, તે જ છે. ગાય કે અશ્વ વિગેરે જાનવર એક સ્થળે સ્થિર ન રહેતાં For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ માનદીપિકા [ ૨૩૯ ) ફરતાં ફરી કાંઈ નુકશાન કરતાં હોય ત્યારે તેમને એક મજબૂત ખીલા સાથે બાંધવામાં આવે છે, તેથી તેમની ચપળતા સર્વથા બંધ થતી નથી, પણ ખીલાની આજુબાજુ તેઓ ફર્યા કરે છેઆવી જ રીતે આ ચપળ મનને એક ધ્યેયરૂપ ખીલા સાથે બાંધવામાં આવે છે, તેથી તે પવિત્ર યેયરૂપ ખીલાને મૂકીને બીજે ખસી શકતું નથી. આથી મન સર્વથા સ્થિર થતું નથી, છતાં એનેક સ્થળે ફરવારૂપ ચપળતા મૂકી દઈ આ ઉત્તમ દયેયના ખીલા સાથે બંધાઈ તેની જ આજુબાજુ ફર્યા કરે છે. તેના મજબૂત અભ્યાસથી મન ત્યાં જ સ્થિર થઈ જાય છે. મન જ્યારે અન્ય સ્થાનને કે અન્ય આલંબનનો આશ્રય કરે છે ત્યારે તે ધારણા તૂટી જાય છે. - આ ધારણા સ્થિર કરવા માટે એક જ દયેયમાં મન લાગી રહે તે માટે કેટલાક અભ્યાસીઓ શરૂઆતમાં બહાર વાટક કરે છે. ગેળ બિન્દુ ઉપર કે તેવા જ પદાર્થ ઉપર દષ્ટિને સ્થાપન કરીને ખુલ્લી આંખે તે પદાર્થ તરફ જોયા કરે છે. દષ્ટિને ત્યાંથી જરા પણ ખસવા દેતા નથી. એકાદ મિનિટથી શરૂઆત કરી ધીમે ધીમે તેમાં વધારે કરી એકાદ કલાક કે તેથી પણ વધારે વાર દષ્ટિ સ્થિર કરે છે. દષ્ટિ બહાર સ્થિર થાય, ત્યાર પછી અંદરના ભાગમાં મનને સ્થિર કરવાની શક્તિ આવે છે. ધ્યાનનો અખંડ પ્રવાહ એક ધયેયમાં ચાલુ રાખવાનું બળ આવે છે. પરબ્રહ્મ જે સિદ્ધ સ્વરૂપ-આત્મસ્વરૂપ છે તેમાં કે એકાદ સાગણમાં મનને સ્થિર કરવાનું કે જોડી આપવાનું કામ શરૂઆતમાં કઠણ થઈ પડે તેમ છે માટે પ્રથમ સાકાર For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૦ ] ધ્યાનદીપિકા અરિહંતાદિની મૂર્તિ-છબી ઉપર ધારણ કરવી. સિદ્ધચક્રજીનાં ગટ્ટા ઉપર બાહ્ય ત્રાટક સિદ્ધ કરવું. અગર અરિહંત ભગવાનની મૂર્તિના શરીર ઉપર-કપાળ ઉપર, નેત્ર ઉપર, કે મુખ ઉપર ઈત્યાદિ કઈ પણ સ્થાનમાં બીજા કેઈ પણ વિચારે ન કરતાં-વિચારો આવવા ન દેતાં બરોબર દષ્ટિ સ્થિર કરવી. બાહ્ય દષ્ટિ સ્થિર કરવાની સાથે મનને તે ધ્યેયમાં જ ચૂંટાડી રાખવું. જે મન બહાર ફરતું હોય, વિચાર કરતું હોય તે બાહ્ય દષ્ટિ જોડી રાખેલી નકામી છે. તેનાથી ધારણાને ફાયદો મેળવી શકાતું નથી. ત્યાં મન લયલીન થઈ જવું જોઈએ. મન એકરસ થઈ જાય તેથી ધારણા સિદ્ધ થાય છે. * બાણ, બંદૂક કે તીર વડે કઈ પણ વસ્તુને પહેલે જ તડાકે આબાદ વીંધી નાખવામાં ફતેહ પામવા માટે, તે અભ્યાસીઓ જેમ કોઈ સ્થૂળ મોટું અને નજીકનું લક્ષ વીંધવાને પ્રથમ અભ્યાસ પાડે છે, ત્યાર પછી તેનાથી નાનું અને વધારે છેટું લક્ષ વિધવાને અભ્યાસ કરે છે. તેમાં ફતેહ પામતાં વળી તેનાથી નાનું અને છેટું લક્ષ વિધવા અભ્યાસ કરે છે. આ અભ્યાસના પરિણામે છેવટે ગમે તેવું નાનું, ચપળ કે દર લક્ષ હોય તે પણ વધી શકે છે. આ જ પ્રમાણે આ ધારણું પણ તેવું જ લક્ષ છે અને તે જ ક્રમે સિદ્ધ કરવી જોઈએ. ઊગતા અને આથમતા સૂર્ય ઉપર કે ચંદ્ર ઉપર દષ્ટિ સાથે મન સ્થિર કરવાને અભ્યાસ સાધકે કરે છે. ભગ વતીસૂત્રમાં તામલિ તાપસના અધિકારમાં પણ આવી જ કંઈક વાત આવે છે. સૂર્યને સામી દષ્ટિ રાખીને આતાપના For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૪૧ ] લે છે વગેરે હકીકત છે. ભગવાન મહાવીરદેવના સંબંધમાં પણ તેવી જ વાત આવે છે કે એક અહેરાત્ર પર્યત એક વસ્તુમાં-ધૂળના ઢેફા ઉપર દષ્ટિ રાખી તેઓ મહાપડિમામાં (અભિગ્રહ વિશેષ) રહ્યા હતા. લક્ષ ગમે તેવું હોય પણ મનને કે નેત્રને વિકાર ઉત્પન્ન કરે કે રોગ ઉત્પન્ન કરે તેવું હોવું ન જોઈએ. તેના પર દષ્ટિ અને મનને સ્થાપન કરવાનો હેતુ માત્ર દષ્ટિને સ્થિર કરવા અને મનની એકાગ્રતા કરવા સિવાય બીજો હેત નથી. અને બાહ્ય પદાર્થમાં દષ્ટિ તથા મન સ્થિરતા ન પામે તે પછી જે આ આંખે જોઈ શકાતી નથી તેવી આંતરવસ્તુ કે પદાર્થમાં તે મન કેવી રીતે સ્થિરતા પામશે? આંતરસ્થિરતા પામવાને મુખ્ય હેતુ આ અભ્યાસમાં રહેલ છે. આ પદાર્થ ઉપર દષ્ટિને મન સાથે સ્થિર કરવામાં જેને ઠીક ન લાગે તેમણે ભગવાનની કે ગુરુની મૂર્તિ લેવી અને તેના ઉપર એકાગ્રતા કરવી. તે સિદ્ધ થયા બાદ, એટલે કે પણ જાતને સંકલ્પવિક૯પ ન કરતાં દષ્ટિ સાથે મન સ્થિર રહી શકે તે પછી તે દષ્ટિને આંતરલક્ષ તરફ વાળવી, એટલે આંખ બંધ કરી આંતરના લક્ષો સિદ્ધ કરવા તરફ પ્રવૃત્તિ કરવી. - આંખો બંધ કરીને કે નેત્ર અધખુલ્લાં રાખીને પિતાના હદયમાં ભૂકુટિમાં, નાભિમાં અને બ્રહ્મરપ્રાદિ સ્થાનમાં મનને નિરાકાર આત્માની કલ્પના કરી આત્માના શુદ્ધ ઉપગની For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૨ ] ધ્યાનદીપિકા જાગૃતિ બની રહે તે સાથે રોકવું-સ્થિર કરવું. નિરાધાર નિરાકારમાં ધારણ ન રહી શકે તે હૃદયમાં કે ભ્રકુટિમાં ઈષ્ટદેવની કે ગુરુની મૂર્તિને મનથી કપીને તેના ઉપર ધારણું રાખવી. શરૂઆતમાં આખી મૂર્તિની ધારણા થઈ શકતી નથી. તેથી પ્રથમ તે મૂર્તિના અંગૂઠા ઉપર મન ઠરે એટલે તે આંખે બંધ કર્યા છતાં દેખાય ત્યારે ઢીંચણ, આ પગ, હાથ, હૃદયને ભાગ અને છેવટે મસ્તક પર્યત એક પછી એક સિદ્ધ થતાં ધારણ કરતાં જવી, જેથી આખી મૂર્તિની ધારણા સિદ્ધ થાય છે. આ સાકાર રૂપવાળી ધારણું સિદ્ધ થયા પછી નિરાકાર કેઈ પણ જ્ઞાન, આનંદ કે તેવા જ સદ્દગુણની અરૂપિધારણા કરવી. આત્માના શુદ્ધ સ્વરૂપની માનસિક ધારણા કરવી અથવા સિદ્ધસ્વરૂપ પરમાત્માની ધારણા કરવી. ધારણાને અર્થ એટલે જ થાય છે કે બીજા બધા વિષયોમાંથી મનને ખેંચી લઈ એક વિષયમાં પરોવવું-લગાડવું. જે પૂર્વે કહી આવ્યા છીએ. આ ધારણાના પ્રવાહને વિચારતા કે એયાંતરથી તેડી ન નાખતાં તે જ દયેયમાં તેને અખંડ પ્રવાહ ચલાવ્યા કરો. એ એક જાતને જ પ્રવાહ ચાલો શરૂ થયો કે તેને ધ્યાન કહેવામાં આવે છે. ધારણા સિદ્ધ થાય તે ધ્યાન સહેલું છે. ધ્યાન અને ધારણામાં તફાવત માત્ર એટલો જ છે કે બીજાં લાથી મનને પાછું હઠાવી એક જ લક્ષમાં પવવું તે ધારણા અને તેમાં મન સ્થિર થતું ચાલે બીજા વિચારો ન For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન દીપિકા [ ૨૪૩ ] કરે તે ધ્યાન અને આ યાન જ વધારે વખત લંબાતાં જે લક્ષ આપણે ધ્યાન કરવા માટે લીધું છે તેના જ આકારે મન પરિણમી જાય. પિતાના દેહ સુદ્ધાંનું ભાન ભૂલી જઈ તદાકાર-ધ્યેયાકાર થઈ રહેવું તે સમાધિ કહેવાય છે, આવી ધારણા અને ધ્યાન કરવાની ટેવ દરેક મનુષ્યને કે જીવને પડેલી હોય છે, પણ વિશેષ એટલે છે કે તે ટેવ દુનિયાના વિષયેની આસક્તિ તરફની હોય છે-અજ્ઞાન દશાની હોય છે. તેથી કર્મને ક્ષય થ કે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાનું બનતું નથી પણ તે ક્રિયા ઊલટી વધારે બંધન કરનારી થાય છે. આવી પ્રત્યાહાર ધારણું અને દયાનની ટેવ મનુષ્યોને કેવી રીતે પડેલી હોય છે, તે શંકા કરવા જેવું નથી, તમારા અને મારા અનુભવની આ વાત છે. અને વિચાર કરશે તે અવશ્ય તે વાત તમને તમારા જીવનમાં પણ મળી આવશે. દષ્ટાંત તરીકે કઈ વખત પિતાના વહાલા માણસને વિગ થયો હોય કે કોઈ પૈસા સંબંધી નુકશાન થયું હોય કે ભવિષ્યમાં કોઈ વિપત્તિ આવી પડવાની હોય તેને ઉપાય ચિંતવવાના વિચારમાં માણસ એટલો બધો ગરકાવ થઈ જાય છે કે પાસે કેણું આવ્યું, અગર અમુક માણસ શું બોલ્યો, તેનું તેને ભાન સુદ્ધાં રહેતું નથી. આ ઠેકાણે વિચાર કરો કે બધી ઇદ્રિમાંથી તેણે પોતાનું મન કાઢી લીધું હોય છે, કારણ કે ઈક્રિયેના વિષને અત્યારે તેનું મન બિલકુલ ગ્રહણ કરતું નથી તે પ્રત્યાહાર થે. તેનું મન કંઈ એક વહાલા માણસ તરફ, કે પિતા તરફ કે વિપત્તિના પ્રતિકારરૂપ ઉપા For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૪ ] ધ્યાનદીપિકા યમાં લાગ્યું છે તે ધારણા થઈ અને તેમાં જે-તે વિચારમાં . તે એટલે લીન થઈ ગયું છે કે વિચારના પ્રવાહ સિવાય બીજો વિચાર પણ તે વખતે હેત નથી. આ ધ્યાન થયું અને આ સ્થિતિમાં જે દેહનું ભાન ભુલાઈ તદાકાર થઈ જાય તે સમાધિ પણ થઈ જાય. છતાં સમાધિ પર્યત ન પહોચે તે પણ ધ્યાન સુધી તે ઘણું માણસ પહોંચી જાય છે. જુઓ કે આ ધ્યાનેને પહેલાં આધ્યાન કે રૌદ્રધ્યાન તરીકે ઓળખાવી આવ્યા છીએ અને તેનો ત્યાગ કરવાનું પણ સૂચવી આવ્યા છીએ, તથાપિ અહીં કહેવાનો આશય એ છે કે હલકાં ધ્યાન-ધારણ તે મનુષ્યો નિરંતર કરે છે, પણ તે કાંઈ કલ્યાણને માર્ગ નથી. એ જ પ્રત્યાહાર, ધારણા, ધ્યાનને માર્ગ બદલાવી નાખવો જોઈએ. જે પ્રવાહ ની વહે છે, તે જ પ્રવાહને તેની સામેની બાજુ તરફ ગતિ આપવી એટલે બસ થયું. આટલું જે સિદ્ધ કરવામાં આવે તો જે હલકા પ્રકારની ધ્યાનાદિ ક્રિયા અગતિ આપનારી થાય છે, તે જ ક્રિયા શક્તિનું સુકાન-નિશાન બદલાવાથી તમને ઊંચી સ્થિતિઆત્માની શુદ્ધ સ્થિતિ પ્રાપ્ત કરવામાં મદદગાર થશે. પ્રત્યાહાર પછીને વિષય પિતાના અનુભવને છે. તેથી આ સંબંધમાં કાંઈ વધારે બેલવું તેના કરતાં અનુભવ કરવાથી જ વધારે સમજાય તેવું છે. આ આત્માના ગુણ કે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કેમ કરવું તે બાબતમાં તે ઈશારે. કરે તેટલું જ બસ છે. કારણ જ્યાં વસ્તુસ્થિતિ જ આત ક્રિયાથી સિદ્ધ થાય તેમ છે ત્યાં બાહ્ય વાણી શું કહી શકે? For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૪૫] માટે આ એક સામાન્ય ઈશારા તરફ દષ્ટિ રાખી-નિશાન સખી-આગળ વધવાથી આગળ શું છે, કેમ છે, તે સર્વ સમજાશે. વચનથી કહી શકાય, અન્યને સમજાવી શકે (શકાય) તેવા ધ્યાન સંબંધી વિચારે અથવા કેવા વિચારો કરવાથી ધર્મધ્યાન થાય છે તે વિષે ગ્રંથકાર ધમધ્યાનાદિનું સ્વરૂપ બતાવે છે. | ધર્મધ્યાનાદિ વિચાર, ध्यानं चतुर्विधं ज्ञेयं धर्म शुक्लं च नामतः । प्रत्येकं तच्छयेत् योगी विरक्तः पापगयोतः ॥१०५॥ ધર્મધ્યાન અને શુકલધ્યાન તે દરેકના ચાર ભેદ છે. પાપગથી વિરક્ત થઈ ગીએ બંને ધ્યાનને આશ્રય કરે. ભાવાર્થ—ધર્મધ્યાન અને શુકલધ્યાન તે રાજયોગ છે. જેમ રાજમાર્ગમાં કાંટાકાંકરા, ખાડાટેકરા ન હોવાથી, રસ્તે ચાલનારાઓ ઓછા પરિશ્રમે અને હેરાનગતિ વિના (ખી થયા સિવાય) સુખેસમાધે ચાલી શકે છે, તેમ ધર્મધ્યાન કે શુક્લધ્યાનમાં, શરીરે કઈ કે દુઃખ વેઠવું પડતું નથી, પણ કેવળ મનની નિર્મળતામાં વધારો કરવાથી આ માગે ઘણે સરલ અને ઉપદ્રવ વિનાને બને છે. આ ઉત્તમ સ્થાનમાં હદયને પરમ આદ્ર બનાવી આત્મિક પ્રેમથી ભરવું પડે છે. સવ અને આત્મસ્વરૂપે અનુભવવા પડે છે. મલિન ઈચ્છાઓને મૂળથી ત્યાગ કર પડે છે. સુખદુઃખને સમાન અનુભવવા પડે છે. પ્રિયઅપ્રિય કે શત્રુમિત્ર For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૬ ] ધ્યાનદીપિકા કેઈને ગણવાનો નથી. ટૂંકમાં કહીએ તે કેવળ વિચાર દ્વારા જ મનને દઢ મજબૂત બનાવીને દુર્ગણે કે કર્મને નાશ સાધન વાનો છે. જે સત્ય છે તેને ખરે અનુભવ-ખરે નિર્ણય મનને પ્રતીત કરવાનો છે. તેવા મનની લાંબા વખતની સ્થિતિથી આવરણને નાશ થાય છે. ખરી પ્રતીતિવાળા વિશુદ્ધ મન દ્વારા જ નિર્વાણ સાધી શકાય છે. ધર્મ કે શુક્લધ્યાને કેવળ વિચારરૂપ જ છે. ધર્મધ્યાનમાં કેવળ મનને જ કેળવવું પડે છે. આ આમ જ છે, આ સત્ય છે, આમાં જ સ્થિર થવું, આને યાદ પણ ન કરવું, આ જ સુખરૂપ છે, આ જ દુઃખનું કારણ છે વિગેરે નિર્ણથી મનને દઢ સંસ્કારી બનાવવાનું કામ ધર્મધ્યાનમાં છે, મને નિર્ણય કર્યો એટલે આ જગત સાચું ભાસે છે, મને નિર્ણય કર્યો કે આ જગત દુઃખરૂપ છે તે દુઃખરૂપ જ અનુભવવાનું એટલે વીતરાગ પુરુષને જે નિર્ણય તે નિર્ણયને અનુભવ મનને કરાવવાથી તેવી જ પ્રવૃત્તિવાળું તે મન બની જાય છે. આ સર્વ વાતે આ ધર્મધ્યાનમાં આવશે, તે ધર્મ અને શુકલધ્યાનના પ્રત્યેકના ચાર ચાર ભેદ છે, જે આગળ બતાવવામાં આવશે. પાપ ગથી વિરક્ત થઈ આ ધ્યાનને આશ્રય કરે. બાહ્ય તપશ્ચર્યા અને કિયાદિ હઠયોગમાં શરીરને તથા ઇંદ્રિને કેવળ વિશેષ દમવી પડે છે. અને તેમ કરીને મનને સ્વાધીન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. રાજગમાં કેવળ વિચાર દ્વારા મનને મુખ્યતાએ દમવાનું છે, નિર્મળ કે શુદ્ધ બનેવવાનું છે, આત્માને આધીન કરવાનું છે. અને તે મન દ્વારા ઇદ્રિ કે શરીર પર શુદ્ધ વર્તનની અસર કરવામાં આવે છે. For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૪૭ ] ધર્મધ્યાનમાં ઉપયોગી સાધને भावनादीनी धर्मस्य स्थानाद्यासनकानि वा । . कालश्वालंबनादीनि ज्ञातव्यानि मनीषिभिः ॥१०६॥ ધર્મધ્યાનની સિદ્ધિ માટે ભાવના, સ્થાન, આસન, કાળ, અને આલંબનાદિ બુદ્ધિમાને એ જાણવાં. ભાવાર્થ કોઈ પણ એક કાર્ય સિદ્ધ કરવા માટે તેના અંગરૂપ કે મદદગારરૂપ કારણે એકઠાં કરવાની પ્રથમ જરૂર પડે છે. તે કારણો હોય તો જ કાર્ય સિદ્ધ થાય છે, નહિતર કાર્ય સિદ્ધ થતું નથી. ધર્મધ્યાન કે શુક્લધ્યાન તે પણ એક કાર્ય છે, તે તેનાં કારણે એકઠાં કરવાં જ જોઈએ. તે કારણેમાં ભાવના કે જેનાથી મનને વાસિત કરવામાં આવે છે તે તથા ધર્મધ્યાન માટે કેવું સ્થાન હોવું જોઈએ, કેવે આસને બેસી ધ્યાન (ધર્મધ્યાન) કરવું કયા કાળમાં ધ્યાન કરવું અને કેવાં આલંબન લેવાં આદિ શબ્દથી ધર્મધ્યાનના અધિકારી, વેશ્યા, ચિહ્ન, ફળ વિગેરે જાણવાં, જેમાંથી કેટલાંક પૂર્વે કહેવાઈ ગયાં છે. બાકી જે રહ્યા છે તે અહીં અનુક્રમે બતાવવામાં આવશે. ધર્મધ્યાનમાં કઈ કઈ બાબતો મદદગાર તરીકે ઉપયોગી છે તે વિષે ધ્યાનશતકમાં કહ્યું છે કેઃ झाणस्स भावणाओ देसं कालं तहासणविसेसं । . आलंबणं कमं पुण झाइयव्वं जैयझायारो ॥१॥ तत्तोणुप्पेहाओ लेस्सां लिंगं फलं च नाऊणं ।। धम्मं झाइज्जं मुणी तग्गयजोगो तओ सुकं ॥२॥ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૮ ] ધ્યાનદીપિકા ધ્યાનને પોષણ આપનારી ભાવનાઓ, ધ્યાનને ઉચિત સ્થાન, ધ્યાનને યોગ્ય કાળ (વખત), ધ્યાન માટે આસન, આલંબન (વાચનાપૃચ્છનાદિ), કમ (મનને નિરોધ આદિ), ધ્યાન કરવા લાયક, ધ્યેય (આજ્ઞા વિચયાદિ), ધ્યાન કરવાને લાયક અપ્રમત્તાદિ ગુણ, ત્યાર પછી અનુપ્રેક્ષા (ધ્યાન પૂર્ણ થયા પછી અનિત્યાદિ ભાવનાઓના વિચારરૂપ), વેશ્યા (શુકલાદિ), લિંગ (શ્રદ્ધાની આદિ), ફલ (દેવલોકાદિ) ઈત્યાદિ ધ્યાનનાં સાધનને જાણ્યા પછી મુનિએ ધ્યાનને અભ્યાસ કરે. ધ્યાનને મદદગાર ભાવના चतस्रो भावना भव्या उक्ता ध्यानस्य सूरिभिः । मैत्र्यादयश्चिरं चित्ते विधेया धर्मसिद्धये ॥१०७ ॥ ધમ ધ્યાનની, મૈત્રી આદિ સુંદર ચાર ભાવનાઓ આચાએ કહી છે. ધર્મધ્યાનની કે આત્મધર્મની સિદ્ધિને માટે ઘણા કાળ પર્યત આ ભાવનાઓને ચિત્તમાં ધારણ કરવી. * ભાવાર્થ–આ મિત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ચાર ભાવનાઓ ધર્મધ્યાનને પોષણ કરનારી છે. દુર્બળ થયેલા શરીરને પુષ્ટ કરવા માટે મનુષ્યો જેમ રસાયણને ઉપયોગ કરે છે. તેમ દુબળ થયેલા ધર્મધ્યાનરૂપ શરીરને સુધારીને પોષણ આપનાર-પુષ્ટ કરનાર-વૃદ્ધિ પમાડનાર આ ચાર ભાવનાઓ છે. આ ભાવનાઓ ઘણું સુંદર છે, કારણ કે પિતાને અને પને-અન્ય જીવોને સર્વને સુખદાયી છે, ધર્મધ્યાનને જિવાડનાર જીવન છે, ગયેલું ધર્મ ધ્યાન પણ આ ભાવનાથી હૃદયવાસિત થતાં પાછું આવે છે For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૪૯ ] છે મારા વિશે ખરી અને સદાને માટે ટકાવી રાખે છે. માટે આ ભાવનાઓથી ઘણા કાળ પર્યત ચિત્તને વાસિત કરવું. મિત્રી ભાવના प्राणभूतेषु सर्वेषु सुखदुःख स्थितेषु च ।। वैरिमित्रव जीवेषु मैत्रीस्याद्धितधीः सतां ॥ १०८॥ પ્રાણને ધારણ કરનાર સર્વ જેને વિષે-સુખમાં રહ્યાં હોય કે દુઃખમાં રહેલાં હેય-તેમને વિષે તે જીવે શત્રુ હોય કે મિત્ર હોય તે સર્વ ઉપર હિતની બુદ્ધિ રાખવી તે સપુરુષની મિત્રીભાવના છે. ભાવાર્થ—દુનિયાના સર્વ જીવો ઉપર મિત્રતા રાખવી મિત્ર સમાન પ્રીતિ રાખવી. આ વખતે આ વિચાર કરવાનો નથી કે “આ જીવો સુખી છે? નિરોગી છે? ધનાઢય છે? બળવાન છે? કે કઈ પણ સત્તા ધરાવનાર છે? આવા ધનાઢય કે બળવાન જી તરફ તે પ્રીતિ રાખવી, કારણ કે તેમના તરફથી ભવિષ્યમાં કોઈ પણ પ્રસંગે આપણને સહાય મળશે, દુખી સ્થિતિમાં મદદગાર થશે, અગર આપણે બચાવ કરશે અને આ છે તે દુઃખી છે, નિર્બળ છે, નિર્ધન છે, તેમની સાથે પ્રીતિ રાખવાની શી જરૂર છે? તે આપણને શી મદદ આપવાના છે? શા ઉપગી થવાના છે?” આ વિચાર આ ઠેકાણે કરવાનું નથી. વળી આ આપણા વૈરી છે, શત્રુઓ છે, અન્ય દેશના છે, તેમની સાથે શા માટે મિત્રતા રાખવી ? અને આ તે આપણું મિત્રો છે, કુટુંબીઓ છે, સંબંધીઓ છે, ઓળખીતા છે, આપણે દેશના છે, આપણી નાતના છે, For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૦ ] ધ્યાનદીપિકા આપણા ધમ પાળનારા છે, તેમની સાથે તે મિત્રતા કરવી તે વ્યાજબી છે. ઇત્યાદિ વિચારો કરવા તે ચાગ્ય નથી, આ મિત્રતા કરવી કાંઇ સ્વાર્થ સાધવા માટે નથી, કે દુનિયાનાં સુખ મેળવવા માટે નથી, કે કાંઈ કાઈ જાતના સંબંધ વધારવા માટે નથી કે જેને લઈ અમુક સાથે મિત્રતા કરવી અને અમુક સાથે તા ન કરવી. નાતજાતના, દેશકાળના, ધવિધના, ઊંચાનીચાના, નાનામોટાના, કાંઇ પણ તફાવત રાખ્યા વિના સર્વાં જીવા ઉપર મિત્રભાવના રાખવી. તેથી પહેલા ફાયદો તા આપણને એ જ થાય છે કે કાઇ જીવા સાથે વૈરિવરાધ રહેતા નથી. બીજા જીવાને હલકા માની તેમના તરફ અપ્રીતિ કે અભા વની લાગણી રહેતી હતી તે નાબૂદ થાય છે. સામાને મિત્ર રૂપ માન્યા કે મન તેને પેાતાના સમાનપણે જોવાના પ્રયત્ન કરશે. તેટલું મન ઉચ્ચ ખનશે. મન હવે કાઇ પણ જીવને જોઈ સમાન ભાવના આકાર ધારણ કરશે. એટલે તે મનમાં જે હલકાપણાના દુગાઁણ હતા તે ચાલ્યા જશે. વાર'વાર હૃદય શાંતિ મેળવશે, મનની મલિનતા ચાલી જઈ પવિત્રતા વધશે, આત્મસ્વરૂપ પ્રાપ્ત થવાની ચાગ્યતા વધશે. માટે દુનિયાના દરેક પ્રસંગમાં જાગૃત રહી, સર્વ જીવા તરફ મૈત્રીભાવના રાખવી. આથી પવિત્ર થયેલા હૃદયમાં ધર્મધ્યાન સ્થિરતા પામશે. બીજી કરુણા ભાવના वध बंधनरुद्धेषु निस्त्रिशैः पीडितेषु च । जीवितं याचमानेषु दयाधीः करुणा मता ॥ १०९ ॥ For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૫૧ ] નિર્દય જીવો વડે વધ કરાતા કે બંધન માટે રેકેલા કે પિડા અપાતા તથા પોતાના જીવિતના રક્ષણ માટે યાચના કરતા, જેને વિષે જે દયાની બુદ્ધિ કરવી તેને કરુણા માનેલી (કહેલી) છે. ભાવાર્થ–દુઃખી જેને દેખી તેમના તરફ દયાની લાગણી કરી તેમને બચાવવા કે મદદ આપવા માટે પોતાથી બનતા પ્રયત્ન કરે તે કરુણ કહેવાય છે. આત્મસ્વરૂપનું ભાન ભૂલેલા અને તે માટે જ કર્માધીન-રાગ દ્વેષાધીન, થયેલા છે આ દુનિયામાં વિવિધ પ્રકારની વિપત્તિઓ પામે છે. છતાં દયાળુ કે કેમળ હદયનાં મનુષ્યોએ તેમની ઉપેક્ષા ન કરતાં તેમને યથાશક્તિ મદદ આપવી. કર્મનાં ફળો જીવો ભોગવ્યા સિવાય રહેવાના નથી, ગમે તે પ્રાગે તે પોતાના કર્મને બદલે મેળવવાના જ છે. વહેલા કે મેડા, હમણાં કે પછી કર્માનુસાર તેઓ ફળ મેળવશે જ. તોપણ જેઓ આવા કિલષ્ટ કવિપાકથી વેગળા છે તેઓએ તે તેમની દયા લાવવી જ જોઈએ. જો તેમ કરવામાં ન આવે, છતી શક્તિએ તેમની ઉપેક્ષા કરવામાં આવે, નિર્દય જીવો પીડા આપે, કદર્થના કરે, વધ કરે, બંધન કરે અને તે દુઃખી થનાર છવ પિતાનું જીવન બચાવવા માટે પ્રાર્થના કરે, આજીજી કરે, છતાં પણ તેના તરફ છતી શક્તિએ ધ્યાન આપવામાં ન આવે તે તે માણસના મનમાં નિર્દયતા, કરતા કે નિવંસ પરિણામતા આવવાની જ. આવી નિષ્ફર આત્મપ્રાપ્તિથી કે ધર્મ ધ્યાનની પ્રાપ્તિથી મનુષ્યને વિશેષ દૂર ખેંચી જાય છે. ધર્મધ્યાનને લાયક જેના હૃદયે ઘણાં For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૨ ] ધ્યાનદીપિકા કોમળ અને દયા હોય છે. તેઓ કોઈનાં દુઃખે દેખી. ઉપેક્ષા કરી શકતા નથી. પણ બનતા પ્રયને તેમને મદદ આપે છે. જ્યાં પિતાને ઉપાય ચાલે તેવું ન હોય ત્યાં તેમણે લાચારી સાથે મૌન ધારણ કરવું જ પડે છે, છતાં તેના પરિણામો ઘણાં જ દયાળુ હોય છે. દુઃખી જેને દેખી તેમનાં નેત્રમાંથી આંસુ કરે છે. આવી કમળ લાગણીથી જ તેઓ ધર્મધ્યાનના અધિકારી થાય છે. પિતે અન્ય ઉપર કરુણા કરતા હોવાથી જ તેઓ પણ મહાન પુરુષોને કરુણા પાત્ર બની, અત્મિસ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે. આપ્યા વિના પ્રાપ્તિ કેવી રીતે થાય? આપે અને લો. આ ન્યાય સવને લાગુ પડે છે. અન્યની દયા કરશે તો અન્ય તમારાથી અધિક સ્થિતિવાળા મહાત્માઓ તમારી ઉપર દયા કરશે. દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારની કરુણા છે. દ્રવ્યકરુણા-ધનથી, ધાન્યથી, શરીરથી, વિયાગથી કોઈ પણ દુઃખી હોય તેને તે તે જાતની મદદ કરો ભૂખ્યાને આપે, તરસ્યાને પાઓ રોગીને દવા આપે, વિયેગીને ધીરજ-દિલાસો આપે. ભાવથી કરુણા અજ્ઞાન દશાવાળાને જાગૃત કરી જ્ઞાન આપ. અજ્ઞાન હઠાવવા માટે ધાર્મિક સત્ય તત્વને બોધ આપ. આત્મસ્વરૂપ પ્રાપ્તિને માર્ગ બતાવે તે ભાવકરુણા છે. મતલબ કે જેવી જાતની કરુણા કરવાની પિતાની શક્તિ હોય તેવી જાતની કરુણા કરી, અન્યને મદદ આપી, પિતે આનંદિત થવું તે કરુણાભાવનાથી જીવે ઉપર ષ અટકે છે અને અંતઃકરણ પવિત્ર થાય છે. આ નિમિત્તે પિતાની આત્મશક્તિ બહાર આવે છે, પિતાની આર્થિક For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ યાદીપિકા [ ૨૫૩ ] સંપત્તિ, શારીરિક બળ, મનોબળ, વચનબળ, જ્ઞાનબળ જાહેર હિમ્મત, ઈત્યાદિ શક્તિઓને વિકાસ પામવાને વખત મળે છે. મળેલી શક્તિઓનો ઉપયોગ કરવાનું સાધન-પાત્ર આપણને મળી આવે છે અને કરાયેલા પરોપકાર દ્વારા અંતઃકરણ પવિત્ર થાય છે. વળી સામા પાત્રોને જેટલા આપણે સુધારીએ છીએ તેટલા આપણે સુધરીએ છીએ અને તેના પ્રમાણમાં આપણને સુધારનાર મહાત્માઓને સમાગમ થાય છે. આપણા હદયની પવિત્રતાને પ્રમાણમાં આપણે સુધરી શકીએ છીએ, એટલે કરુણા કરવી તેમાં ખરી રીતે તપાસીએ તે આપણે જ પહેલે સ્વાર્થ છે. | મેદભાવના जिनधर्मजुषां ज्ञानचक्षुषां च तपस्विनाम् । निःकषायजिताक्षाणां गुणे मोदः प्रमोदता ॥११०॥ જિન ધર્મવાળા, જ્ઞાન ચક્ષુવાળા, તપશ્ચર્યા કરનારા, કષાય વિનાના, ઇન્દ્રિયને જય કરનારાના ગુણોને વિષે આનંદ પામ-તેની અનુમોદના કરવી તે પ્રમોદભાવના છે. ભાવાર્થ–ગુણવાન ના ગુણની અનુમોદના કરવી, તે ગુણોને લીધે તેના ઉપર પ્રેમભાવ ધારણ કરે, ગુણને પક્ષપાત રાખે, અન્યમાં સદગુણ જોઈને ખુશી થવું, લેકેની આગળ અન્યના ગુણોની તારીફ કરવી-પ્રશંસા કરવી, ઈત્યાદિને પ્રમોદભાવના કહે છે. વિચાર કરતાં તમને માલુમ પડશે કે કઈમાં કોઈને કઈ પણ ગુણ તે હોય છે જ. સર્વગુણ તે વીતરાગ દેવ For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૪ ] ધ્યાનદીપિકા છે તે સિવાય પણ માણસ જાત કે જીવ જાત સર્વથા નિગુણી જ હોય છે એમ તો ન જ કહી શકાય. ગમે તેવી વસ્તુમાંથી કે જેમાંથી ગુણ શોધનારને કાંઈને કાંઈ ગુણ મળ્યા સિવાય રહેતો નથી. પણ એટલે દરજજે તેની દષ્ટિ ખૂલવી જોઇએ. નિરંતરની ટેવથી તેવી દષ્ટિ સહજ થઈ જાય છે અને છેવટે ગમે તેવી અન્યને હલકી લાગતી બાબતોમાંથી પણ શીખવાનું મળે છે. પિતાને સુધારવાની કે સગુણ બનવાની ઈચ્છા વાળા મનુષ્યોએ આ દુનિયાને ગુરુ બનાવીને, કે શીખવાની શાળા સમજીને તેમાંથી દરેક ક્ષણે, દરેક પ્રસંગે સગુણ કે શિખામણ શેધતાં જ રહેવું. જે બંધ પુસ્તકમાંથી નથી મળતો તે બધ આ દુનિયામાંથી મળી શકે છે. મારું-તારું મૂકી દઈ દષ્ટિ બદલવી જોઈએ તે જ ગુણો મળે છે. તેવી દૃષ્ટિ ન થાય ત્યાં સુધી અમુક મર્યાદા કે જે સદ્દગુણવાળા ધર્મગુરુઓ કે દેવાધિદેવ વગેરેમાં હોય છે. તેમાં રહેવું. પોતે જે સંપ્રદાયમાં રહેલું હોય છે, તે સંપ્રદાયના ધાર્મિક મનુષ્યો. ગુરુઓ, ઈત્યાદિના જ્ઞાનાદિ ગુણોની, ઉત્તમ જીવનની, તપશ્ચરણાદિની, ક્ષમા, નમ્રતા, સરલતા, સંતેષ, જિતેન્દ્રિયતા, નિઃસ્પૃહતા પરે પકારિતા, આત્મપરા યણતા, ઈત્યાદિ સગુણે જેમાં હોય તેઓના ગુણો જેવાની ટેવ રાખવી, તેઓના ગુણોની પ્રશંસા કરવી, તેઓની ભક્તિ કરવી, તેમનું બહુમાન કરવું. તેઓના ગુણે દેખી રાજી થવું, અન્યની આગળ તેઓના ગુણે બેલવા વિગેરેથી પ્રમાદિત થવું. આ પ્રમેદભાવના છે. ગુણ જેનાર માણસ સદ્દગુણ થાય છે, દેષ જેનાર For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૫૫ ] માણસ દુર્ગણી બને છે. કારણ કે એકની ભાવના ગુણ જોવાની છે, તેનું અંતઃકરણ ગુણનું જ મનન કરે છે, ગુણોનું જ શોધન કરે છે અને તેની મજબૂત ભાવનાની અસર મન ઉપર દઢ થતાં તેમાં સગુણ જ નિવાસ કરીને રહે છે. જે માણસ અન્યના દે શેધ્યા કરે છે, છિદ્રો તપાસ્યા કરે છે, તેની ભાવના દોષ જેવાની જ હોય છે, તેનું મન નિરંતર દોષ જ શોધ્યા કરે છે, દેનું જ મનન કરે છે અને દોષના જ સંસ્કાર દઢ કરે છે, તે દેષમાત્ર થાય છે. જે ભાવનામાં જેનું મન વાસિત થાય છે તેમાંથી તે જ ભાવનાની સુંગધ કે દુગધ નીકળવાની જ. માટે મનુષ્યને ખરેખર યોગ્ય તે તે જ છે કે ગુણોની તપાસ રાખવી. ચાળણ જેવા ન થવું, પણ કીડીનું અનુકરણ કરવું. અનાજમાં કાંકરા હોય છે ત્યારે ચાળણીથી ચાળવામાં આવે છે પોતે અનાજ નીચું ઊતરી જાય છે. છિદ્રો દ્વારા દાણા નીચે ઝરી જાય છે અને ચાળણીની અંદર તો કાંકરા જ રહે છે. આવી જ રીતે મનુષ્યો ગુણરૂપી અનાજને તે મૂકી દે છે અને દેષરૂપી કાંકરાઓ ગ્રહણ કરે છે, આનું પરિણામ એ આવે છે કે માણસના હાથમાં ચાળણીની માફક કાંકરા જ રહે છે, અને ગુણરૂપ અનાજ તે નીચે ફેંકી દેવાય છે. કીડીનું અનુકરણ આ પ્રમાણે છે કે ગમે તેવી ઝીણી રેતી કે પથરીની અંદર અથવા ધૂળમાં, ખાંડ વેરવામાં આવી હેય તે પણ કીડીઓ ખાંડ વીણીને ખાઈ જાય છે અને કાંકરી, રેતી કે ધૂળને તેમ જ રહેવા દે છે. For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૬ ] ધ્યાનદીપિકા આ જ પ્રમાણે ગુણગ્રાહી જીવે, પથરા, રેતી, કાંકરી કે ધૂળ સમાન દુર્ગુણેની ઉપેક્ષા કરી, સગુણરૂપી ખાંડ તેમાંથી પણ વણી લે છે. તેવી ધૂળમાંથી પણ ખાંડ વણી ખાતાં કીડીનું પેટ ભરાય છે અને તે તૃપ્ત બને છે. તેમ જ દુર્ગણીમાંથી પણ સગુણને ચૂંટી લેનાર માણસ સદગુણી બને છે અને શાંતિ અનુભવે છે. આ પ્રમોદ ભાવનાથી આપણે સદ્દગુણી થઈએ છીએ. અંતઃકરણ ધર્મધ્યાન કે શુકલધ્યાનને લાયક બને છે. હૃદયમાંથી શ્રેષની લાગણીઓ ચાલી જાય છે. ઈર્ષ્યા કે ષષ્ટિ નાસી જાય છે. મન શાંતિ પામે છે, માટે દુનિયાના દરેક પ્રસંગમાં ગુણે જોવાની ટેવ વધારવી અને ગુણીઓનું બહુ માન કરવા સાથે પોતે સદ્ગણી થવા પ્રયત્ન કરે. | મધ્યસ્થ ભાવના देवगुर्वामाचार निन्दकेष्वात्मसंसिषु । पापिष्ठेषु च भाध्यस्थां सोपेक्षा च प्रकीर्तिता ॥१११॥ દેવની, ગુરુની, આગમની (શાસ્ત્રની, સિદ્ધાંતની) તથા આચારની નિંદા કરનાર અને પોતાની પ્રશંસા કરનાર પાપિક જીને વિષે (રાગ કે દ્વેષ ન કરતાં) મધ્યસ્થ રહેવું તેને ઉપેક્ષા કહેલી છે. ભાવાર્થ-રાગદ્વેષની પરિણતિમાં ન પાડવા માટે આ ચથી માધ્યસ્થ ભાવનાથી હૃદયને વાસિત કરવું. મધ્યસ્થ એટલે ઉપેક્ષા “તે જાણે અને તેનાં કર્મ જાણે” આપણે શું? તેનાં ક્ય તેને ભોગવવા પડશે. આપણે નકામે તેને માટે For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ધાનદીપિકા [ ૨૫૭ ] ખેદ શા સારુ કરે? આ ઉપેક્ષા કહેવાય છે. આ ઉપેક્ષાને પ્રસંગ બે કારણે આવે છે, એક તે કઈ માણસ ખરાબ વર્તન કરતા હોય દેવની, ગુરુની, આગમની કે આચારવિચારની કે તેવા કોઈ પણ કારણસર અન્યની નિંદા કરે હોય, પોતાની પ્રશંસા-મોટાઈ ગાતે હોય ત્યારે લાગતાવળગતા કે કઈ દયાળુ લાગણીવાળાઓ તેને સમજાવે છે બોધ આપે છે શિખામણ આપે છે કે આ પ્રમાણે બોલાય નહિ, આ પ્રમાણે વર્તન કરાય નહિ, આથી તને નુકસાન થશે, કર્મબંધન થશે, લેકે માર મારશે, આથી દુર્ગતિમાં જવાય, વિગેરે શિખામણો આપ્યા છતાં પણ તે શિક્ષા માન્ય કરે નહિં, તેઓનું અપમાન કરે અને તે વર્તન સુધારે નહિ ત્યારે તેને શિક્ષાને ગ્ય સમજી, હજી તેના શુભ ઉદયને વાર છે એમ ધારી અથવા કર્મની ગહન ગતિ છે, આપણે શું કરીએ, ઈત્યાદિ વિચારો કરી તેની ઉપેક્ષા કરવામાં આવે. એટલે તેનાં કર્મ તેને ભેગવવાં પડશે, અત્યારે આપણું કહ્યું નહિ માને પણ તેના આ કર્તવ્યને બદલે જ્યારે મળશે, એક વખત જ્યારે તે સારી રીતે હેરાન થશે ત્યારે તેની મેળે જ ઠેકાણે આવશે. ઋતુ વિના ઝાડ ફળતાં નથી તેમ તેનો વિપાક-ઉદય હજી થયે નથી, થશે ત્યારે ઠેકાણે આવશે, તેનું કર્તવ્ય તેને સમજાઈ જશે, એમ વિચાર કરી, મિત્રી, કરુણા કે પ્રમોદ ત્રણમાંથી એકને લાયક તે ન જણાય ત્યારે આ ચોથી ભાવનાને પ્રયોગ કરવામાં આવે છે. તેમાં પણ બનેને ફાયદો છે. કારણ તેને સુધરવાને ૧૭ For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૮ ] ધ્યાનદીપિકા હજી વધારે વખતની જરૂર છે તે પહેલાં તેને સમજાવતાં કે સારે રસ્તે દોરતાં ઊલટો તેને કંટાળો આવે છે એટલું જ નહીં, પણ ઊલટું ધર્મ ઉપર કે શિખામણ આપનાર ઉપર તેને વૈષ થાય છે. આ દ્રષની લાગણી ઉત્પન્ન કરાવી તેને વધારે પાછો હડસેલે, વધારે અધોગતિમાં જાય તેવી સ્થિતિમાં લાવી મૂકો તેના કરતાં તો તેની ઉપેક્ષા કરવી તે જ અત્યારે તેના માટે લાભકર્તા છે. શિખામણ કે ઉપદેશ આપનારાએ પણ પિતાના ભલા માટે તેની ઉપેક્ષા કરવી તે ચગ્ય છે. કારણ જ્યારે ઘણી શિખામણો આપતાં, ઘણી વાર સમજાવવાં છતાં અને તે પણ તેના ભલા માટે જ આપણા જ્ઞાન, ધ્યાન, અને વખતનો ભંગ આપી તેને સુધારવા પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે તે માટે નથી, સુધરતા નથી, કે સમજ નથી ત્યારે તે ઉપદેશકને કે શિક્ષકને ક્રોધ ચડે છે; ગુસ્સો આવે છે, કંટાળો વધે છે. કંટાળાથી નારાજ થઈ ફરી અન્યને શિક્ષા દેવાનું બંધ કરે તો અન્યાય કે અનર્થ થાય છે. એકને દોષે સર્વને સરખા ગણવા તે અગ્ય ગણાય. જે તેના ઉપર છેષ કરે તો પિતાને ધર્મ કરતાં ધાડ આવી તે ન્યાયે નવીન કર્મ બંધ થાય છે અને પરિભ્રમણમાં વધારો થાય છે એમ જાણી તેવા પ્રસંગે તેવાઓની ઉપેક્ષા કરવી તે યોગ્ય છે. જેમ આ ઉપેક્ષા કરવાનું કારણ બનેને દ્વિષ થતો અટકાવવાનું છે તેમ જ ઉપેક્ષા કરવાનું બીજું કારણ રાગને અટકાવવા માટેનું છે. સંસારની મલિન વાસનાને ઈચ્છાઓને વધારે પિષણ મળે, દબાઈ ગયેલી કામાદિ વાસનાઓને ઉત્તે For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૫૯ ] જન મળે તે માટે અમુક સંગોમાં તેવા રાગના કારણભૂત મનુષ્યની ઉપેક્ષા કરવી પડે છે. મનુષ્યના એકબીજા સાથે દેખીતા સ્વાર્થ રહેલા હોવાથી આ ઉપેક્ષાથી અમુક મનુષ્યને ઓછું આવે છે. દુઃખ લાગે છે. તથાપિ ભાવિ પરિણામ બનેના લાભમાં આવવાનું હોય તો આ ઉપેક્ષા કરવી તે પણ ચગ્ય છે. આ ઉપેક્ષા કરવાને પ્રસંગ ત્યારે જ અમલમાં મૂકવાનો છે કે સામા મનુષ્યને સુધારી શકવાનું પોતામાં બળ ન હોય અને તેને સુધારવા જતાં પિતાને અભિમાન કે રાગદ્વેષની પરિણતિ થવાનો સંભવ હોય, વળી ઉપરની ત્રણ ભાવનાઓમાંથી એક પણ લાગુ થતી ન હોય તો પછી ચેથી ભાવના અમલમાં મૂકવી. આ મધ્યસ્થ ભાવનાથી રાગહેષનાં કારણે ઓછાં થઈ જાય છે. આત્મસ્વરૂપમાં આગળ વધેલા કે વધવાને પ્રયત્ન કરતાં મનુષ્યોએ આ ભાવનાના બળથી મલિન–વાથી વાસનાઓને એકદમ નાશ કરવા માટે સર્વ ઈચ્છાઓની ઉપેક્ષા કરવી પ્રારબ્ધગે જે પ્રાપ્ત થાય તેમાં મધ્યસ્થપણું રાખી-રાગવૈષ વિના તેને ઉપભોગ કરી, નહિ થાપ કે નહિ ઉથાપ તેવી રીતે સમભાવમાં રહેવાનો પ્રયત્ન રાખો. આ સર્વ જાતની ઉપેક્ષામાં આત્મસ્વરૂપ પ્રગટ થાય છે, કેમ કે જ્યાં સુધી સારી કે બેટી લાગણીઓ છે ત્યાં સુધી શુભ કે અશુભ બંધન છે. તે સર્વ લાગણીઓની ઉપેક્ષા કરવી. તે આત્મસ્વરૂપમાં રહેવા-સ્થિરતા કરવા બરોબર છે તેમ જાણી જે અવસરે જે જાતની ઉપેક્ષા–મધ્યસ્થતા ઉપગી જણાય તે અવસરે તે જાતની મધ્યસ્થતાનો આશ્રય કરે. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ [ ર૬૦ ] ધ્યાનદીપિકા આ ઠેકાણે એટલી વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ગૃહસ્થ ગૃહસ્થને લાયક ઉપેક્ષા કરવી અને ત્યાગીઓએ ત્યાગપણને લાયકની ઉપેક્ષા કરવી. તે સિવાય વિપરીત ઉપેક્ષા કરવામાં આવતાં અનર્થ થવાનો સંભવ છે, જેમ કે ગૃહસ્થના ઘરમાં કોઈએ પ્રવેશ કર્યો છે સાધુની માફક ઉપેક્ષા કરશે તે તેને દુનિયામાંથી–વ્યવહારમાંથી નાશ થશે. વળી ઘરની સ્ત્રી, પુત્ર, પુત્રી કે પુત્રવધૂ આદિ કેઈ અવળે રસ્તે ચાલતાં હોય તે તેમને શિખામણ આપવામાં તે શિક્ષા કરવામાં ઉપેક્ષા કરવામાં આવે તો અવશ્ય તેઓને ઉન્માર્ગે ચડાવવામાં ઊલટો ઘરને માલિક મદદગાર કે કારણભૂત થાય છે. તેવી ઉપેક્ષાથી ગૃહસ્થાશ્રમને અને પોતાની ફરજેને નાશ થાય છે. સાથે ધર્મને પણ નાશ થાય. આ ઠેકાણે તેઓને સન્માર્ગે ચલાવવા માટે સારી શિખામણ આપવી તે છતાં ન માને તે કઠિન શિક્ષા પણ કરવી, આવી જ રીતે ધમની, દેવની કે ગુરુની નિંદા કરનાર આશાતના કરનારની પણ ઉપેક્ષા ન કરવી. તેની આવી ઉપક્ષાનો લાભ લઈ એક વખત એ પણ આવી લાગશે કે તે ધર્મને દુનિયામાંથી નાશ થશે. માટે જ કહેવામાં આવ્યું છે કે પિતાની ભૂમિકાને ઓળખી, જયાં જેવી અને જેટલી જરૂરિયાત હોય, ત્યાં તેવી અને તેટલી ઉપેક્ષા કરવી અને જ્યાં તે માટે બીજા પ્રતીકાર ઉપાય કરવા યોગ્ય હોય ત્યાં તેવા ઉપાય જવા. For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૬૧ ] ભાવનાઓની જરૂરિયાત વિષે ગ્રંથાંતરમાં કહ્યું છે કે पुवकय भासो भावणाहिं झाणस्स जग्गयमुवेइ । ताओ य नाणदंसणचरित्तवेरग्गजणियाओ ॥१॥ ધ્યાન કર્યા પહેલાં આ ભાવનાઓનો આદર કરવારૂપ અભ્યાસ કરવે; તેથી આ ધર્મધ્યાન અને ગુલધ્યાન કરવાની યેગ્યતા પ્રાપ્ત થાય છે. તે ભાવનાઓ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્યરૂપ છે. તેથી તે જ્ઞાનાદિની ઉત્પત્તિપ્રાપ્તિ થાય છે. જ્ઞાનાદિ ચાર ભાવનાનું સ્વરૂપ પહેલા કહેવાઈ ગયું છે તથાપિ આ પ્રસંગે ફરી તેને યાદ કરવામાં આવી છે તે તેનું સ્વરૂપ ગ્રંથાંતરથી સંક્ષેપમાં બતાવે છે. જ્ઞાનભાવના नाणे निच्चम्भासो कुणइ मणोधारणं विशुद्धं च । नाणगुणमुणियसारो इझाइज्जसु निच्चलमईओ ॥२॥ શ્રુત જ્ઞાનને નિરંતર અભ્યાસ કરે, તે અભ્યાસ અંતઃકરણના અશુભ વ્યાપારનો નિરોધ કરી, ચિત્તને શુદ્ધ બનાવે છે. જ્ઞાન ગુણ વડે કરીને, જીવાજીવ આદિ વિશ્વના તત્વનો કે પિતાને કર્તવ્યનો સાર જાણીને, પરમાર્થને સમજીને, બુદ્ધિને નિશ્ચલ કરી જ્ઞાનથી અન્ય રીતે પ્રવૃત્તિ ન થાય તેવી રીતે બુદ્ધિને નિશ્ચળ કરી, પછી ધ્યાન કરે-આત્માદિનું ચિંતન કરે. For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ [ ર૬૨ ] ધ્યાનદીપિકા દશનભાવના संकाइसल्लरहिओ पसमथिज्जाइगुणगणोवेउ । होइ असंमूढमणो दंसणसुद्धिए झ्झाणंमि ॥ ३॥ આત્માના અસ્તિત્વ-નિત્યસ્વાદિમાં શંકાદિક શલ્યરહિત શમ, સંમેગ, નિર્વેદ અનુકંપા, આસ્તિક્યાદિ તેમ જ સ્થિરતાદિ ગુણોના સમૂહયુક્ત એ મનુષ્ય દર્શનશુદ્ધિ વડે કરી ધ્યાનને વિષે ભ્રાંતિ વિનાના મનવાળે થાય છે. ચારિત્રભાવના नवकम्माणायाणं पोराणविनिज्जरं सुभायाणं । चारित्तभावणाए इझाणमयत्तेणय समेइ ।। ४ ।। ચારિત્રભાવના વડે કરી નવીન કર્મનું ગ્રહણ થતું નથી. પુર્વનાં કર્મોની વિશેષ પ્રકારે નિર્જરા થાય છે, તથા શાતાવેદનીવાળા શુભ પુણ્યનું ગ્રહણ થાય છે અને વિનાપ્રયત્ન ધ્યાનની પ્રાપ્તિ થાય છે. (સર્વ સાવદ્ય-પાપવાળા-મનવચન કાયાદિ ગોની નિવૃત્તિરૂપ કિયાને ચારિત્ર કહે છે. તેને અભ્યાસ કરે તે ચારિત્રભાવના છે.) વૈરાગ્યભાવના सुविइयजगस्सहावो निःसंगो निम्भओ निरासो य । वेरग्गभावियमणो इझाणंभि सुनिच्चलो होइ ।। ५ ।। સારી રીતે જગતના (જન્મ, મરણ, સાગ, વિયેગ, આધિ, વ્યાધિ, ઉપાધિ રૂ૫) સ્વભાવને જાણનાર વિષય નેહાદિ સંગરહિત, આલોક પરલેકાદિ સાત ભયથી રહિત For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૬૩ ] નિર્ભય અને આ લેક કે પરલોકના સુખની આશંસા-ઈચ્છા વિનાને--આવા પ્રકારનું વર્તન કરનાર જીવ, ચારિત્ર વડે ભાવિત-વાસિત મનવાળો કહેવાય છે. તે છવધ્યાનને વિષે નિશ્ચલ હોય છે. ભાવનાને ઉપસંહાર भावनास्वासु संलीनं विधायाध्यात्मिकं स्थिरम् । कर्मपुद्गलजीवानां स्वरूपं च चिंतयेत् ॥ ११२ ॥ नित्यमामिर्यदा विश्वं भावयत्यखिलं मुनिः । विश्वौदासीन्यमापनश्वरत्यत्रैव मुक्तवत् ॥ ११३ ।। આ ભાવનાઓને વિષે મનને લીન કરી-વાસિત કરી આત્મભાવમાં મન સ્થિર થાય તેમ કરવું. તે માટે કર્મ, પુગલ અને જીવના સ્વરૂપનું ચિંતન કરવું-વિચાર કર. મુનિ જ્યારે આ ભાવનાઓ વડે આખા વિશ્વને ભાવિત કરે છે, આખા વિશ્વને વિચાર કરે છે, આખા વિશ્વના સંબં ધમાં સત્ય વસ્તુને મનમાં દઢ નિશ્ચય કરે છે ત્યારે આ વિશ્વ ઉપર તેને ઉદાસીનતા પ્રાપ્ત થાય છે. અને તે સર્વ પદાર્થ ઉપરની ઉદાસીનતાને યોગે (કેઈ પણ પદાર્થ ઉપર રાગદ્વેષ રહેતા નથી ત્યારે) અહીં જ-આ જન્મમાં જ મુક્ત થયેલા ની માફક વિચરે છે અર્થાત્ પછી તેને કઈ પણ જાતને પ્રતિબંધ કે લેપાવવાપણું થતું નથી. ધ્યાનની સિદ્ધિ કેવા સ્થળે થાય છે? सिद्धतीर्थादिके क्षेत्रे शुभस्थाने निरंजने । મન:તિરે દાનસિદ્ધિર્મવેમુ: | ૪ | For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૪ ] ધ્યાનદીપિકા જે સ્થળે જીવ સિદ્ધ દશા પામેલા હોય તેવા તીર્થ આદિક ક્ષેત્રમાં, સારા સ્થાને માં, મનુષ્યની વસ્તી વિનાનાં સ્થાનોમાં અથવા મનને પ્રીતિ આપવાવાળા પ્રદેશોમાં મુનિએને ધ્યાનની સિદ્ધિ થાય છે. ભાવાર્થ–મનને આત્મામાં લીન કરી દેવાની કે આત્મામાં ગાળી દેવાની મજબૂત અભ્યાસ કે ટેવ પાડવામાં નથી આવી ત્યાં સુધી મન વારંવાર નિમિત્તને પામી તેવા આકારે પરિણામ પામે છે. ધ્યાન વખતે આજુબાજુના હલકા સયગોને લઈ નિમિત્તોને પામી મન ધ્યાનને મૂકી દઈ બીજા ભાવમાં પરિણામ ન પામે તે માટે સ્થાન સારૂં હેવાની જરૂરિયાત છે. આજુબાજુનું વાતાવરણ જેમ ઊંચા વિચારનું અને પવિત્ર હોય તેમ મન જલ્દી શાંત થાય છે. સારા અને નઠારા વાતાવરણની પણ અસર મન ઉપર થયા સિવાય રહેતી નથી. તે માટે ઉત્તમ સ્થાનની ધ્યાન માટે જરૂરિયાત છે. વાતાવરણ બે પ્રકારે બંધાય છે. એક અન્ય મનુષ્યાદિના વિચારો તથા જે સ્થાને તેઓ લાંબો વખત રહી જે પ્રવૃત્તિ કરે છે તેથી બંધાય છે, તથા બીજુ પિતાના વિચારોને લઈને બંધાય છે. પ્રથમ વાતાવરણ આ પ્રમાણે છે કે અમુક સ્થળે બેસી પોતાના જીવન સંબંધી કે પ્રવૃત્તિ-નિવૃત્તિ સંબંધી અનેક વિચારો તેઓ કરે અને પછી તેઓ ત્યાં ચાલ્યા જાય. આ વાતાવરણ ઘણુ થોડા વખત સુધી ટકી રહે છે, કારણ કે તેમણે અહીં જે વિચાર કર્યા છે, વચનથી તેઓ જે કાંઈ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા { ૨૬૫ ] બાલ્યા છે અને શરીર દ્વારા જે વર્તન કર્યુ છે તે થાડા વખત માટેનું છે. છતાં તેટલા વખતમાં પણ તેમના મન દ્વારા, વચન દ્વારા અને શરીર દ્વારા જે અણુએની આપ-લે ત્યાં થઈ છે, એટલે બહારથી જે અણુઓ, (અહીં અણુ શબ્દથી તે તે વણાને લાયક પુદ્ગલ સ્ક ંધા લેવા મૂકવાનું સમજવુ) તેમણે ગ્રહણ કર્યા છે અને મન, વચન અને શરીરની પ્રવૃત્તિ દ્વારા જે પુદ્ગલા મૂકવાં છે તે પેાતાના વિચારપણે પરિણમાવીને, વચનપણે પરિણુમાવીને અને શરીરના સબધ કરાવીને મૂકી દીધાં છે તે અણુએ તે મૂકનારના અળ પ્રમાણે અને તેના મજબૂત જથ્થાના પ્રમાણમાં ત્યાં ટકી રહે છે. તેનુ વાતાવરણ બંધાય છે. તે સ્થળે જે મનુષ્યાદિ લાંબા કાળ સુધી રહેલ છે તેના મન, વચન, શરીરની પ્રવૃત્તિ, નિવૃત્તિ-પછી તે શુભ હાય કે અશુભ હોય તેના પ્રમાણમાં તેનું વાતાવરણ અ`ધાય છે અને તે વાતાવરણની થેાડીઘણી અસર ત્યાં બેસનાર કે આવનારના મન ઉપર થયા સિવાય રહેતી નથી. દાખલા તરીકે એક વેશ્યાના ઘરનુ વાતાવરણ ને એક ધર્મસ્થાનનું વાતાવરણ લે. વેશ્યાના ઘરમાં પ્રવેશ કર્યાં પછીના અને તે પહેલાના તમારા વિચારોને તપાસી જોશે તે અવશ્ય તેમાં કાંઈ ફેરફાર થયેલા તમને માલૂમ પડશે. આવી જ રીતે જે ધર્મસ્થાનમાં તમે પ્રવેશ કર્યાં છે તે પછીના અને તે પહેલાંના તમારા વિચારાને તપાસી જોશે તે જરૂર તેમાં આગળના વિચારશમાં ફેરફાર થયેલા માલૂમ પડશે. પેાતાના વિચારાથી જે વાતાવરણ ખરૂંધાય છે. તેની For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૬ ] ધ્યાનદીપિકા પણ અસર પિતાના ઉપર થયા સિવાય રહેતી નથી. તેમ તમે એક જ સ્થળે બેસીને નિરંતર જે વખતે પરમાત્માનું ધ્યાન કરતા હશે તે સ્થળે જ્યારે જ્યારે આવશે-બેસશે ત્યારે ત્યારે તમારા વિચાર પર ત્યાંના વાતાવરણની અસર થયા કરશે. એટલે વિશેષ છે કે તે સ્થળે લાંબા કાળ સુધી સારા કે નઠારા જે વિચાર કર્યા હશે તથા સારા કે માઠા બનાવે અનુભવ્યા હશે તે સ્થળને જોતાં જ પૂર્વના સંસ્કાર શ્કરી આવીને તમારા વિચારોમાં એકદમ સુધારે કે બગાડે, હર્ષ કે ખેદ, શાંતિ કે ક્લેશ ઉત્પન્ન કર્યા સિવાય નહિ રહે છતાં આ વાતાવરણ તમે જાણી જોઈને બાંધ્યું નથી, એ તે સ્વાભાવિક તમારા વિચારાદિ ક્રિયા-અનુષ્ઠાનથી બંધાયેલું છે. પણ જે વાતાવરણ બંધાયેલું છે તેમાં ફેરફાર કરી નાખી, જૂના વાતાવરણને વિખેરી નાખી નવું વાતાવરણ તે જ સ્થળે બાંધવું તે બળ કે શક્તિ પણ મનુષ્યના હાથમાં છે. અને તેમ કરી પોતાના જીવનને ઉચ્ચ ભૂમિકામાં લાવી શકાય છે. દાખલા તરીકે જે સ્થળે મલિન વાતાવરણ બંધાચેલું છે એમ પોતાને જણાય અથવા અનુમાન કરી શકાય કે આ સ્થળે અમુક વિચારના મનુષ્ય રહેતા હતા તેથી, વાતાવરણ મધ્યમ કે અધમ હોવું જોઈએ, અને ત્યાં બેસવાની જરૂર જણાય તે તે સ્થળે ઘણા જ લાંબા સ્વરે છે. કારને ઇવનિ અનેકવાર કરે. અને તે એટલી બધી પ્રબળ ભાવનાથી-લાગણીથી કરો કે આ ઋારના ધ્વનિથી મલિન વાતાવરણને હું શુદ્ધ કરી દઉં છું, તે જરૂરી તેમાં ફેરફાર થશે. આ વખતે આત્મજાગૃતિ પ્રબળ રાખવી કે જેથી તે For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ યાદીપિકા [ ૨૬૭ ]. = વિચારતની અસર પોતાના ઉપર થવા ન પામે. બીજી રીતે પિતાના અંતરનું વાતાવરણ સુધારવું. બહારનું વાતાવરણ ગમે તેવું હોય તથાપિ અંતરનું વાતાવરણ જેનું પવિત્ર હોય છે તેને બહારનું વાતાવરણ જરા પણ અસર કરી શકતું નથી. ખરી રીતે તે અંતરના વાતાવરણને સુધારવાની જરૂર છે. જેનું અંતરનું વાતાવરણ મજબૂત નથી તેને બહારના વાતાવરણની શુદ્ધતાની જરૂર છે, કારણકે તે અત્યાસી છે, નવીન છે. અંતરનું વાતાવરણ સુધારવાને હેતુ એ છે કે મન ઉપર જે અસર થાય છે તે પોતાની માન્યતાની જ વધારે અસર થાય છે. એટલે હું શુદ્ધ આત્મા છું, અનંતશક્તિમાન છું, કર્મ મને નુકશાન કરી શકે તેમ જ નથી, કારણ કે કમને જાણવાનું કે બનાવવાનું પણ બળ મારામાં છે, તેને વિખેરી નાખવાની સત્તા મારામાં છે. તેના દરેક સ્વભાવને જાણવાનું બળ મારામાં છે, હું હાઈને જ તે કર્મની હયાતી છે મારા સિવાય તેની હયાતી જ નથી, મારા આધારે જ તે કર્મો ટકી શકે છે (રહે છે) ઈત્યાદિ પ્રબળતાના વિચારો મજબૂતી પામ્યા હોય તો બાહ્ય વાતાવરણ અસર કરી શકતું નથી. ત્રીજી રીતે બહારનું વાતાવરણ શુદ્ધ રાખવું એટલે પિતાથી ભિન્ન જે જે જ દેખાય છે તેમની શુદ્ધ સત્તા સામી દષ્ટિ આપવી કે જે સન્મુખ દેખાય છે તે સર્વે શુદ્ધ આત્માઓ છે, કર્મની ઉપાધિને લઈને બધા વિવિધ પ્રકારના દેખાવ આપે છે, પણ તાવિક રીતે સેવે આત્મસ્વરૂપ છે તે જેમ તે આત્મસ્વરૂપ છે, તેમ હું પણ આત્મસ્વરૂપ છું. For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૮] ધ્યાનદીપિકા ત્યારે તેમના સંબંધમાં મને કાંઈ વિચાર કરવાનું રહેતું જ . નથી નાના-મોટા, સારા-નઠારા વગેરે કહેવાપણું રહેતું જ નથી. તે સર્વ વાતે તો કર્મની વિવિધતામાં છે. તેને લઈને જ છે, પણ આત્મ દષ્ટિથી સત્ય સ્વરૂપે તપાસતાં તે સર્વ સરખા છે. તે કેના ઉપર રાગ કે દ્વેષ કરવો, હર્ષ કે શેક કરે. ઈત્યાદિ વિચારો દ્વારા, બહારના વાતાવરણને ઉત્પન્ન કરનાર જીવને જ શુદ્ધ માનવામાં આવે તો તેમના નિમિત્તે જે રાગદ્વેષ, હર્ષશેક કે વિચારો ઊઠે છે તે ઊઠતા બંધ થાય અને આપણું ધ્યાન કે વર્તન શુદ્ધ થાય, રાગછેષ વિનાનું બને અને તેમ બને તે સંવર થાય, નવીન બંધ અટકે, આત્મબળ વધે, કર્મ નિર્જરા પામે, ધ્યાનમાં પણ આ જ કરવાનું છે. વાતાવરણ સુધારવાનો હેતુ પણ આ જ છે. માટે ધ્યાનનું સ્થળ બાહ્ય અને અંતરથી બને રીતે ઉત્તમ રાખવું જોઈએ. જે સ્થળે અનેક મહાપુરુષે તીથ કરાદિ કે સામાન્ય કેવળી પ્રમુખ સિદ્ધ દશાને પ્રાપ્ત થયા હોય તેવું સ્થાન ધ્યાનને માટે વધારે પસંદ કરવા ગ્ય છે, કેમ તે સ્થળે તેવા જ ઉત્તમ વિચારોનું ફુરણ સહજ વિચાર કરતાં જ થવા વધારે સંભવ છે. અહા! આ સ્થળે ભગવાન મહાવીર દેવે ધ્યાન કર્યું હતું ! આ સ્થળે કાર્યોત્સર્ગ મુદ્રામાં અમુક વખત રહ્યા હતા. આ સ્થળે પરમ શાંતિ અનુભવી હતી ! આ સ્થળે કેવળજ્ઞાન પામ્યા હતા ! આ સ્થળે નિર્વાણ પામ્યા છે! વગેરે વિચાર આવતાં ધ્યાન કરનારના ઉત્સાહમાં કઈ અલૌકિક વધારે થાય છે. ધ્યાન માટે તીર્થ સ્થાને વધારે For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૬૯ ] પસંદ કરવા ચોગ્ય છે. છતાં પણ આજકાલ જ્યાં ત્યાં ઉપર ઉપરની બાહ્ય ધમાલ વધી પડી હોય તેવાં તીર્થસ્થાને તે ઊલટાં નિવૃત્તિને બદલે પ્રવૃત્તિ વધારનારાં થઈ પડે છે, માટે કાંઈક નિવૃત્તિવાળાં તીર્થસ્થાન હોય ત્યાં ધ્યાનની સિદ્ધિ ઘણી વહેલી થાય છે. અથવા કોઈ સારાં સ્થાને કે જ્યાં અનેક મુનિઓ અત્યારે પણ ધ્યાન કરી રહેલા હોય તેમના ઉત્તમ વિચારના વાતાવરણથી તે સ્થાન અને આજુબાજુને પ્રદેશ શાંતિમય થઈ રહેલો હોય હિંસક કે દુરાચારી પશુઓ કે મનુષ્ય જ્યાં થોડા હોય કે સર્વથા ન જ હોય તેવા શાંત અને મનુષ્યના અભાવવાળા નિર્જનપ્રદેશ વિચારવાળા પરમ વૈરાગ્યવાન ને ધ્યાન કરવા માટે વધારે અનુકૂળ થઈ પડે છે. અથવા જે સ્થાને બેસવાથી મનને પ્રીતિ ઉત્પન્ન થાય, વૃક્ષોની ઘટાઓથી જે સ્થાન આનંદ આપતું હોય, આજુબાજુને પ્રદેશ નાની નાની ટેકરીઓવાળો હોય તેના ઉપર વિવિધ પ્રકારની હરી વનસ્પતિ ઊગી નીકળી હોય, પાણીના ઝરણે ખળખળાટ કરતા વહન થઈ રહ્યાં હોય, પક્ષીઓ કલરવ કરી રહ્યાં હોય, સુંદર અને સ્વચ્છ શિલાપટે આવી રહેલા હેય, દેખીતી રીતે સ્થાન સર્વથી ઊંચું હોય, ડાંસ, મચ્છરાદિનો ઉપદ્રવ ન હોય અને જ્યાં કુદરતી દેખાવે જ મનને આહૂલાદ ઉત્પન્ન કરનારા હોય તેવા શાંત, પવિત્ર, નિર્જન અને રળિયામણું પ્રદેશોમાં ધ્યાન કરવાથી મન ઉપર For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૦ ] ધ્યાનદીપિકા ઘણી સારી અસર થાય છે. ઘણું સહેલાઈથી મન સ્થિરતા પકડે છે. ધ્યાનને માટે કેવું સ્થાન જોઈએ તે માટે દયાનશતકમાં કહ્યું છે કે: निच्चं चिय जुवइपसुनपुंसगकुसीलवज्जियं । जइणो ठाणं विजणं भणियं विसेसओ इझाणकालंमि ॥१॥ નિરંતરને માટે સાધુઓનું સ્થાન-રહેવાને મુકામ, સી, પશુ, નપુંસક અને કુશીલ દુરાચારીના સંગથી રહિત જ હોય છે. અને તે કારણથી તે સ્થાન (સ્ત્રી આદિ મનવિક્ષેપના કારણના અભાવવાળું હોવાથી) નિર્જન કહેલું છે. છતાં પણ ધ્યાન કરવાના વખતે તે વિશેષ પ્રકારે નિર્જન હોવું જોઈએ. જેનું મન આત્મભાવમાં પરિણમ્યું નથી તેવાઓને આવાં નિમિત્તો વચ્ચે યાનનું આરાધન કરવું તે અશક્ય જેવું છે. માટે તે નિર્જન પ્રદેશ શરૂઆતના અભ્યાસી માટે ધ્યાન સારુ હવે જોઈએ. સ્થિર વેગવાળા માટે તેવા સ્થાનની ખાસ જરૂર નથી. थिरकयजोगाणं पुण मुणीण इझाणेसु निश्चलमणाणं । गामंमि जणाइन्ने सुन्ने स्ने व न विसेसो ॥ २॥ ગોને સ્થિર કરવાના અભ્યાસ કરવાવાળા અને ધ્યાનને વિષે નિશ્ચલ મનવાળા મુનિઓને મનુષ્યથી ભરેલા ગામમાં કે શૂન્ય અરણ્યમાં રહેવામાં કાંઈ વિશેષ નથી. ભાવાર્થ-ધીરજ અને સંઘયણમાં બળવાન શરીરવાળા, For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૭૧ ] જ્ઞાનાદિ ભાવનાઓના વ્યાપારનો જેણે સારી રીતે અભ્યાસ કરેલ હોય તેવા વળી મહાસત્તવવાળા, સૂત્ર અર્થાદિના અનુભવવાળા અને તપશ્ચરણાદિમાં શરીરને સારી રીતે જેણે કસેલું હોય તેવા અભ્યાસવાળા તથા ધર્મયાનને વિષે સારી રીતે નિઃપ્રકંપ નિશ્ચલ મનવાળા મુનિઓ, વસ્તીથી ભરેલા ગામમાં રહે અથવા નિર્જન પ્રદેશવાળા સૂના અરણ્યમાં જઈને રહે છે તે અને તેઓને મન સરખું છે. મતલબ કે આટલી સ્થિતિ સુધી જેઓનું મન સ્વાધીન થયું છે, તેઓને ગામમાં રહેતાં પણ વિક્ષેપ થતું નથી અને અટવીમાં જઈને રહે તે પણ કાંઈ વિશેષ નથી. જેનું મન કાબૂમાં આવ્યું હોય તેને મન તો સર્વ સ્થાને સરખાં જ છે. ત્યારે કેવા સ્થાને રહી ધ્યાન કરવું? तो जथ्थ समाहाणं होज्ज मणोवयणकाययोगाणं । भृउबरोहरहिओ सो देसो इझायमाणस्स ॥ १ ॥ માટે જ્યાં જે સ્થળે ધ્યાન કરતાં મન, વચન, કાયાના યોગેનું સમાધાન રહે (તેમાં વિકૃતિ ઉત્પન્ન ન થાય) અને જે સ્થળે પૃથ્વી કાયાદિ જેને સંઘટન આદિ ઉપદ્રવ ન થાય તે દેશ (સ્થળ) ધ્યાન કરવાવાળાને ગ્ય છે. ધ્યાન કરવાને કાળ(વખત) એટલે ક્યારે ધ્યાન કરવું? यत्र काले समाधानं योगानां योगिनो भवेत् । ध्यानकालः स विज्ञेयो दिनादेनियमोऽस्ति नः ॥११५।। જે કાલને વિષે યોગીના મન, વચન, કાયાના યોગોનું For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ [ ર૭૨ ] ધ્યાનદીપિકા સમાધાન હેય (ગેનું સ્વસ્થપણું હેય વિક્ષેપ ન હોય) તે ધ્યાન કરવાનો કાળ જાણ. દિવસાદિકનો નિયમ નથી. ભાવાર્થ ધ્યાન કરવાને સમય અમુક જ હોય એટલે રાત્રિએ જ ધ્યાન કરવું, ત્રણ સંધ્યાના વખતમાં કરવું, દિવસે ન કરવું, ઈત્યાદિ કાંઈ નિયમ જ નથી. પણ જયારે શરીર સ્વસ્થ-સારું હોય, મનમાં કઈ પણ જાતને વિક્ષેપ કે ચિંતા ન હોય તેવા વખતે ધ્યાન કરવા બેસવું. પછી તે દિવસ હોય, કે રાત્રી હોય, પહેલો પહોર હોય કે છેલ્લે પહોર હોય તેને કાંઈ નિયમ જ નથી, મનમાં વિચાર થયે કે અત્યારે ધ્યાન કરું તે ઠીક, તે તરત જ ધ્યાન કરવા બેસી જવું. આથી એ નિર્ણય થાય છે કે જ્યારે મનમાં કાંઈક ચિતા હોય કે વિક્ષેપના કારણો આવ્યાં હોય કે આવવાનાં હોય તે વખતે ધ્યાન કરવાના નિષેધવાળ સમજ બાકીના સર્વ વખતે ધ્યાન કરવું. ધ્યાનશતકમાં કહ્યું છે કે – कालो वि सोच्चिय जहिं जोगसमाहाणमुत्तम लहइ न उ दिवसनिसावेलादिनियमणं इझाइओ गणियं ॥३॥ ધ્યાનને લાયક પણ તે જ કાલ ઉચિત છે કે જે કાલમાં, મન, વચન, કાયાના ગોનું ઉત્તમ સ્વસ્થપણું પામીએ; પણ દિવસ, રાત્રી, વેલા, મુહૂર્તાદિ, આદિ શબ્દથી આગલો પહોર, પાછલે પહેર, ઈત્યાદિને નિયમ ધ્યાન કરવાવાળાને તીર્થકર ગણુધરાદિકેએ કહ્યો નથી. For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૭૩ ] કેવા આસને બેસી ધ્યાન કરવું? पद्मासनादिना येनासनेनैव सुखी भवेत् । ध्यानं तेनासनेन स्यात् ध्यानिनां ध्यानसिद्धये ॥११६॥ પદ્માસન આદિ હરકેઈ આસને બેસવા વડે સુખી થવાય યાની મનુષ્યોને ધ્યાનસિદ્ધિ માટે તે આસને બેસીને ધ્યાન થાય. ભાવાર્થ–પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસન આદિ આસને ધ્યાન કરવામાં વધારે અનુકૂળ પડે છે, કેમ કે તેથી પવન સુખપૂર્વક વહન થાય છે. શરીર સીધું ટટ્ટાર રહે છે. શરીરને લાંબો વખત ધ્યાનમાં રેકતાં થાક લાગતે નથી. લોહીનું ફરવું, ગતિ નિયમિત થાય છે, તથાપિ જેને તે આસને બેસવું અનુકૂળ ન પડે તે તેણે ગમે તે આસને બેસવું. જે આસને બેસવાથી સુખપૂર્વક લાંબા વખત સુધી બેસી શકાય, શરીરને કે મનને કલેશ-ખેદ ન થાય, દયાનસિદ્ધિ માટે ધ્યાન કરવાવાળાને તે આસન જ એગ્ય છે એટલે તે આસને બેસી ધ્યાન કરવું. અન્ય સ્થળે કહ્યું છે– ज च्चिय देहावथ्या जेण न इझाणोवरोहिणी होइ। झाइज्जा तदवथ्थो हिउ निसन्नो निविन्नो वा ॥१॥ सव्वासु वट्टमाणासु, मुणउ जं देसकालचेट्ठासु । वरकेवलाइलामं पत्ता बहुसो समियपावा ॥ २ ॥ For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] ધ્યાનદીપિકા तो देशकालचिठा, नियमो इझाणस्स नथ्थि समयंमि ।। जोगाण समाहाणं, जह होइ तहा पयत्तव्वं ॥ ३ ॥ હરકેઈ બેસવા, ઊભા રહેવા આદિ, દેહની અવસ્થા, ચાલતા અનુષ્ઠાનમાં-ધર્મધ્યાનમાં પીડાકારી ન થાય તે અવસ્થાએ (આસન) બેસીને, કાયેત્સર્ગ મુદ્રાએ ઊભા રહીને નીચા બેસીને, કે દંડાસને કે શવાસને સૂતાં સૂતાં પણ ધ્યાન કરવું. આસનને કાંઈ નિયમ નથી તેનું કારણ બતાવે છે. સર્વ દેશ, કાલ, અને આસનાદિ અવસ્થામાં વર્તતાં-રહેતાં, મુનિઓ ઉત્તમ કેવળજ્ઞાન આદિ, આદિ શબ્દથી અવધિ, મન:પર્યવાદિ લાભને પાપ રહિત થઈને-પાપને શમાવીને (કેવળજ્ઞાનને મૂકીને બાકીના ભાવે) અનેક વાર પામ્યા છે. આ જ કારણથી અમુક દેશમાં ધ્યાન કરવું. અમુક કાલમાં ધ્યાન કરવું, કે અમુક આસને બેસીને ધ્યાન કરવું ઈત્યાદિને નિયમ આગમમાં જૈન સિદ્ધાંતમાં–નથી જે નિયમ છે તે એટલે છે કે મન, વચન, કાયાના રોગોનું સમાધાનવિક્ષેપ રહિતપણું–જેમ જે પ્રકારે રહી શકે તે પ્રમાણે પ્રયત્ન કરવો, ધ્યાનમાં દિશાને નિયમ બતાવે છે. पूर्वाभिमुखो ध्यानी चोत्तराभिमुखोऽथवा । प्रसन्नवदनो धीरो ध्यानकाले प्रशस्यते ।। ११७ ।। ધ રાખી પ્રસન્ન મુખે ધ્યાન કરવાવાળાએ પૂર્વની For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૭૫ ] સમુખ કે ઉત્તર દિશા સન્મુખ ધ્યાન વેળાએ બેસવું તે વધારે સારું છે. છતાં આ પણ નિયમ ચક્કસ નથી. શરૂઆતમાં તે આ સર્વ નિયમે બરાબર પાળવા જોઈએ. જેઓના મન ઉપર કાબૂ આવી ગયે છે તેઓ આ નિયમો ન પાળતાં ગમે તેવી રીતે ધ્યાન કરે તે પણ હરકત નથી. | ધર્મધ્યાનનાં આલંબને आलंबनानि धर्मस्य वाचनापृच्छनादिकः । स्वाध्याय: पंचधा ज्ञेयो धर्मानुष्ठानसेवया ॥१८॥ વાચના દેવી-પ્રશ્ન શંકાદિક પૂછવું ઈત્યાદિ પાંચ પ્રકારને સ્વાધ્યાય કરે તે ધર્મધ્યાનનાં આલંબનો છે. તેમ જ ધર્મ અનુષ્ઠાનનું સેવન કરવું તે પણ ધર્મધ્યાનનું આલે બને છે. ભાવાર્થ –ધર્મધ્યાનરૂપ મહેલ ઉપર ચડવામાં મદદ ગાર સહાયક દાદરા અને દેરડાંરૂપ વાચનાદિ આલંબન છે. આલંબનની મદદથી ઘણી ઝડપથી તેમ જ સહેલાઈથી ધારેલા સ્થાન ઉપર પહોંચી શકાય છે. વાચનાદિ ધર્મ અનુષ્ઠાન ધર્મધ્યાનમાં મદદગાર આલંબનો છે. વાચનાદિ-શિષ્યાદિકને નિર્જરા હેતુ જાણી સૂત્રાદિક ભણાવવાં કેઈ પણ સૂત્રાદિના સ્થળોમાં શંકા પડે તે તે સંશય દૂર કરવા માટે ગુર્નાદિકને પૂછવું તે પૃચ્છના છે. પૂર્વે ભણેલા સૂવાદિ ભૂલી ન જવાય તે માટે તથા નિજ રાને માટે યાદ કરવાનો અભ્યાસ કરે તે પરાવર્તન છે. અનુપ્રેક્ષા એટલે વિચારણા કરવી. આત્મલાભમાં ઉપ For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ [ ર૭૬ ] ધ્યાનદીપિકા યેગી બાબતોને વિચાર કરે. નિરુપયોગી અથવા આત્મલાભમાં વિદનભૂત વિચારોને હઠાવી ઉપયોગી બાબતેની મન ઉપર મજબૂત અસર કરવી તે વિચારણા છે. નિર્જરાને માટે તથા પિતાને તે બાબતનો મજબૂત સંસ્કાર પડે તે માટે અન્ય મનુષ્યોને તે બાબતનો ઉપદેશ આપ. અથવા આપસમાં ધર્મકથા કરવી એ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કહે. વાય છે. તથા આત્મસ્વરૂપનું વિસ્મરણ ન થાય-જાગૃતિમાં વધારે થાય-સ્વરૂપનું સ્મરણ બન્યું રહે-તેવી ઉગી ક્રિયાઓ કરવી, જેથી વિશુદ્ધિ વિશેષ પ્રકારે બની રહે અથવા વૃદ્ધિ પામે તે સર્વ ધર્મ અનુષ્ઠાન, ધર્મધ્યાનમાં આ બનભૂત કહેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – आलंघणाइ वायणपुछाछणपरियट्टणाण चिंताओ । सामाइयाइयाई सद्धम्मा वस्सयाई च ॥ १ ॥ વાચના, પ્રશ્ન કરવા, સૂત્રાદિ પરાવર્તન કરવાં (ગણવા), ચિંતન કરવું, તથા સામાયિક અને આવશ્યકાદિ ઉત્તમ ધર્મ ધ્યાનનાં આલંબનો છે. આલંબન લેવાનું કારણ બતાવે છે. विसमंमि समारोहइ, दबदवालंधणे जहा पुरिसो। सुत्ताइकयालंबो, तह झ्झाणवरं समारुहइ ॥ २ ॥ જેમ દઢ આલ બન પકડનાર પુરુષ વિષમ સ્થાન ઉપર પણ ચડી જાય છે, તેમ સૂત્રાદિનું આલંબન પકડનાર-લેનાર ઉત્તમ ધ્યાનમાં આરૂઢ થાય છે. For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ધાનદીપિકા [ ર૭૭ ] ભાવાર્થ-વિષમ, નીચું, ઊંચું, દુખે આરોહણ અપરહણ (ચડવું ઊતરવું) થઈ શકે તેવાં સ્થાનોમાં પણ મજબૂત આલંબન પકડવાથી વિના કલેશે પહોંચી શકાય છે, તેમ જ કોઈ મનુષ્ય સૂત્રનું આલંબન લઈને, કેઈ વાચનાનું આલંબન લઈને કેઈ વિચારશ્રેણીનું આલંબન લઈને ઈત્યાદિ વિવિધ પ્રકારના પણ મજબૂત આલંબને લઈને મનું ઉત્તમ ધર્મ ધ્યાનમાં આરૂઢ થઈ શકે છે, માટે આલંબનની જરૂરિયાત શરૂઆતમાં વિશેષ પ્રકારે છે, અને તે આલંબનો જ્યારે સ્વભાવ જેવાં થઈ રહે છે, તથા તેમાં પૂર્ણ દઢતા આવે છે ત્યારે માણસો વિના આલંબને પણ આત્મસ્વરૂપમાં પ્રવેશ કરી શકે છે. પણ શરૂઆત તે ઉત્તમ આલંબનથી જ કર વાની છે. ' યાનનો કેમ ध्यानानुक्रम उक्त: केवलिनी चित्तयोगरोधादि । भवकाले वितरेषां यथा समाधिं च विज्ञेयः ॥११९॥ મન આદિ ગેનો નિરોધ કરવારૂપ ધ્યાનને અgક્રમ કેવળ જ્ઞાનીઓને મોક્ષ જવાના અવસરે કહ્યું છે. બીજાએને તે જેવી રીતે સમાધિ થાય તેવી રીતે યોગ નિરધાદિને કેમ જાણ. ભાવાર્થ–ધ્યાનની શરૂઆતમાં મન, વચન, કાયાના યોગેનો કેવા કમથી નિરોધ કરવો તે વિષે વિચારો અહીં જણાવવામાં આવે છે. આ ક્રમને વિધિ કેવળ જ્ઞાનીઓને માટે છે, પણ ધર્મધ્યાનવાળા છદ્મસ્થ જ્ઞાનીઓને માટે નથી. For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૮ ]. ધ્યાનદીપિકા કેવળ જ્ઞાનીઓ મોક્ષે જવાના વખત પહેલાં અંતર મુહૂર્ત કાલ રહે ત્યારે શુકલધ્યાનના ત્રીજા ચેથા ભેદની (પયાની) શરૂઆત કરે છે. તેઓ પ્રથમ મ ગને નિગ્રહ કરે છે, પછી વચનયોગનો નિગ્રહ કરે છે અને પછી સૂક્ષ્મ કાયયોગનો નિગ્રહ કરે છે, આ નિયમ શુકુલધ્યાનવાળા કેવળજ્ઞાનીઓ માટે જ છે. ધર્મધ્યાન કરવાવાળાને આ નિયમ લાગુ પડતા નથી. તેઓ તો જેમ અનુકૂળતા પડે, જેમ સરળતા થાય. જેમ વિક્ષેપ શાંત થાય તેમ ગમે તે જાતને અનુકમ લે છે. ધર્મધ્યાનમાં મનાદિનો સર્વથા નિગ્રહ થત નથી, પણ એક પ્રવાહ કેઈ એક ઉત્તમ આલંબનમાં-ધ્યેયમાં ચલાવે છે. કોઈ વખતે મનાદિકને નિધિ (ઉપશમ) કરે છે. આ નિધિમાંથી પાછું વ્યસ્થાન દશામાં એટલે મનાદિની જાગૃતિમાં-મનની વિચાર આદિ પ્રવૃત્તિમાં આવવાનું ચાલુ | સર્વથા નિગ્રહ થવા પછી પાછું વ્યુત્થાન થતું જ નથી. તેઓને તે આ દેહાદિમાંથી સદાને માટે છૂટા થવાનું જ રહે છે. એટલે મનાદિના નિગ્રહને કમ શુકલ ધ્યાનમાં જ છે. ધર્મધ્યાન માટે તે અનુકૂળતા પ્રમાણે વિચારો કર વાથી કે મનાદિનો રોલ કરવાથી સ્વાશ્યપણું-નિશ્ચલપણું પમાય, તે તે તે વખતે ઉપયોગ કરવાનું છે. આ જ બાબત અન્ય સ્થળે કહ્યું છે કે :झ्झाणपडिवत्तिकमो होइ मणोजोगनिग्गहादीउ । भवकाले केवलिणो सेसतस्स जहा समाहीए ॥१॥ For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૧૭ ] મનાયેગાદિના નિગ્રહરૂપ ધ્યાન અંગીકાર કરવાને ક્રમ મોક્ષ જવાના અવસરે કેવળ જ્ઞાનીઓને હોય છે. બાકી અધિકારીઓ તે જેમ સમાધિ ઊપજે તેમ કરી લે છે. | ધર્મધ્યાનના ચાર ભેદ आज्ञापायविपाकस्य क्रमशः संस्थितेस्तथा । विचयाय पृथग ज्ञेयं धर्मध्यानं चतुर्विधम् ॥१२०॥ આજ્ઞા સંબંધી, અપાય સંબંધી, વિપાક સંબંધી અને સ સ્થાન સંબંધી વિચાર કરવા માટે અનુક્રમે ધર્મધ્યાન ચાર પ્રકારે જુદું જુદું જાણવું. ભાવાથ–વસ્તુનો સ્વભાવ-આત્મસ્વરૂપ-તે ધર્મ છે. વષ્ણુ સદાવો ધમો વસ્તુને સ્વભાવ તે ધર્મ છે. આત્મા એક વસ્તુ છે, તેથી આત્માનો સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે. તે સંબંધી દયાન-વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે. આત્મસ્વરૂપમાં પ્રવેશ કરવા કે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જે જે વિચારો કરવા, જે જે નિર્ણય કરવા મન ઉપર તે તે સ્વભાવને લગતા સંસ્કારો પાડવા તે ધર્મધ્યાન છે. ધર્મધ્યાનથી વસ્તુસ્વભાવમાં પ્રવેશ કરવાની લાયકાત આવે છે અને શુકલધ્યાનથી આત્મસ્વરૂપ થઈ રહેવાય છે. શરૂઆત ધર્મધ્યાનથી થાય છે, જેમાં મુખ્યતાએ વિચારણા કરીને અશુભ ભાવના કે વાસનાથી મનને પાછું હઠાવવું અને શુભ વિચારણા કે વાસના વડે મનને પિષિત કરવાનું છે. ૧ આજ્ઞા સંબંધી વિચારે કરવા, ૨ દુઃખનાં કારણોના વિચાર કરવા, ૩ દુઃખનાં ફળનો વિચાર કરી તેથી પાછા For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ [ ર૮૦ ] ધ્યાનદીપિકા હઠવું. ૪ અને લોકસંસ્થાન-સેકસ્થિતિને વિચાર કરે. એમ ધર્મધ્યાન જુદી જુદી પંક્તિની વિચારણના-નિશ્ચયના ભેદને લઈને ચાર પ્રકારે વર્ણવવામાં આવ્યું છે. બાકી સામાન્ય વિચારણાની અપેક્ષાએ તે તેના ભેદ થઈ શકતા નથી. તે ધર્મધ્યાનના ભેદે અનુક્રમે બતાવવામાં આવે છે. આજ્ઞાવિચય ધમ ધ્યાન, स्वसिद्धांतप्रसिद्धं यत् वस्तुतत्त्वं विचार्यते । सर्वज्ञानुसारेण तदाज्ञाविचयो मतः ॥ १२१ ॥ જૈન સિદ્ધાંતમાં પ્રસિદ્ધ જે વસ્તુતત્ત્વ છે તેને સર્વજ્ઞની આજ્ઞાનુસાર વિચાર કરે તે આજ્ઞાવિચય ધર્મધ્યાન કહેવાય છે. ભાવાર્થ–સર્વજ્ઞની આજ્ઞા એટલે સર્વને નિશ્ચયયથાતથ્ય, જેમ છે તેમ તે વસ્તુના સ્વરૂપને વિચાર કર. એક જ્ઞાનીને નિશ્ચય તે સર્વ જ્ઞાનીઓનો નિશ્ચય છે અને સર્વ જ્ઞાનીઓને નિશ્ચય તે એક જ્ઞાનને નિશ્ચય છે, તેમાં જરા માત્ર ફેરફાર નથી. સર્વજ્ઞને નિશ્ચય એવો છે કે કઈ વસ્તુ આમ જ છે એમ એકાંતે તેને નિશ્ચય તમે કરી શકો જ નહિ, પરંતુ અપેક્ષાએ જ તે વસ્તુતત્વ સંબંધે તમે કહી શકે. આત્મા એકાંતે નિત્ય કે અનિત્ય ન જ કહેવાય પણ દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ તે અનિત્ય છે. વિભાવપર્યાયે લાગુ પડે ત્યાં સુધી તે આત્મા શુદ્ધ થઈ શકે નહિ. જુદા જુદા દેહ ધારણ કરવા, ભિન્ન ભિન્ન વસ્તુઓમાં ઉપગને તે તે આકારે પરિણાવ, For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ પાનદીપિકા [ ૨૮૧ ] - = રાગદ્વેષના પરિણામે પરિણામ પામવું, ઈત્યાદિ વિભાવ૫ કહેવાય છે. આત્મા સ્વરૂપનું ભાન ભૂલવાથી વિભાવપર્યાય ગ્રહણ કરે છે. આત્માને અખંડ ઉપગ આત્મસ્વરૂપમાં જ વિરામ પામે તે વિભાવ૫ર્યાયે પરિણમવામાં સહાયભૂત કે નિમિત્તભૂત કબીજે બળીને ભસ્મ થઈ જાય છે. તેમ થવાથી ફરી વિભાવપર્યાયોમાં પરિણમવાની શક્તિને નાશ થતાં નિર્વાણ કે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આત્મા અને જડ એમ બે વસ્તુઓ છે. તેમાં જડ વસ્તુ નિઃસાર છે તેમાં આસક્તિ કરવાથી ભાન ભુલાય છે. ચૈિતન્ય વસ્તુ જ સારભૂત છે. આત્મઉપયોગનું જડ વિભાવ વસ્તુ સાથે પરિણમવું તે ભેદ છે અને સ્વરૂપમાં જ પરૂિ ણમવું-સ્થિર થવું તે અભેદ છે. આત્મસ્વરૂપમાં અભેદએકરસ થઈ રહેવું તે સર્વજ્ઞની આજ્ઞા છે. નિર્વાણ પ્રાપ્તિ માટે આ જ છેવટને ઉપાય છે. એ સર્વજ્ઞનો નિશ્ચય છે. તે સિવાય નય, પ્રમાણ, ભંગ, નિક્ષેપાદિ અનેક વિચારો તેમણે ચર્યા છે, અનેક રીતે વસ્તુતત્ત્વને નિર્ણય કર્યો છે, પરંતુ તે સર્વનું છેવટ આ જ છે કે આત્મસ્વરૂપમાં જ સ્થિરતા કરવી; તે સિવાયના સર્વ પદાર્થો-પર્યાય તે વિભાવ છે, આત્માથી છૂટા પાડનાર છે, એટલે આત્મસ્વરૂપના બોધમાં વિદભૂત છે તેનો નિશ્ચય કરે, તે વીતરાગની આજ્ઞાને નિશ્ચય કરવા બરોબર છે. આવા પ્રકારના વિચાર કરવા તે ધર્મધ્યાન છે. તેટલા સમય માટે અન્ય વિચારોનું ભાન ભુલાય છે. તેટલી આત્મસમાધિ રહે છે તેટલા વખત માટે કર્મ આગમન રોકાય છે, યા અશુભ કર્મ આવતાં નથી. For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૨ ] પાનદીપિકા ધર્મધ્યાનના દઢ વિચારથી આપણું ચરિત્ર બંધાય છે. અર્થાત્ તે પ્રમાણે વર્તન કરવાનું–આત્મસ્થિરતા અનુભવવાનું બળ પ્રાપ્ત થાય છે. આ સંબંધે યોગશાસ્ત્રમાં કહ્યું છે કેआज्ञां यत्र पुरस्कृत्य सर्वज्ञानामबाधिताम् । तत्त्वतश्चिंतयेदस्तिदाज्ञाध्यनमुच्यते ॥ १२२ ॥ કઈ હેતુથી કે યુક્તિથી બાધા ન પામે અથવા પૂર્વ પર વિરોધ ન પામે તેવી સર્વજ્ઞ પુરુષની આજ્ઞાને-સર્વજ્ઞતા નિશ્ચયને-મુખ્ય કરીને અથવા સર્વજ્ઞના નિશ્ચયની મદદ લઈને તત્વથી વસ્તુસ્વરૂપે પદાર્થોનું ચિંતન કરવું એટલે પદાર્થોના પૃથક્કરણથી તત્ત્વસ્વરૂપ આત્મસ્વભાવને તેના વિરોધી પુદગલેથી જુદો પાડ-વિચારે તેને આજ્ઞા ધ્યાન કહીએ. ધ્યાનશતકમાં પણ કહ્યું છે કે, झाइज्जा निरवज्जं जिणाणमाणं जगप्पईवाणम् । अनिऊण मइदुन्नेयं नयभंगपमाणगमगहणम् । ॥१॥ तथ्थय मइदोबल्लेण तविहायरिय विरहओयावि । णेयगहणत्तणेणय णाणावरणो दएणं च ॥ २ । हेऊदाहरणा संभवेय सति सुख जं न बुझेज्जा । सवन्नुमयमवितह तहावि तं चितए मइमं ॥ ३ ॥ નગમ સંગ્રહાદિ સાત નય, એકાદી સંગી કે ચતુભગીવાળા ભાંગાઓ, ગેય પદાર્થોન નિર્ણય કરનાર પ્રત્ય For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ પાનદીપિકા [ ૨૮૩ ] સાદિ પ્રમાણો અને ચોવીસ દંડક આદિ ગમાઓ ઈત્યાદિથી ગહન, નિપુણ બુદ્ધિ વિનાનાઓથી દુઃખે જાણી શકાય તેવી, કેવળજ્ઞાનરૂપ દીપકથી સમગ્ર સંશયરૂપ અંધકારનો નાશ કરનાર હોવાથી જગતના દીપક સમાન, નિર્દોષ, પાપરહિત અથવા આ લેક કે પરલોકના સુખની આશંસા-ઈચ્છા વિનાની જિનેશ્વરની આજ્ઞાનું ચિંતન કરવું. અહીં કોઈ શંકા કરે કે આવા વિશેષણવાળી જિનેશ્વરની આજ્ઞા મંદબુદ્ધિછે સમજી શકે નહિ તે પછી તેનું ધ્યાન કે તત્સંબંધી વિચાર તે કેમ કરી શકે જ? આને ઉત્તર એ છે કે ૧ બુદ્ધિની દુર્બળતાથી સમ્યક્ રીતે પદાર્થોને નિશ્ચય ન કરી શકાય તથા ૨ સારી રીતે તત્વનું પ્રતિપાદન કરી શકે તેવા આચાર્યોના અભાવથી તથા ૩ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી તથા ૪ જાણવા લાયક પદાર્થના ગહનપણાથી તેમ જ ૫ જાણવા લાયક ધર્મના વિશેષ અર્થને બોધ કરાવી શકે તેવા હેતુઓના અભાવથી વળી સત્ય કે કલિપત ઉદાહરણોના અસંભવથી વિદ્યમાન છતાં, કેટલીક વસ્તુઓ સમજી શકાતી નથી. આ વાત ખરી છે તે પણ સર્વજ્ઞના સત્યવચન સંબંધીને વિચાર તો બુદ્ધિમાનેએ કરવો જોઈએ અને તે એવી રીતે વિચાર કરે કે સર્વજ્ઞ–વીતરાગદેવ ઉપકાર કે બદલાની આશા રાખ્યા વિના જ પરને ધર્મોપદેશ આપી અનુગ્રહ કરવાને તત્પર થયેલ હોય છે. તેઓ જગતમાં સર્વથી શ્રેષ્ઠ જ્ઞાની પુરુષો છે, તેમ જ તેઓ રાગદ્વેષ અને અજ્ઞાનથી રહિત હોય છે એટલે તેમને અસત્ય બોલવાનું કાંઈ પણ કારણ હોતું નથી. આ પ્રમાણે For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૪ ] ધ્યાનદીપિકા નામ જેમની બુદ્ધિ તીક્ષણ હેતી નથી તેઓએ પણ આ વિચાર, કરીને તેમના વચન ઉપર શ્રદ્ધા રાખીને, પિતાની યાનાદિ ક્રિયા શરૂ જ રાખવી. આગળ ચાલતાં જેમ નિર્માતા વધે તેમ તેમ સત્ય વસ્તુ પિતાની મેળે જ અનુભવાય છે. છતાં શરૂઆતમાં આટલી શ્રદ્ધાની જરૂર તો રહે છે જ. અપાયરિચય ધર્મધ્યાન अपायविचयं ज्ञेयं ध्यानं तच्च विचक्षणः । अपायः कर्मणां यत्र सोऽपायः प्रोच्यते बुधैः ।।१२३।। रागद्वेषकषायाश्रवक्रिया वर्तमानजीवानाम् । इह परलोकापायानपायभीरुः स्मरेत् साधुः ॥१२४॥ તે અપાયવિચય ધ્યાન વિચક્ષણોએ જાણવું કે જેમાં કર્મથી થતા અપાય કણોનું ચિતન કે વિચાર કરાય છે. વિદ્વાને તેને અપાય ધ્યાન કહે છે. રાગદ્વેષ કષાય અને આથવાની ક્રિયામાં વર્તતા જેને આ લોક સંબંધી તેમ જ પરલેક સંબંધી કષ્ટ-દુઃખ પ્રાપ્ત થાય છે, તેને સંસારના પરિભ્રમણથી ભય પામતા સાધુઓએ વિચાર કર. | ભાવાર્થ-કઈ પણ કાર્ય કરવાની ઈચ્છા થાય કે તરત જ તે કાર્ય પહેલાં તેનું ભાવિ પરિણામ શું આવશે તેને વિચાર કરો, અથવા કેઈ કાર્ય કરવાની હાલ તરત જરૂરિ યાત ન હોય તથાપિ કોઈ તેવા પ્રસંગમાં પોતાથી કઈ તેવી જાતની હલકી જાતની પ્રવૃત્તિ થઈ ન જાય તે માટે For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ પાનદીપિકા [ ર૮૫] - - - - આગળથી જ મન ઉપર તેવા કાર્યનું પરિણામ શું આવે છે કે આવશે તેનો મજબૂત સંસ્કાર સ્થાપના કરી દે કે જેથી તેવા કાર્યમાં પ્રવૃત્તિ કરતાં મનને અટકાવી શકાય, અગર તેવી પ્રવૃત્તિ કરવાના પ્રસંગે તેનાં ભાવિ ફળે નજર આગળ તરતાં હોવાથી અને મન ઉપર પણ તેના ભાવિ પરિણામની ચેકસ અસર થયેલી હોવાથી પૂર્વાપર વિચાર કર્યા વિના કરાતી પ્રવૃત્તિ અટકાવી શકાય. આ માટે અપાયસંબંધી વિચાર કરે તેનું નામ અપાયવિચય ધ્યાન છે. રાગ, દ્વેષ. કપાય અને આશ્રવની ક્રિયાઓમાં વર્તતા આ જીવોને આ લેક અને પરલોકમાં નાના પ્રકારના કો થાય છે, મજીઠની માફક રાગી છે વિવિધ પ્રકારના કરો સહન કરે છે, મહાન વ્યાધિથી ઘેરાયેલા મનુષ્ય કુપથ્ય અન્નના અભિલાષથી જેમ રોગમાં વધારો કરે છે, તેમ રાગી મનુષ્ય દીર્ઘ સંસાર પરિભ્રમણમાં વધારો કરે છે. દ્વેષરૂપ દાવાનળ જ્ઞાનાદિ ગુણરૂપ વૃક્ષોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. વૃક્ષના મૂળમાં- કેટરમાં-રહેલા અગ્નિ જેમ વૃક્ષને નવપલ્લવિત થવા દેતો નથી તેમ છેષરૂપ અગ્નિ જેમના હદયમાં વસે છે તેઓના સમ્યક્ત્યાદિ ગુણે કોઈ પણ રીતે વિકાસ પામતા નથી. વૈષરૂ૫ અગ્નિથી તપ્ત થયેલા છે આ લેકમાં તે દુઃખી થાય છે એટલું જ નહિ પરંતુ પરલેકમાં નરકાદિ ગતિ પામી મહા દુઃખને તેમને અનુભવ કરવો પડે છે. જ્યાં સુધી શ્રેષને તાપ હૃદયમાં હોય છે ત્યાં સુધી જ્ઞાનાદિ ગુણોની શાંતિ-શીતળતા પાસે પણ આવતી નથી. For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ [ ર૮૬ ] ધ્યાનદીપિકા કેધાદિ કષાયે મહા દુઃખના કારણભૂત છે. કેધ પ્રિતિને નાશ કરે છે, માયા મંત્રીને નાશ કરે છે, માન વિનયને અને લેભ પ્રીતિ, મંત્રી વિનયાદિ સર્વ ગુણોનો નાશ કરે છે. નહિનિગ્રહ કરેલ કેધ, માન, માયા, લોભ સંસારરૂપ વૃક્ષના મૂલને પાણી સીંચીને પલવિત કરે છે, જેનાં ફળે તરીકે ચારે ગતિનું પરિભ્રમણ ચાલુ રહે છે. - મિથ્યાત્વ, અવિરતિ અને યોગરૂપ બાકી રહેલ આવે તે પણ દુઃખનાં જ કારણરૂપ છે. મિથ્યાત્વથી મોહિત થયેલ આ જીવઆ લોકમાં જ અનેક પ્રકારનાં માનસિક દુઃખો અનુભવે છે, શાંતિપ્રમુખ ગુણોના અભાવે અનેક પ્રકારે તે વિહવળ બને છે, કેધાદિથી પણ અજ્ઞાન એ મેટું દુઃખ છે. અજ્ઞાનથી જેના અંતર્ચ સુ અંધ છે તેને કર્તવ્યાક્તવ્યનું ભાન હોતું નથી. - પાપથી નહિ પાછા હઠેલ ઈચ્છાઓને નિરોધ નહિ કરનારા ઈચ્છાનુસાર મનાદિ ગેને પ્રવર્તાવનાર છે ઘણાં દુષ્ટકર્મો કરી પાપને સંચય કરે છે, જેને લઈને શાંતિથી વિશ્રાંતિ લેવાનો વખત તે જેને મળતો નથી, ઈત્યાદિ વિવિધ પ્રકારે રાગાદિ કિયામાં પ્રવૃત્તિ કરનાર ને આવી પડતાં સંકટોને વિચાર કરે તે અપાયવિચય ધર્મ ધ્યાન કહેવાય છે. કહ્યું છે કે रागद्दोसकसाया सवाइकिरियासु वट्टमाणाणं । इह परलोगापाए झाईइझावज्ज पखिज्जी ॥१॥ For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૮૭ ] - રાગ, દ્વેષ, કષાય અને આશ્રવાદિ ક્રિયામાં વર્તતા જીના સંબંધમાં પ્રાપ્ત થતા આ લોક અને પરલોક સંબંધી દુઃખોનો નિર્દોષ જીવન ગુજારનારાએ વિના પ્રમાદે વિચાર કર. વિપાકવિચય ધ્યાન. चतुर्धा कर्मबन्धेन शुभेनाप्यशुभेन वा । विपाकः कर्मणां जीवैर्भुज्यमानो विचित्यते ॥१२५॥ શુભ અથવા અશુભ ચાર પ્રકારના કર્મબંધ વડે કરીને છ કર્મને વિપાક ભોગવી રહ્યા છે તેને વિચાર કરે. ભાવાર્થ–પ્રકૃતિ. સ્થિતિ, રસ અને પ્રદેશ એમ કર્મને બ'ધ, સારો કે નઠારો ચાર પ્રકારે થાય છે. જેના સારા કે નરસા અધ્યવસાય અનુસાર કમને સારે કે નર બંધ થાય છે. મન, વચન, કાયાના ગની પ્રવૃત્તિ અને તે સાથે અભિમાન કે ધાદિ કષાયોનું મિશ્રણ થવાથી શુભાશુભ કર્મબંધન થાય છે. કષાયની પરિણતિ ભળ્યા સિવાય કર્મબંધ થતો નથી. કષાય કે ધાદિ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. પ્રશસ્તથી શુભ કર્મબંધ થાય છે અને અપ્રશસ્તથી અશુભ બંધન થાય છે. મન, વચન, કાયાના ગની પ્રબળ “તાથી પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ થાય છે અને કેધાદિ કષાયની પ્રબળતાથી સ્થિતિબંધ અને રસબંધ થાય છે. પ્રકૃતિબંધ એટલે સ્વભાવ સંબંધી બંધ જેમ કે કોઈ કમને જ્ઞાનને દબાવવાનો સ્વભાવ છે, કોઈને દર્શનને રોકવાને સ્વભાવ છે, કેઈને આત્મસ્થિરતા ન થવા દેવાનો, For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૮ ] કોઈના સુખદુઃખ આપવાના, કાઇના દિવાના, કાઇના પ્રસશવાના, કાઇના હલકા કુળમાં જન્મ આપવાના કાઇન અમુક ગતિમાં ફેરવવાના, કાઇના ષ્ટિ પ્રાપ્ત ન થવા દેવાના, ઈત્યાદિ આઠ કમની ૧૫૮ પ્રકૃતિના સ્વભાવા જુદા જુદા છે. તેના તેવા ફળની પ્રાપ્તિ કરાવનારા કર્મ બધ, તે પ્રકૃતિઅધ કહેવાય છે. સ્થિતિબંધ એટલે અમુક સ્થિતિ પંચ ́ત-વખત સુધી જીવને તે તે જાતના બંધનમાં રોકી રાખવા તે સ્થિતિ ધ કહેવાય છે. યાનદીપિંકા રસખ'ધ એટલે મધુર કે કડવા રસ જેમ સુખ કે દુઃખ રૂપ અનુભવાય છે તેમ તે તે કર્મના સારા કે નઠારા રસે અનુભવવા-સુખ કે દુઃખના અનુભવ કરવા તે શેરડીના રસ કે લીમડાના રસની માફક કવિપાકના અનુભવ કરવો. તેમાં પણ થાડા મીઠા, વધારે મીઠા તેથી વધારે મીઠી એમ સુખના અનુભવ વિવિધ પ્રકારના તારતમ્યથી થાય છે, તેમ જ કડવા રસ કે તેથી વધારે કડવાશવાળા એમ અનેક પ્રકારની ન્યૂનાધિકતાવાળા દુઃખરૂપ કવિપાક અનુભવવા પડે છે તે રસમધથી થાય છે. પ્રદેશમ'ધ એટલે કર્માંના અણુઓના અધ. કર્માંના જેમ વધારે અણુએ હાય છે તેમ વધારે વખત સુધી તે ક વિપાક સુખદુઃખ આપવા માટે લ'ખાય છે. કાઈ વખતે વધારે કર્માંનાં દળિયા હાય છે, તથાપિ તેમાં રસ થાડે હાય છે, તેા વખત વધારે લાગે છતાં તે કમમાં રસ વધારે For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ર૮૯ ] ન હોવાથી સુખ કે દુઃખ વધારે તીવ્રતાથી ભોગવવું પડતું નથી. આ પ્રદેશબંધ છે. આ વાત સ્પષ્ટ કરવા માટે શાસ્ત્રમાં એક લાડુનું દષ્ટાંત આપ્યું છે. લાડુમાં લેટ હોય છે તે પ્રમાણે પ્રદેશબંધ છે. ઘી કે સાકરાદિક મીઠાશ હોય છે તે પ્રમાણે રસબંધ છે. લાડુમાં સૂઠ મરી કે તેવી જાતને મસાલો હોય છે તેમાં જેમ વાયુ હારવાને કે કફ મટાડવને ગુણ હોય છે તેમ પ્રકૃતિબંધ હોય છે. અને તે લાડુ મહિનો કે પંદર દિવસથી વધારે વખત રહી શકતો નથી બગડી જાય છે અથવા અમુક દિવસમાં તે ખાઈ જવાને હોય છે એ પ્રમાણે, સ્થિતિબંધ હોય છે, ચાર એકઠા મળવાથી જ લાડુ થાય છે તેમ આ ચાર પ્રકારની બંધન શક્તિઓ-કારણો એકઠાં મળવાથી તે શુભાશુભ કર્મબંધ તૈયાર થાય છે. પછી અવસરે તેને અનુભવ થાય છે. આ કર્મના વિપાક જે અનુભવ કરે છે. તેમાં કેઈ સુખી છે, કેઈ શેડો સુખી છે, કેઈ તેથી વધારે સુખી છે, અથવા કઈ દુઃખી છે, કઈ થડે દુઃખી છે, કે વધારે દુઃખી છે, કોઈ તેથી પણ વધારે દુઃખી છે, ઈત્યાદિ કર્મફળોગ અનુભવ સંબંધી-વિચાર કરે. આ કર્મબંધનું કારણ પોતે જ છે. આત્મભાન ભૂલીને પ્રવૃત્તિ કરવાથી બંધ થાય છે. જે બંધ તેવો જ અનુભવ છે. આ કર્મ બાંધનાર પિતે છે. તે તે બંધ છેડનાર પણ પોતે છે. બાંધવાની શક્તિ છે. તે છેડવાની શક્તિ પોતામાં હોવી જ જોઈએ, એ વિચાર કરી જે અજ્ઞાનદશામાં બંધ કર્યો છે તે જ બંધ જ્ઞાનદશાએ For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૦ ] ધ્યાનદીપિકા તાડી નાખવા માટે સાવધાન થવું અને બીજા બધા ફરી ન બંધાય તે માટે જાગૃત રહેવુ. ઈત્યાદિ વિચાર કરવા તે આ ધ્યાનના વિચારનું સાર્યાબંદુ છે. આ પ્રકારના શુભાશુભ ખ'ધનાના અનુભવ કરનારા જીવા તે તે કર્માંના ઉદયથી કે અનુભવથી કેવા રખાય છે, દુઃખી થાય છે, સુખી થાય છે, વગેરે તરફ્ દૃષ્ટિ નાખી તે સમયે એ જ વિચાર કરવા કે આ તેમના અજ્ઞાનજન્ય કે અભિમાનજન્ય વિચારતુ હું ક વ્યનુ પરિણામ છે. મારે પણ આવા અનુભવ કરવાન વખત આવે તે પહેલાં તે અન્યના અનુભવ ઉપરથી હુ અનુભવ કર્યા સિવાય પણ શિક્ષા-શિખામણ કે ધડો લઈ મારું વ ́ન સુધારું એમ વિચારી પાતે તેવાં કમ બધ કરતાં અટકવુ. તે પણ આ વિચારનુ” પરિણામ ઉપજાવનાર ફળ છે, ચેગશાસ્ત્રમાં કહ્યુ છે કે प्रतिक्षणसमुद्भूतो यत्र कर्मफलोदयः । चित्यते चित्ररूपः स विपाकविचयो मतः ॥ १२६ ॥ या संपदाहतो या च विपदा नारकात्मनः । एकातपत्रता तत्र पुण्यापुण्यस्य कर्मणः ।। १२७ ।। જ્યાં વિવિધ પ્રકારે કર્મના ફળાના ઉદય પ્રતિક્ષણે ઉત્પન્ન થાય છે તેના વિચાર કરવા તેને વિપાકવિચય માનેલેા છે. જે અરિહત દેવની સપત્તિ અને જે નારી જીવાની વિપત્તિ, આ બન્ને સ્થળે પુણ્ય અને પાપકર્મનું સામ્રાજ્ય For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ દયાનદીપિકા [ ૨૯૧ ] (સ્વતંત્ર સત્તા) વતે છે અર્થાત્ આ જીવની પિતાની જ કરેલી શુભાશુભ કર્મફળની જ મહેનત છે, તેનું જ પરિણામ છે. ભાવાર્થ-કર્મફળની ઉત્પત્તિ અને તેના નાશનું સામર્થ્ય કોની અંદર છે તેને વિચાર અવશ્ય કરે જ જોઈએ. જે અરિહંત પરમાત્માની સંપત્તિ અનુભવવી અને નરકનાં અસહ્ય દુઃખો અનુભવવા આ બે કહેવાથી દુનિયાનાં સર્વોત્કૃષ્ટ સુખદુઃખની સીમા આવી રહી; આવી ઉત્તમ કે અધમ સંપત્તિ કે વિપત્તિ કેણ આપે છે? કેઈને તરફથી તે આવે છે, સ્વાભાવિક આવે છે, કે પોતે જ તેને ઉત્પન્ન કરેલ છે? આ સર્વને વિચાર કરતાં આનું કારણ સમજાયા વિના રહેતું નથી. કેટલાએક મનુષ્યોની માન્યતા એવી હોય છે કે “આ શરીરથી તે ઉત્પન્ન થાય છે.” કેઈ કહે છે કે “કર્મથી ઉત્પન્ન ઉત્પન્ન થાય છે.” કેઈ કહે છે કે “આત્મશક્તિથી ઉત્પન થાય છે.” આ વિચારનો નિર્ણય કરવા માટે એક દષ્ટાંત લઈએ. ધારો કે પૂતળાને નાચ દેખાડનારાઓ પૂતળાંને મનુષ્યની માફક હાલતાં ચાલતાં અનેક પ્રકારનાં ચેનચાળા કરતાં પ્રેક્ષકોને બતાવે છે. આ પૂતળાંની પાછળ ઝીણે તાર તે પૂતળાંનાં શરીર સાથે જોડેલો હોય છે અને એક માણસ પડદાની પાછળ ઊભો રહી આ તારને મરજી માફક પણ નિયમિત રીતે ચલાવે છે તેને લઈને પૂતળાંઓ નાચે, ઉદે વગેરે ક્રિયાઓ કરે છે. પૂતળાંને ચલાવનાર પડદા પાછળ રહેલા માણસને કે તારને લોકો જોઈ શકતા નથી તેવી ગોઠવણ કરવામાં આવે છે. આ નાચ જોનારામાં ત્રણ પ્રકારના જ હોય છે. કેટ For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૨ ] ધ્યાનદીપિકા લાક અલ્પ બુદ્ધિવાળા તા એમ સમજે છે કે પૂતળાં પાતાની મેળે નાચે છે, તેથી વધારે વિચારની ખિલવણી પામેલા જીવા તે તારાને હાલવાચાલવાની ક્રિયા કરનારરૂપે જુએ છે અને તે વિચારાથી પાર ગયેલા જીવા તા આ પૂતળાંના નાચ તે તારનાં દેારડાને ખેંચનાર-ચલાવનાર મનુષ્યસત્તાને આધીન થતા જુએ છે. આવી રીતે સ્થૂળ બુદ્ધિવાળા જીવા આ સ્થૂળ પૂતળાં જેવા શરીરને જ કાર્ય કરનાર ગણે છે, તેઓને આત્મશક્તિની ખબર ન હેાવાથી શરીરને સ્વતંત્ર ક્રિયા કરનાર સમજે છે, તેને લઈને જ તેના સગાંવહાલાં કે ઇતર મનુષ્યા તેની સેવા કરે છે તેમના ઉપર તે પ્રસન્ન થાય છે, અને પ્રતિકૂળ વન કરે છે તે તેમને ધિક્કારે છે, નુકસાન કરે છે. આવા વના લાકા દેહને આત્મા માનનારા અજ્ઞાની જીવા છે. આથી ઊંચા દરજજાના લેાકેા એ ખીજા વર્ગના છે. તેઓ પેલા ઝીણા તારના દેારા સમાન કર્મોને કર્તા તરીકે મહત્ત્વ આપે છે. પહેલા વર્ગના કરતા બીજા વર્ગના લાકે વધારે બુદ્ધિમાન અને વિચાર કરનાર છે. આ લેાકેા બધું મહત્ત્વ તે તારના દ્વારા સમાન કમને જ આપે છે. તેઓ કમને જ ચૈતન્ય માને છે, આટલે સુધી લેાકા ખરા છે કે ઝીણા તારની અસર દેહ ઉપર થતી જુએ છે. ત્રીજા વર્ગના ઉત્તમ પક્તિના લેાકે તે આ પૂતળાં જે સ્થૂળ શરીર અને આ તારના ઝીણા દારા સમાન કમને મૂકીને એ તારને ખેંચનાર-તારને ગતિ આપનાર પુરુષ સમાન આત્માને જ આ દેહના કે કાર્યના નિયામક સમાન For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૯૩ ] ગણે છે, એની શક્તિથી જ બધો કાર્ય વ્યવહાર ચાલતો સમજે છે. તારને ઠેકાણે રહેલાં કર્મ તેમાં મદદગાર છે, તેમ છતાં આત્મા જ સુખરૂપ છે-આનંદ સ્વરૂપ છે. આ વાત વધારે સ્પષ્ટ અનુભવવા માટે તે પડદાને ચીરી નાખે છે ત્યારે પષ્ટ અનુભવ થાય છે કે આ સર્વ શક્તિ તે પુરૂષની કે આત્માની છે. તે આત્મશક્તિને થતે દુરુપયોગ દુઃખ કે વિપત્તિજનક છે. અને તે શક્તિથી થતી સારી પ્રવૃત્તિ સુખ કે સંપત્તિ માટે થાય છે. તે શક્તિની પિતાની છાયામાં પોતાના સ્વરૂપમાં વિશ્રાંતિ થવી તે નિર્વાણુ યા મોક્ષને માટે છે. આ પ્રમાણે પુણ્યપાપરૂપ કર્મ કે જે આત્માના મૂળ જીવનના આધારે ઉત્પન્ન થાય છે અથવા આત્માની એક પ્રકારની શુભાશુભ પ્રવૃત્તિ તેને આધારે ઉત્પન્ન થાય છે તેને જ આ સર્વ દુનિયામાં અનુભવાતે વિલાસ છે. તે આત્મશક્તિ કેવા રૂપમાં જવી એ આપણા પોતાના જ હાથમાં છે, કારણ કે આપણે પોતે જ તે સ્વરૂપ છીએ. ધ્યાનશતકમાં કહ્યું છે કેपयइठिइपएसाणुभावभिन्नं सुहासुहविभत्तं । जोगाणुभावजणियं कम्म विवागं विचितिझ्झा ॥१॥ પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને અનુભાવના ભેદવાળા તથા શભાશુભના ભેદમાં વહેંચાયેલા મનાદિ વેગ અને અનુભાવથી ઉત્પન્ન થનારાં કર્મવિપાકનો વિચાર કરે. ભાવાર્થ–પ્રકૃતિ એટલે જ્ઞાનવરણીય આદિ આઠ કર્મોના લે. જે ભેદે શુભાશુભ અગર શાતાઅશાતા, સુખદુઃખ, For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૪ ] ધ્યાનદીપિકા આફ્રિ ભાગામાં વહેં'ચાયેલા છે તે ભેઢા વડે કવિપાકના વિચાર કરવા. તે આઠ કર્મની સ્થિતિ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટાદિ કાળના અવસ્થાનરૂપ છે તેના વિચાર કરવા. પ્રદેશ-જીવાના પ્રદેશેા સૂક્ષ્મ રીતે કમ પ્રદેશેાની સાથે એક ક્ષેત્રમાં અવગાઢ પામીને રહેલા છે તે કારણથી અનુભવાતા કવિપાકના વિચાર કરવા. અનુભાવ-તે જ આઠ કમ પ્રકૃતિના ઉદયના અનુ ભવ કરવા. આ કવિપાક મન, વચન, કાયાના ચેાગે। અને અનુભાવથી ઉત્પન્ન થાય છે એમ વિચાર કરવા. અનુભાવ એ જીવના વિપરીત ગુણુ છે. તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયરૂપ છે, આ ચાગ અને અનુભાવ અને વડે જીવને કમ ઉત્પન્ન થાય છે. તેના વિપાક એટલે ઉદય તે સંબધમાં વિચાર કરવા . લાસ સ્થાન વિચય ધમ ધ્યાન अनंतानंतमाकाशं सर्वतः सुप्रतिष्ठितम् । तन्मध्ये यः स्थितो लोको नित्यो दृष्टो जिनोत्तमः ॥ १२८॥ स्थित्युत्पत्तिव्ययोपेतैः पदार्थेश्चेतनेतरैः । संपूर्णोऽनादिसंसिद्धः स्थितं यत्र जगत्त्रयम् ॥ १२९ ॥ અનંતાનંત આકાશ જેની સ માજીએ આવી રહેલુ છે તે લેાક છે, જિનેશ્વરે તે લાકને પોતાના જ્ઞાનમાં ‘નિત્ય છે’ તેમ જોયેલે છે. આ લેાક, સ્થિતિ ઉત્પત્તિ અને વિનાશ For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૯૫ ] પામનારા, ચૈતન્ય અને જડ પદાર્થોથી સપૂર્ણ છે. તે અનાદિ સિદ્ધ છે, અને તે લેાકમાં ત્રણ જગત રહેલુ છે. ભાવાથ—સ્વાવિક–વિનાપ્રચાગે-ઇચ્છા વિના પણ ઉત્પન્ન થતા વિકારાને હઠાવવા માટે આ લાકસ'સ્થાનના વિચાર કરવાના છે. લેાકમાં પણ કહેવત છે કે ગરમી ગરમીનુ' ઔષધ થાય છે, તેમ વિચાર એ વિચારનુ’ ઔષધ છે. વિચારથી વિચારા પાછા હઠાવાય છે. વિશેષ એટલેા છે કે આ વિચાર પેાતે જાગૃતિપૂર્વક કે જાણી જોઇને કરાયેલા હાવા જોઇએ, તેવા વિચારા પણ રાગદ્વેષની ઉત્પત્તિ કરાવનારા ન હેાવા જોઇએ પણ મનને સમાધાન-સમતાલ સ્થિતિમાં રાખનાર હાવા જોઇએ અથવા મનને વિરક્તિ પમાડી વિશેષ વિકારૈાથી ઉપરામ કરનારા હોવા જોઇએ અથવા વિચાર કરતાં આ લેાક સ્થિતિમાં એક પણ પદ્મા મનને આકણુ કરી શકે તેવા નથી એવા નિર્ણય કરવા માટે પણ આ જ ધ્યાન ઉપયાગી છે. લાકના વિચાર આ પ્રમાણે છે કે જેની સ ખા અન'ત આકાશ આવી રહેલુ છે તેની વચમાં લેાક રહેલા છે, લેાકસસ્થાનના આકાર એ પગ પહેાળા કરી દહીં વલેાવવા ઊભા રહેલા પુરુષાની માફક, પણ હાથ બે કેડ ઉપર કાણીએ બહાર પડતી રહે તેમ વાળી રાખેલા હોય તેવા છે. અને તેની ચારે બાજુ સઘળે આકાશ છે. તે લેાક આકૃતિની અંદર ચૈતન્ય અને જડ પદાર્થો રહેલા છે. ધર્મોસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદગલા For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૬ ] દયાનદીપિકા સ્તિકાય અને આત્મા એ છ પદાર્થોથી ભરપૂર છે. તેમાં કાળા ઔપચારિક હોવાથી અઢી દ્વીપની અંદર હાલતાચાલતા સૂર્યાદિની અપેક્ષાએ છે, બાકી પાંચ દ્રવ્યથી પૂર્ણ ભરેલ છે. પદાર્થોના મૂળ દ્રવ્યો નિત્ય છે, પર્યાયરૂપે તે અનિત્ય છે, એટલે તેમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ થયા કરે છે. પાણીમાં પરપોટાઓ, તરંગો ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે છતાં પાણી તો કાયમ છે. આ પ્રમાણે દરેક દ્રવ્યોમાં ઉત્પન્ન થવાપણું નાશ પામવાપણું અને મૂળ દ્રવ્ય કાયમ રહેવાપણું છે એટલે જડ પુગલ, દ્રવ્યના અનેક આકારેઘાટે બને છે તે તેની ઉત્પત્તિ માનીએ, ઘાટો કે આકારે ભાગી જતાં અન્ય આકાર ધારણ કરે છે તે તેને નાશ થયે, પરંતુ મૂળ દ્રવ્ય તે કાયમ જ રહ્યું. વળી રૂપાંતર પામી પાછા આકારો શરૂ થાય છે, ટકી રહે છે અને પાછા વિનાશ પામે છે. આવી રીતે સર્વ પદાર્થોમાં ફેરફાર થયા કરે છે. તેવા પદાર્થોથી ભરપૂર આ લેક છે. આ લેક નિત્ય શાશ્વત છે, તેને કેઈએ બનાવ્યું નથી. સંપૂર્ણ છે, અનાદિસિદ્ધ છે, તેમાં સ્વર્ગ, મૃત્યુ અને પાતાળરૂપ ત્રણે લેક રહેલા છે. તે પુરુષાકાર આકૃતિવાળા લેકમાં પણ આકાશ છે, તેને કાકાશ કહે છે. તેની બહાર આ પાંચ દ્રવ્ય નથી, કેવળ આકાશ જ છે, તેને અલકાકાશ કહે છે. તે કાકાશમાં ચૌદ રાજ લેકની ગણતરી કરવામાં આવે છે ઈત્યાદિ લેક સંસ્થાનને વિચાર કરે તે લેખસંસ્થાન ધ્યાન છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૨૯૭ ] अनाद्यनंतलोकस्य स्थित्युत्पत्तिव्ययात्मनः । आकृति चिंतयेद्यत्र संस्थानविचयः स तु ॥१। આ લેક આદિ અને અંત વિનાને છે. તેમાં રહેલા પદાર્થ અથવા તે પદાર્થ રૂપ લેક, તે સ્થિતિ કાયમ રહેનાર) ઉત્પન્ન થનાર અને નાશ પામવાના સ્વભાવને છે. તેની આકૃતિનો વિચાર જેમાં થાય છે તે સંસ્થાનવિય ધ્યાન કહેવાય છે. આ ધ્યાન કરવાનું કારણ બતાવે છે. नानाद्रव्यगतानंत पर्यायपरिवर्तने । सदासक्तं मनोनैव रागाद्याकुलतां व्रजेत् ॥ १ ॥ અનેક દ્રવ્યમાં રહેલા અનંત પર્યાયના પરાવર્તનમાં (ફેરફાર થતા પર્યાયોમાં) નિરંતર જોડાઈ રહેલું મન રાગશ્રેષાદિથી વ્યાકુળ થતું નથી. ભાવાર્થ-૫ગલ કે ચેતન દ્રવ્યના પર્યાયાદિને જાગૃતિ પૂર્વક વિચાર કરતાં મને વિશ્રાંતિ પામે છે. અથવા રાગદ્વેષ હર્ષ ખેદથી આકુળવ્યાકુળ થતું નથી. કેઈ એક મનુષ્ય કે પદાર્થ ઉપર સ્નેહ હોય અને તેને વિયોગ થતાં સામાન્ય રીતે મનુષ્યને ખેદ થાય છે અથવા તેવા પદાર્થો આવી મળતાં હર્ષ થાય છે. આ વર્ષ કે ખેદ, દ્રવ્ય પર્યાયને પૂર્વાપર વિચાર કરનારને સંભવ નથી. ન હોવાનું કારણ એ છે કે તેની દષ્ટિ અમુક એક પદાર્થ નિયમિત સ્થળમાં રહેલામાં સંકોચાયેલી રહેતી નથી, પણ સર્વ પદાર્થમાં, સર્વ કાળમાં For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ [ ર૯૮ ] ધ્યાનદીપિકા સર્વ સ્થળમાં વિકાસ પામેલી, વિસ્તારાયેલી હોય છે. તેથી . તેવા હર્ષ ખેદના પ્રસંગમાં તેને તો આ વિચાર થાય છે કે તે પદાર્થને તે નાશ જ થતું નથી, ફક્ત તેણે આકૃતિ અને સ્થળ બદલ્યું છે. આ પદાર્થ આ સ્થળમાંથી, આ કાળમાંથી તેની આકૃતિને બદલીને બીજા સ્થળમાં, બીજા કાળમાં બીજી આકૃતિરૂપે તે કાયમ જ છે, તે હર્ષ શોક શા માટે કરે? જે પ્રસંગે જે વસ્તુ મળે છે તે પ્રસંગે પણ તેને હર્ષ નહિ થાય, કારણ કે તેની દષ્ટિ સર્વ દેશ, કાળ તરફ કે પદાર્થ તરફ વિકાસ પામી છે તેથી તે એમ જ સમજે છે કે આ પદાર્થ અમુક સ્થળ, અમુક કાળ અને અમુક આકૃતિને બદલાવીને અન્ય સ્થળેથી અહીં આવ્યા છે અને અહીંથી પણ આ આકૃતિને અમુક વખત પછી બદલાવશે જ. તે સાથે કોઈ પણ સ્થળ કે કાળમાં તેના મૂળ દ્રવ્યને-અને કે જીવને નાશ તે થવાને જ નથી આમ કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કે વિયાગ વખતે ત્રણે કાળમાં દ્રષ્ટિ લંબાવવામાં આવે તો તે વસ્તુના નિત્યપણા વિષે કે વિયેગવાળા અનિત્ય પણ વિષે (દ્રવ્ય કે પર્યાયની અપેક્ષાએ) મનની વિક્ષિપ્ત સ્થિતિ રહેશે નહિ. તે સાથે એક પિતાના અજ્ઞાન સિવાય આત્મા પણ સ્થળ કે કાળના પ્રતિબંધમાં આવી શકે તે છે નહિ. જે પિતાનું અજ્ઞાન હઠાવવામાં આવે તે આત્માને પણ કંઈ દ્રવ્ય, સ્થળ કે કાળનું બંધન નડવાનું નથી. આ સંસ્થાનવિચયના વિચારથી અનેક ફાયદાઓ થવા સંભવ છે. આગમમાં કહ્યું છે કે – For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ પાનદીપિકા [ ૨૯ ] जिणदेसियाई लख्खणसंठाणासणविहाणमाणाई । उपायठिइभंगाइ पज्जया जेयदव्वाणं ॥ १ ॥ पंचथ्थिकायमइयं लोगमणाइनिधणं जिणक्खायं । नामाइभेयविहियं निविहमहो लोगभेयाई ॥२॥ જિનેશ્વરે કથન કરેલાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનાં લક્ષણ, સંસ્થાન, આસન (આધાર), ભેદ, પ્રમાણ, ઉત્પત્તિ સ્થિતિ, નાશ ઈત્યાદિ પર્યાયનો વિચાર કરે તેમ જ પંચ અસ્તિકાયમય, આદિઅંત વિનાને લોક છે એમ જિનેશ્વર ભગવાને કહ્યું છે તેના નામાદિ ભેદને તથા અધોલોકાદિ ત્રણ પ્રકારના ભેદને વિચાર કરે. ભાવાર્થ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદગલ અને આત્મા-આ છ દ્રવ્ય છે. તેનાં લક્ષણેને વિચાર કરે. તેમાં ધર્માસ્તિકાય જીને ચાલવાને મદદ આપે છે. જેમ અંધારામાં ચાલવાવાળા દેખતા માણસને દી મદદ આપે છે. અધર્માસ્તિકાય પૃથ્વીની માફક જીવ પુગેલાને સ્થિર રહેવાની મદદ આપે છે. ખાલી ઘડામાં પાણી આદિ પદાર્થોને જેમ અવકાશ મળે છે, તેમ જીવ પુદગલોને જતાં આવતાં આકાશ અવકાશ આપે છે. કાળ નવજૂનાં બનાવે છે. પુગલ વૃદ્ધિહાનિ પામે છે. આત્મા એ તત્ત્વસ્વરૂપ-સર્વ પદાર્થોને જેનાર-જાણનાર છે, ઈત્યાદિ વિલક્ષણોનો વિચાર કરે. સંસ્થાનને વિચાર કરવો એ દ્રવ્યની આકૃતિઓને વિચાર કરે. દશ્ય જડ પદાર્થની આકૃતિ બને છે. તેના For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૦ ] ધ્યાનદીપિકા સમરસ, લાંબા, ગોળ આદિ અનેક આકારે છે. ધર્મ સ્તિકાયાદિ અરૂપી વસ્તુઓ આખા લેકમાં વ્યાપી રહેલી છે તેવી તેની આકૃતિ કઃપવી. આ લેક નીચે ઊંધા વાળેલા રામપાત્રને આકારે છે, વચમાં ઝાલરને આકારે છે અને અંતમાં મૃદંગને આકારે રહે છે. તેમાં વ્યાપી રહેલા ધર્માસ્તિકાયાદિ તે તે આકારે ચિંતવવા, અથવા ગૃહાદિમાં રહેલા તે. ધર્માસ્તિકાયાદિને ગૃહાદિ આકાર પ્રમાણે વિચાર કરે. આત્મા દેહમાં રહેલો હોય ત્યાં સુધી તેનો આકાર દેહ પ્રમાણે છે એટલે દેહવ્યાપી સમજ. દેહરહિત આત્મા જ્ઞાનસ્વરૂપે લોકાલેકના સંસ્થાન આકારે કલ્પ. કાળ ઔપચારિક વસ્તુ હોવાથી તેને આકાર નથી. આસન-આધારરૂપે છે. ધર્માસ્તિકાયાદિનાં આસન તરીકે આધારરૂપે સર્વ પદાર્થોનું રહેવું તે તેનાં આસન છે. તે તેની સ્થિતિ છે. | ભેદ–ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, આત્મા, તેઓના ભેદે બંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ ઈત્યાદિ ભેદ સમજવા, માન–એટલે પ્રમાણ (અમુક ભાગની લંબાઈ-પહોળા ઈમાં રહેવાપણું). ધર્માસ્તિકાયનું પ્રમાણ તિપિતાના સ્વરૂપ પ્રમાણે સમજવું જેને ભાવાર્થ ઉપર આવી ગયો છે. તે દ્રવ્યોની ઉત્પત્તિ. સ્થિતિ અને નાશ તે સંબંધી વિચાર કરે. દ્રવ્યપણે સર્વ નિત્ય છે, પર્યાયપણે અનિત્ય છે. સર્વથા કઈ વસ્તુને નાશ થતો નથી. પર્યાય બદલાયા કરે છે જે પૂર્વે કહેવાઈ ગયું છે. For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદ્રીપિકા [ ૩૦૧ ] આ પાંચ અસ્તિકાય સ્વરૂપ લેાક (છ દ્રબ્યામાંથી કાળકલ્પિત હાવાથી તેને બાદ કરતાં પાંચ રહે છે તે પચાસ્તિકાય) છે. તેની આદિ પણ નથી અને અંત પણ નથી. તેનેા નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાય ઇત્યાદિ અનેક પ્રકારે વિચાર કરવા. અથવા તિઐલેાક, અપેાલાક ઇત્યાદિ અનેક ભેદ્દે વિચાર કરી મનને તેમાં થકવી નાખવું વિચારમાં પલેાટવુ' અને રાગદ્વેષરહિત રહી શકે તેવી રીતે વર્તન કરાવવુ' ઇત્યાદિ સસ્થાનવિચય ધર્મ ધ્યાનના હેતુ છે. ધ્યાન કરનાર કેવા હોવા જોઇએ ? ज्ञानवैराग्यसंपन्नः संवृतात्मा स्थिराशयः । क्षीण प्रशांत मोहश्वाsप्रमादी ध्यानकारकः || १३०॥ शुद्धसम्यक्त्वदर्शी च श्रुतज्ञानोपयोगवान् । दृढसंहननो धीरः सर्वषट्जीवपालकः ॥ १३१ ॥ सत्यवाक् दत्तभोजी च चारी ब्रह्मपवित्रहृत् । स्त्रीकामचेष्टयास्पृष्टो निःसंगो वृद्धसेवकः || १३२ || निराशो निष्कषायी च जिताक्षो निष्परिग्रही । निर्मम समतालीनो ध्याता स्यात् शुद्धमानसः || १३३|| જ્ઞાનસ‘પન્ન, વૈરાગ્યવાન, મનને રાકનાર, સ્થિર ચિત્ત વાળા, ક્ષીણ માહવાળા, ઉપશાંત માહવાળા, અપ્રમાદિ તે ધ્યાન કરવાવાળાનાં લક્ષણા છે. શુદ્ધ સમ્યક્વાન, સમ્યગ્દર્શી, શ્રુતજ્ઞાનના ઉપયોગવાળા, મજબૂત સંહનનવાળા, ધીરજવાન, છ જીવની કાયાનું પાલન કરનાર. સત્ય ખેાલનાર, આપેલુ For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૨ ] ધ્યાનદીપિકા ભોજન કરનાર, બ્રહ્મચર્ય ધારણ કરનાર, પવિત્ર હૃદયવાળે, સ્ત્રી અને કામની ચેષ્ટાને સ્પર્શ નહિ કરનાર, નિઃસંગ, વૃદ્ધસેવા કરનાર, આશા ઈચ્છારહિત, કષાય વિનાને, ઇદ્રિયોને જીતવાવાળે, પરિગ્રહરહિત, મમત્વરહિત. સમતામાં લીન થયેલ, આવા શુદ્ધ મનવાળો ધ્યાન કરવાને હોય છે. ભાવાર્થ–ધ્યાન કરવાવાળા જેના ઉપર જે લક્ષણે બતાવવામાં આવ્યાં છે તે સંપૂર્ણ લક્ષણે જે જીવમાં હેય તે પછી ધ્યાન કરવાની જરૂરિયાત જ રહેતી નથી. ત્યારે આ લક્ષણો શા માટે બતાવ્યાં છે? આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે બીજમાં શક્તિ છે તે કરતાં અંકુર ફૂટયા હોય તે અધિક ગણાય છે. બીજમાં રહેલી વૃક્ષ થવાની શક્તિની શરૂઆત અંકુરે ફૂટવાથી થયેલી ગણાય છે. આ ઠેકાણે પૂર્ણ ગુણો ઝાડ સમાન છે. તેટલા સંપૂર્ણ નહિ. પણ અંકુરે જેટલા જ્ઞાનાદિ ગુણે તે બહાર આવવા જોઈએ જ. આટલી યોગ્યતા આવ્યા પછી અનુકૂળ હવા, પાણી, તાપ, રક્ષણ, ઈત્યાદિની સહાયથી અંકુરો વૃક્ષનું રૂપ ધારણ કરે છે. તેવી જ રીતે અંકુરે જેટલા પણ જ્ઞાનવિરાગ્યાદિ ગુણો જીવોમાં પ્રગટ થયા હોય તે પછી ધ્યાનાદિની મદદથી તે ગુણે અનુક્રમે સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટી શકે છે. અર્થાત્ પ્રથમ ગ્યતાના ગુણ આવ્યા પછી આત્મગુણ ઘણું સહેલાઈથી પ્રગટ થાય છે. * ૧. પ્રથમ જ્ઞાન ગુણ જોઈએ. સામાન્ય રીતે પોતે કેણ For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ પાનદીપિકા [ ૩૦૩ ] છે? પિતાને શું પ્રાપ્ત કરવું છે? તે પ્રાપ્ત કરવા લાયક વરંતુ કયાં છે? કેવાં કારણો મેળવવાથી તે પ્રાપ્ત થઈ શકે છે? તે પ્રાપ્ત ન થવામાં શાં શાં અંતરાયભૂત કારણે છે? આજ સુધી તે વસ્તુ પ્રાપ્ત નથી થઈ તેનું કારણ શું છે? વગેરે બાબતોનું જ્ઞાન પ્રથમ મેળવી લેવું જ જોઈએ. આટલી જ્ઞાનપ્રાપ્તિરૂપ યોગ્યતા પ્રાપ્ત થઈ હોય તો પછી તે મનુષ્ય ધ્યાન ઉપયોગી થઈ શકે છે. ર. વૈરાગ્ય–જે વસ્તુ મેળવવી છે તેના તરફ પૂર્ણ પ્રીતિ થવી જોઈએ. અને તે સિવાયની વસ્તુઓમાં વિક્તા દશા મેળવવી જોઈએ. તેમ ન હોય તે પછી તે વસ્તુ મેળવવાની યોગ્યતા હજુ આવી નથી તેમ જ સમજવું જોઈએ. વ્યવહારમાં પણ એ નિયમ અનુભવાય છે કે જે વસ્તુની ઈચ્છા હોય છે તે વસ્તુ મેળવવા માટે મનુષ્ય પિતાનાં બીજાં બધાં કાર્યોનો ભોગ આપી દે છે અને અહનિશ તે વસ્તુ મેળવવા માટે વિચાર તથા પ્રવૃત્તિ રાખ્યા જ કરે છે, તે વસ્તુને જ મુખ્ય કર્તવ્ય તરીકે સમજી બીજા બધાં કર્તવ્યને ગૌણ સમજે છે ત્યારે જ તે વસ્તુ પ્રાપ્ત કરે છે. આ જ પ્રમાણે જે વસ્તુ મેળવવી છે તે જ મુખ્ય કાય માની અહોનિશ દરેક ક્ષણે તેનું જ રટણ રાખવું. તેના ઉપર જ પ્રીતિ રાખવી. સંપૂર્ણ લાગણી તેમાં જ હોવી જોઈએ. તે સિવાયનાં બધાં કાર્યો અસાર, નિર્માલ્ય સમજવા જોઈએ. તેનું નામ જ વૈરાગ્ય છે. લૂગડાં બદલાવવા કે અમુક દેશનને વેશ પહેરે તે વૈરાગ્ય નથી. આ લાગણી હોય તે જ વેષ પ્રમાણ છે, નહિતર વેષની વિડંબના જ સમજવી For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૪ ] ધ્યાનદીપિકા = એટલે આવા વૈરાગ્યરૂપ ગ્યતાની પૂર્ણ જરૂર ધ્યાન કરવા વાળામાં લેવાની જરૂર છે. ૩. સંવૃતાત્મા–બીજાં બધાં કાર્યોમાંથી ઉઠાવીને એક જ કાર્યમાં મનને રોકી રાખવાની શક્તિ ધ્યાન કરવાવાળામાં પ્રથમ ખીલેલી હોવી જોઈએ. એક જ કાર્યમાં મનની શક્તિને પ્રવાહ વહેવરાવવાનું બળ આવ્યાથી ગમે તેવા ધ્યાનમાં તે સહેલાઈથી પ્રવેશ કરી શકે છે. તે સિવાય અનેક વિકલ્પો મનમાં ઊઠતી વિવિધ વૃત્તિઓ, મનના પ્રવાહનું મહાન બળ જુદા જુદા ભાગમાં વહેચી લઈ ધ્યાનના પ્રવાહને નબળે પાડી નાખે છે. આ માટે પહેલેથી જ હરકોઈ કામ કરતા હોઈએ તે વખતે તે જ કામમાં પિતાના મનને બરોબર નિયમિત રીતે પરોવીને કામ કરવાની ટેવ વધારવી, જેથી તે ટેવ ધ્યાનમાં વધારે ઉપયોગી થઈ પડશે. ૪. સ્થિર આશય–ધ્યાન કરનારમાં સ્થિરતાને ગુણ હોવું જોઈએ. ઘડીકમાં આ કરવું અને ઘડીકમાં પેલું કરવું આવા અસ્થિર આશયવાળા જ કઈ પણ કામ સિદ્ધ કરી શકતા નથી. એક બીજ વાવ્યા પછી પણ અંકુર ફૂટતાં પાંચ, સાત કે તેથી વધારે દિવસની વાર લાગે છે અને તેનાં ફળ મેળવવા માટે તે મહિનાઓ કે વર્ષો સુધી રાહ જોવી પડે છે તેમ જ ધ્યાન કરીને તેના ફળ માટેની તત્કાળ ઈચ્છા કરવી અને તરત ફળ ન મળે તે બીજા બીજા ઉપાયો યોજવા તેમ કરવાથી એક પણ અભ્યાસ સિદ્ધ ન થવા દેતાં ફળથી બેનસીબ રહેવા જેવું થાય છે. માટે ચાલુ અભ્યાસમાં For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૦૫ ] મનને સ્થિર કરી લાંબા વખત સુધી નિયમિત રીતે ઉત્સાહપૂર્વક વળગી રહેવું જોઈએ. ૫. ૬. ક્ષીણ મેહ અને ઉપશાત મેહવાળા ધ્યાન કરી શકે. આ કહેવાનો આશય એવો છે કે મેહની પ્રબળ સત્તાને ક્ષય થયો હોય અગર ઉપશમ થયો હોય તે જ ધ્યાન બની શકે છે, જ્યાં મોહની પ્રબળતા હોય ત્યાં ધ્યાનનું નામ પણ સંભવતું નથી. જ્યારે મોહ મંદ થાય છે સંસારનાં સાધનથી વિરક્તતા આવે છે, ત્યારે આત્મસ્વરૂપ જ પ્રાપ્તવ્ય છે, એ જ ખરું કર્તવ્ય છે તેમ સમજાઈને તે મેળવવા માટે પ્રબળ ઈચ્છા થાય છે ત્યારે જ ધ્યાન સંભવે છે. માટે મિહને ક્ષય કે ઉપશમ થવો જ જોઈએ. આ ક્ષય કે ઉપશમ જે કહેવામાં આવ્યું છે તે, તે ગુણ સ્થાનકની ભૂમિકામાં શરૂઆતમાં જેટલો થે જોઈએ તેટલા માટે જ કહેવામાં આવ્યું છે, પણ સર્વથા ક્ષય થયો હોય એમ કહેવાનો આશય નથી. જે સર્વથા ક્ષય થયો હોય તે પછી ધ્યાનની જરૂરિયાત જ રહેતી નથી. સર્વથા ઉપશમ અગિયારમે ગુણઠાણે હોય છે અને ક્ષય બારમા ગુણઠાણે થાય છે. પછી તરત જ તેરમે ગુણઠાણે કેવળજ્ઞાન થાય છે. માટે જે જે ગુણઠાણે જે જે જાતનું ધ્યાન ઉપગી છે તે તે ગુણસ્થાનકની ભૂમિકા પ્રમાણે મોહને ક્ષય કે ક્ષયપશમ હેવો જોઈએ. . ૭. અગાદી-પ્રમાદ વિનાને મનુષ્ય ધ્યાન કરી શકે છે. મદ (અહંકાર), વિષય, કષાય, નિદ્રા, આળસ, ઈત્યાદિ For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૬ ] ધ્યાન દીપિકા પ્રમાદ છે. તેનાથી જે અલગ થયેલ હોય અગર નિદ્રા પ્રમુખ , અને અમુક મર્યાદામાં રોકી શકનાર હોય તે દયાન કરી, શકે છે. ૮. શુદ્ધસમ્યકત્વવાન-સમ્યગ્દષ્ટિવાળા જીવને ઉત્તમ ધ્યાન હોય છે. આત્માના અસ્તિત્વના હેવાપણા વિષે દઢ નિશ્ચયવાળાને શુદ્ધ સમ્યગ્રદશન હોય છે. પક્ષ રીતે પણ. જ્યાં સુધી આત્માની પ્રતીતિ થતી નથી ત્યાં સુધી દયાન માટે તેની પ્રવૃત્તિ કેવી રીતે થશે! આત્મા હોય તે પછી જ તે બંધાયેલા છે અને તેને છોડાવવા માટે ધ્યાન કરવું ઈત્યાદિ ઉપાય લાગુ પડી શકે છે, અથવા સમ્યગ્દશી એટલે સારી રીતે અર્થાત્ જડચૈતન્યના વિવેકવાળો જ્યાં સુધી, જડતન્યને વિવેક-ભિન્નતા વિચાર દ્વારા થઈ શકે. પ્રથમ નિર્ણત થયે નથી ત્યાં સુધી ધ્યાન માટે તે ઉપયોગી નહિ. વ્યવહારથી જડતન્યની ભિન્નતા થાય છે. પછી તેના અનુભવ માટે ધ્યાનાદિની આવશ્યકતા છે એટલે સમ્યક્ત્વવાન અથવા સમ્યગ્દશ જીવ ધ્યાનને છે. ૯ શ્રુતજ્ઞાન ઉપગ-શ્રુતજ્ઞાન ઉપગવાળો જીવ માનને યોગ્ય છે. સાંભળવાથી થયેલું જ્ઞાન તે શ્રુતજ્ઞાન, અથવા સિદ્ધાંતથી-શાથી થયેલું આત્માદિ પદાર્થોનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. ધ્યાનમાં વિચારવા લાયક જે પદાર્થો શ્રુતજ્ઞાનથી જાણ શકાય છે તે જાણ્યા હોય તે જ શ્રુતજ્ઞાનને ઉપયોગ રહે છે. અર્થાત્ પોતાનું કર્તવ્ય સ્મરણમાં રહે છે. નહિતર આડે રસ્તે ઊતરી જવાનો ભય વધારે રહે છે. ઘણી વખત સિદ્ધિઓ આદિ ચમત્કારો તરફ દેરવાઈ જવાનો ભય રહે For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૦૭ ] છે અને શ્રુતજ્ઞાનથી સિદ્ધિ આદિઓના વિપાક-ભાવિ પરિણામે-જાણવામાં હોય તો તેવી દુઃખદાયક લાલચમાં ફસાતાં અટકી શકાય છે, માટે શ્રુતજ્ઞાનનો સારો પરિચય તાનીએ કરે એગ્ય છે. ૧૦. સંઘયણ–શરીરની દઢતા કે મજબૂતતા સિવાય ધ્યાન પાર પડતું નથી. ધ્યાન કરવાવાળાને શરીરનો મોટો આધાર છે. શરીર નબળું પડયું કે મન નબળું પડવાનું જ સ્થિરતા ચાલી જવાની જ, આળસ અને પ્રમાદ વગર તેડ્યાં આવવાનાં જ. એટલા માટે શરીર નીરોગી અને મજબૂત હોવું જોઈએ. શરીરની નબળાઈને લીધે જામેલું ધ્યાન પણ છોડી દેવું પડે છે, અથવા હદ ઉપરાંત શ્રમ લાગવાથી શરીર વહેલું ખપી જાય છે. અથવા લથડી પડે છે વજ. રિષભ નારાજી સંઘયણવાળાને મોક્ષ થાય એમ શાસ્ત્રમાં કહેલું છે તે વિચારપૂર્વક કહેવું છે. એવી મજબૂતાઈ વિનાનાં શરીરે લાંબા વખતના ધ્યાનમાં તદ્દન નિરુપયોગી થઈ લાચાર થઈ પડે છે. ૧૧. ધીર—ધર્યવાન મનુષ્ય સહેલાઈથી ધ્યાન સિદ્ધ કરે છે. હું કરીશ જ, પાર પામીશ જ, ગમે તેમ થાય પણ આત્મલાભ થયા વિના પાછો નહિ જ હઠું, આવી ધીરજવાળો, આ ઉત્સાહી માણસ કાર્ય સિદ્ધ કરે છે, એક વાર ફતેહમંદ ન થયો તો બીજી વાર, ત્રીજીવાર, ચોથી વાર પણ ધીરજવાન મનુષ્ય પાછો ન હઠતાં આખરે વિજય મેળવે છે. ૧૨. સર્વ જીવોને પાલક-પૃથવી, પાણી, અગ્નિ, વાયુ, વનપતિ, ત્રસ (મેટા સર્વ જીવ) આ છ જવનિકાય છે For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૮ ] ધ્યાનદીપિકા જીવાના સમુદાય છે. તેનુ રક્ષણ કરનાર જીવ ધ્યાનને માટે ચેાગ્ય છે. જીવા તરફ વેર-વરાધ રાખનારનું મન કેવી રીતે શાંત રહી ધ્યાન કરી શકશે? અથવા બેદરકારીથી, અનુપયેાગે કે અજ્ઞાનદશામાં આ જીવાનેા વધ-સ’હાર-જે જીવથી થતા હાય તે જીવમાં વિશુદ્ધિ કયાંથી હોય? અજ્ઞાની, ખિનઉપચાગીનું ધ્યાન શા કામનું? પેાતાના ભલા માટે કે ખચાવ માટે અનેક જીવાનુ ભૂરું ઈચ્છનાર જીવાનુ હૃદય પવિત્ર કથાંથી હેાઈ શકે ? સર્વ જીવા આત્મસ્વરૂપ, આત્મતુલ્ય જ્યાં સુધી ન માન્યા ત્યાં સુધી તેમના હૃદયમાંથી વિક્ષેપ કદાપિ ઘટનાર-એ થનાર નથી. ત્યાં સુધી તે જીવ પ્રત્યે રાગદ્વેષની ઊર્મિ ઊઠતી જ રહેવાની. માટે સર્વ જીવા તરફ આત્મબુદ્ધિ કરી તેમને જરા પણ પેાતાના તરફથી નુકસાન ન થાય તેમ વર્તવું. હેાય ૧૩. સત્ય બાલનાર—ધ્યાન કરનાર સત્યવક્તા હ જોઇએ. આત્મસ્વરૂપ પ્રગટ કરવા ઈચ્છતા જીવામાં અસત્ય, છળ, પ્રપંચ, દંભ, ઈત્યાદિ દુગુણા હાવા ન જ જોઇએ અને હાય તેા પછી તે ધ્યાન શા માટે કરે છે? અથવા તે ધ્યાન કરીને શુ મેળવવા ઇચ્છે છે ? કારણ, તેના પ્રયાસ કેવળ પરિશ્રમમાત્ર જ છે, . ૧૪. દત્તભાજી આપેલુ* ભાજન કરનાર. આ વચન ત્યાગીઓને ઉદ્દેશીને કહેલુ છે. પ્રથમ જ કહેવામાં આવ્યુ છે કે ગૃહસ્થાશ્રમમાં ધ્યાન અપવાદ તરીકે હાય. બાકી તે ત્યાગમાગ માં જ વિષેષ પ્રકારે ધ્યાન હોય છે, એટલે તે ત્યાગી વ્યવહારના પ્રપંચમાં ફસાયેલા નહાવા જોઈએ, For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૦૯ ] મધુકરી વૃત્તિથી ગૃહસ્થનાં ગૃહેાથી આહાર લાવી, યથેચ્છાએ તેઓએ આપેલા હોય તે લાવી, નહિ કે તેને રંજાડી, ભાંડી, દુ:ખી કરીને લાવેલા હાય, તેવા આહારથી શરીરનું પોષણ કરનાર હવા જોઈએ. આ કહેવાથી આહાર માટે પણ નિશ્ચિતતા ધારણ કરનાર, આટલે! પણ વિક્ષેપ નહિ ધરાવનાર મનુષ્ય સહેલાઈથી ધ્યાન કરી શકે છે. તે સિવાય બીજી કેટલીક મુશ્કેલી ઊભી થવા સભવ છે. ૧૫. ભ્રહ્મચારી—ધ્યાન કરનાર જીવ બ્રહ્મચર્ય ધારણ કરનાર હોવા જોઇએ. બ્રહ્મચારી એટલે બઢવીય વાળા હાવા જોઇએ. વી. એ શરીરના રાજા છે. તે જેટલું મજબૂત અને કબજામાં હોય છે તેટલુ જ ધ્યાન મજબૂત અને વધારે થાય છે. વીના ક્ષયવાળા જીવાનાં શરીર નિર્માલ્ય હાય છે. તેઓ બ્રહ્મચારી હેાય છતાં પણ ધ્યાનને લાયક નથી. વીર્ય નુ રક્ષણ કરવું એ જ ખરી રીતે બ્રહ્મચર્ય છે. તેનાથી ઉપયોગની જાગૃતિ પ્રબળ રહે છે. શરીર નીરોગી રહે છે. લાંબા વખત સુધી એક સ્થળે ધ્યાનમાં બેસી રહેવાનુ` કામ તેને સહેલુ થાય છે, બુદ્ધિ વિકાસ પામે છે, અને તે વીય ના વ્યય ધ્યાનની ગરમીમાં થાય છે. વીર્ય બદ્ધતા વિનાના જીવા ધ્યાનની ગરમીથી કે વધારે વિચાર કરવાથી મગજશક્તિ ખાઈ બેસે છે. વિચારાની અસર મગજ ઉપર મજબૂત થાય છે. તે જો મસ્ક્રુવીય હાય તા તે વિચારાની અસર હદથી વધારે મગજ ઉપર થતી નથી મગજના માવાના જે ક્ષય થાય છે તેની જગા આ વીયની ઘટ્ટતા પૂરે છે એટલે મગજ ખગડતુ કે લથડતું નથી નહિતર મગજના દુખાવા, ચકરી For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૦ ] ધ્યાનદીપિકા - ~ ~ કે મગજની નબળાઈ માલૂમ પડ્યા વિના રહેતી નથી. માટે બ્રહ્મચર્યના રક્ષણની ધ્યાનમાં ખાસ જરૂર છે. ૧૬. પવિત્ર હૃદય–ધ્યાનમાં હૃદયની પવિત્રતા ઉપચગી છે. વિષયવાસનાની અપવિત્રતા કે કોઈનું બૂરું કરે વાની ઈચ્છા અથવા બદલો લેવાની કે વ્યવહારિક માનપાનાદિકની ઈચ્છા ઈત્યાદિ કારણથી થતી હદયની અપવિત્રતા ચિત્તને ધ્યાનમાં કરવા દેતી નથી. પણ ઊલટું દુર્યાત વધારે છે. મનની એકાગ્રતાનો પ્રવાહ કર્મક્ષય કરવાને બદલે, હૃદયની અપવિત્રતાને લીધે ઊલટો દુધ્ધન વધારી મૂકવા તરફ ફેલાય છે, જેના પરિણામે મનમાં આ રૌદ્રધ્યાન ખુરવા માંડે છે માટે હૃદય પવિત્રતાની ખાસ જરૂરિયાત છે. ૧૭ સ્ત્રી અને કામચેષ્ટાને સ્પર્શ નહિ કરનારસ્ત્રીને સ્પર્શ કરે તે કામઉત્પત્તિનું કારણ છે. ત્યાગમાર્ગમાં સ્ત્રીને સ્પર્શ ન કરવાને મજબૂત પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે અને તે સકારણ છે તથા ઉપયોગી પણ છે. શરૂઆતની સ્થિતિમાં તો વિશેષ ઉપગી છે. પૂર્વેના સંસ્કારોને લઈ પ્રસંગે ભાન ભુલાવવાનો ઘણો સંભવ છે. વ્યવહાર પ્રસ ગને વધારવાનું નિમિત્ત છે. કામચેષ્ટાને સ્પર્શ પણ આત્મ સ્થિતિનો પ્રતિબંધક છે. ખરી આત્મસ્થિતિ તે અકામ થવાથી જ થઈ શકે છે. કામની સ્થિતિને ભોગનાખવાથી એટલે તેને ઓળંગી જવા પછીથી જ આત્મશાંતિ મળી શકે છે. ઉત્તમ ધ્યાનની શરૂઆત કરવા ઈચ્છનાર જેમાં આ કામની સ્થિતિ મંદ થઈ જવી જ જોઈએ. કામની પ્રબળ વાસના હોય ત્યાં સુધી નંદિષેણ અને આદ્રકુમારાદિની માફક For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૧૧ ] - --- - - - - ઉત્તમ આત્મશાંતિ મળી શકતી નથી, તેનો પ્રબળ વેગ ભોગવી લીધા પછી જ આ માર્ગમાં પ્રવેશ થઈ શકે છે. અને સહેજસાજ અનિકાચિત ઉદય હોય તે તે સત્સંગથી તથા આત્મધ્યાનથી નાશ પામે છે. ૧૮. નિ:સંગ–ધ્યાન કરનાર મનુષ્યના વિશેષ સંસચાંસંબંધમાં ન આવવું જોઈએ. જ્ઞાની પુરુષના સમાગમમાં તે અવશ્ય રહેવું જોઈએ. પણ અહીં જે નિષેધ કરવામાં આવ્યો છે તે કુસંગને નિષેધ કર્યો છે. જેને સંગ કરવાથી સંસારની ભાવના ઉત્પન્ન થાય, આત્મઉપયોગ ભુલાય તે કુસંગ છે. સત્સંગ ન મળે તે એકલા રહેવું, નિર્જન પ્રદેશમાં રહેવું, પણ કુસંગમાં તે ન જ રહેવું અથવા પિતે ગમે તેવા મનુષ્યના સંબંધમાંથી ગુણ ગ્રહણ કરી શકે છે, કે નવું શીખી શકે છે તેવી જાગૃતિમાં આવ્યો હેય, એટલે આત્મગુણ પ્રગટ થયો હોય, પોતે ન લેપાતાં આગળ જ વધી શકે તેમ છે તેવી ખાતરી થતી હોય તો પછી તેને બાધ નડતો નથી તથાપિ શરૂઆતમાં તે કુસંગથી તદ્દન અળગા રહેવું તે જ યોગ્ય છે. કેટલાક પ્રસંગોમાં કર્મના ઉદયને લઈ, જ્ઞાનદશાવાળાને પણ ભૂલા ખવરાવી જાગૃતિ ભુલાવી દે તેવું પ્રબળ બળ કુસંગનું થઈ પડે છે. એટલે અસંગ રહેવાનો ગુણ ધ્યાન કરનારમાં હોવાની જરૂરિયાત છે. ૧૯ વૃદ્ધની સેવા કરનાર–વૃદ્ધ મનુષ્ય ઘણા અનુભવી હોય છે. તેઓ આ દુનિયામાંઆ જન્મમાં-વહેલા આવેલા હોવાથી તેમણે ઘણો અનુભવ મેળવેલ હોય છે. ઘણી આફત કે વિપત્તિઓમાંથી તે પસાર થયેલા હોય છે For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૨ ] ધ્યાનદીપિકા 66 તેમના પહેલાંના મનુષ્યા તરફથી પણ તેમને ઉપયોગી સૂચના, એના વારસા મળેલા હાય છે, એટલે તેમની સેવા કરનાર માણસને એ ઉપયાગી શીખામણેા કે સારી સલાહા તે આપી શકે છે. વિશેષ એટલા છે કે એકલા વાવૃદ્ધ માણસમાં આ સર્વ ગુણ હાતા નથી પણ સાથે તેઓ જ્ઞાનવૃદ્ધ હોવા જોઇએ. પેાતાનુ ભલુ કરવાની લાગણી છે ત્યાંથી આગળ વધવાની અને સત્ય મેળવવાની લાગણીવાળા તે હેાવા જોઇએ. તે પણ એકલી લાગણી કરીને બેસી રહેનારા ન હોવા જોઇએ, પણ સાથે જાતમહેનતથી અનુભવ લેનારા હાવા જોઇએ. • એકલા ઉંમરમાં વૃદ્ધ માણસા તા એવા પણ હાલ દેખાય છે કે છેકરાં કરતાં પણ તુચ્છ બુદ્ધિવાળા અને “ સાઠે બુદ્ધિ નાકી.”—આ કહેવતને ધારણ કરનારા હાય છે. તેમની સેાખ તથી તા કાંઈ મળતુ' નથી, પણ વાવૃદ્ધ સાથે જ્ઞાનવૃદ્ધ, વિચારવૃદ્ધ અને અનુભવવૃદ્ધ હેાય તેવાઓની સેવા કરનાર મનુષ્ય ઘણી અગત્યની ઉપયેાગી ખાખતાની માહિતી ધરાવતા હાવાથી ધ્યાનમાં તેને સરળતા થવા સારા ફાયદો થાય છે. ૨૦. નિરાશ—ધ્યાન કરનાર કાઈ પણ પ્રકારની આ લેાક કે પરલેાક સબધી આશા-ઈચ્છા-રહિત હાવા જોઇએ. આશા એ જ અ`ધન છે. એ જ વિક્ષેપ ઉત્પન્ન કરાવનારી છે. મન સ્થિર ન થવા દેનાર આ આશા જ છે. સવ આશાએના ત્યાગ કરનારને આત્મજ્ઞાન ઉત્પન્ન ન થાય તે પરમાત્મા તેના સાક્ષી છે. મતલબ કે સર્વ પ્રકારની આશાને ત્યાગ કરનાર અવશ્ય આત્મજ્ઞાન પામે છે. કેટલાએક મનુષ્ય નાનાપ્રકારના ચમત્કાર કે સિદ્ધિઓ મેળવવાની આશાએ For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૧૩ ] ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરે છે, પણ તે સાધકને ખખર નથી હોતી કે આ આશા એ જ મલિનતા છે. આશાના વિચાશથી અનેક પ્રકારના વિક્ષેપેા મનમાં ઘેાળાયા કરે છે. જ્યાં સુધી આટલી કે આવી પણ આશા મનમાં છે ત્યાં સુધી અન સ્થિર થતું નથી. અને તે સ્થિરતાના અભાવે આગળ વધી શકાતુ' નથી. તેમ થતાં, નથી થતુ. આત્મધ્યાન, કે નથી મળતી સિદ્ધિએ. એટલે ઉભયભ્રષ્ટ થવાય છે. સિદ્ધિ, એની આશા રાખવી તે તે નકામી છે. તેમના સ્વભાવ જ એવા છે કે ઈચ્છા કરશેા એટલે તે દૂર ભાગશે. લાયકાત આવ્યા સિવાય ઉત્તમ શક્તિ આવતી નથી, માટે ઇચ્છારહિત થઈ જવાની જરૂર છે. કાઈ પણ પ્રકારની ઊંડા અંતરમાં પણ આશા કે ઈચ્છા છુપાયેલી નહાય તે જ લાયકાત મેળવવાના માર્ગ છે. માનપાનની, મત-પથ ચલાવવાની પણ ઈચ્છાએ છે।ડથાથી જ આત્માના માર્ગોમાં પ્રવેશ થાય છે. જ્યાં સુધી ઈચ્છા, આશારૂપી દુર્ગં ધ હૃદયમાં ઉછળ્યા કરે છે ત્યાં સુધી આત્મારૂપ મહારાજાના મહેલમાં તેા શું પણ તેના આંગણામાં પણ પ્રવેશ કરવાના અધિકાર નથી. સર્વ ઈચ્છાઓના ત્યાગ એ જ આત્મમહેલમાં પ્રવેશ કરવાનું મૂળ દ્વાર છે. આ સિવાય બીજું કાઈ સાધન આત્મગુણુ પ્રગટ કરવાનું નથી એ ચેાક્કસ ધ્યાનમાં રાખશે. ૨૧. કષાયરહિત થવુ—આત્મધ્યાન કરનાર મનુષ્ય ક્રોધ, માન, માયા, લેાભરૂપી કષાયાને જરા પણ સ્થાન કે આદર ન આપવા, પણ આત્મગુણમાં મદદ કરનાર ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતાષરૂપ મિત્રાને મેલાવીને સદા For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૪ ] માનદીપિકા પાસે રાખવા. સર્વ છે આત્મા સમાન છે ત્યાં કોઇ શાનો? માન કોનાથી? માયા શા માટે? અને લેભ કઈ બાબતન કરવાનું બાકી રહે છે? આત્મસ્વરૂપ સિવાય બીજું કાંઈ પણ પ્રાપ્તવ્ય રહેતું નથી, ત્યાં કલાને નિમ ત્રણ આપવાને અવકાશ ક્યાં છે? તે પ્રદેશમાં તેમને પ્રવેશ જ નથી. અને જ્યાં તેમને પ્રવેશ છે ત્યાં આત્મજ્ઞાન જ નથી. પ્રકાશ અને અંધકાર સમાન આત્મજ્ઞાન અને કેધાદિક કષાય પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા છે, ત્યાં એકની હયાતીમાં બીજાની પ્રાણીની વાત જ શા માટે કરવી જોઈએ? રર, જિતેંદ્રિય થવું–ઈદ્રિયોના વિષયે તરફ દષ્ટિ આપનાર-મન દેડાવનાર-આત્મધ્યાન કરી શકે નહિ. મન ઇદ્રિને પ્રેરે છે, ઇદ્રિ બહારના વિષયોને પ્રકાશ મને પહોંચાડે છે એમ અન્ય વિક્ષેપ પામેલાં મન ઈદ્રિયો બહારના ઈષ્ટ અનિષ્ટ પુદગલોનો ગ્રહણ–ત્યાગ કરી, તેમાં રાગદ્વેષ ઉત્પન્ન કરીને આત્મા ઉપર વધારે આવરણ ચડાવે છે. ધ્યાનથી આવરણ ઓછાં કરવાનાં છે, તેને બદલે આથી વધારો થાય છે. એટલે ઇદ્રિના વિષયે ધ્યાનમાં મદદગાર નથી, પણ વિદન કરનાર છે તેમ સમજી ઈષ્ટાનિષ્ટ ઇદ્રિના વિષ તરફ લક્ષ ન આપવું. અર્થાત્ ઈષ્ટાનિર્ટ વિષયમાં રાગદ્વેષ ન થાય તે રૂ૫ જિતેંદ્રિય થવું. તેથી જ ધ્યાનમાં સ્થિરતા થાય છે. ર૩. નિષ્પરિગ્રહી–બાહ્ય દેખાતે પરિગ્રહ ધન, ધાન્ય, ગૃહ, પશુ, સ્ત્રી, રાજ, કુટુંબાદિ અને આંતરપરિગ્રહ-કામકેધાદિ તેને ત્યાગ કરનાર મનુષ્ય ધ્યાનને એગ્ય થઈ શકે For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ પાનદીપિકા [ ૩૧૫ ] છે. પરિગ્રહ એટલે વસ્તુઓ ઉપર આસક્તિ. આ આસક્તિ કે મમતા જીવને બંધનમાં જોડનાર છે. મન તે તે વસ્તુમાં ભમ્યા કરે છે. તે તે વસ્તુના વિચારો કરી વિક્ષેપ પામે છે. તે ઈષ્ટ વસ્તુને નાશ થવાથી દુઃખી થાય છે. તેને ઉપાર્જન કરવામાં કલેશ સહન કરવો પડે છે. ઉપાર્જન કરેલાના રક્ષણ માટે અનેક વિકલપો કરવા પડે છે. વ્યવહારદશામાં ધનધાન્યાદિ પરિગ્રહ ઉપગી છે પણ ત્યાગમાર્ગમાં અને વિશેષે કરી ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરનાર માટે તો આ પરિ ગ્રહ દુઃખરૂપ છે; ધ્યાનને વિઘાત કરનાર છે. માટે પરિહરહિત મનુષ્ય ધ્યાનને છે એમ જે કહ્યું છે તે ગ્ય જ છે. ૨૪. નિમમ-મમત્વરહિત થવું તે ધ્યાનમાર્ગની યેગ્યતા વધારનાર છે. કઈ પણ વસ્તુ ઉપર મારાપણાને આગ્રહ બંધાવે તે મમત્વ છે. આ વસ્તુ મારી છે, હું તેને માલિક છું-આ મમત્વ અહંકારને પોષણ આપે છે. અહંકાર સંસારમાર્ગનું બીજ છે. અહંકાર હોય તે જ સંસાર હાય, અને અહંકારને નાશ થાય તે, જન્મમરણાદિથી થતા દુઃખરૂપ સંસારની નિવૃત્તિ થાય, હું અને મારું એ મોહરાયના ગુપ્ત મંત્ર છે. હું એ શબ્દથી સૂચિત જે પુદ્ગલિક સર્વ પદાર્થો તે મારા નથી. આ હું તે હું નથી અને આ મારા તે મારા નથી, એ સિવાયની જે સ્થિતિ પાછળ રહે છે તે આત્મસ્થિતિ છે. એ મેળવવા માટે અહં. ભાવને નાશ સાધવે તે નિમંમતા છે. અથવા તે આત્મ ધ્યાનની ગ્યતા મેળવવા માટે નિર્મમર્પણની ભાવના દઢ કરવી. For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૬ ધ્યાનદીપિકા રપ. સમતામાં લીન થવું–સર્વ જીને પિતાની સમાન જોવા, શુભાશુભ કર્મની અપેક્ષાએ જે વિષમતા કે વિવિધતા આપણું જોવામાં આવે છે તેના તરફ દષ્ટિ ન આપતાં આત્માના મૂળ સ્વરૂપ ઉપર લક્ષ આપવું, તે આંતર સ્વરૂપ તરફ દષ્ટિ થતાં સર્વ જી જરા પણ તફાવત વગરના અનુભાવમાં આવશે. આત્મા સ્વભાવે જે છે તેને તેવો જ છે. અનંતકાલથી જે સ્વભાવ છે તે અત્યારે પણ છે ને અનંતકાલે પણ તે જ રહેશે. જે સિદ્ધ પરમાત્માને આત્મા છે તે જ આપણો આત્મા અત્યારે પણ છે. સત્તા એટલે આત્માના મૂળ સ્વભાવ તરફ દૃષ્ટિ આપતાં સર્વ જી તરફ સમતા લાવવાનું કામ સહેલું થાય છે. વિષમતા એટલે રાગદ્વેષની પરિણતિથી ઉત્પન્ન થયેલી વિવિધતા. એ સર્વ વિષમતા શુભાશુભ કર્મનાં પરિણામ તરફ જોતાં જ દેખાવ આપે છે. આવી સમતામાં લીન થનાર જીવને આત્મ ધ્યાન પ્રાપ્ત થવામાં જરા પણ વિલંબ લાગતું નથી. ખરે. બર ધ્યાનની એગ્યતા આ લક્ષણવાળામાં હોય છે. આવા લક્ષણોથી જેનું મન શુદ્ધ થયેલું છે, તે ધ્યાન કરવાને યોગ્ય અધિકારી મનુષ્ય છે. આ સર્વ ગુણ બહુ જ મનન કરવા જેવા છે. દરેક ગુણ પોતાની અંદર પ્રગટ થાય તે માટે ઘણા જ આગ્રહપૂર્વક પ્રયત્ન રાખતા જે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું અત્યારે વિષમ જેવું થઈ પડેલું જણાય છે, તે એવું તે સરલ થઈ પડશે કે સહેજ વખતમાં આત્મસ્વરૂપ અનુભવી શકાશે. ધ્યાનશતકમાં કહ્યું છે કે For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા सव्वपमायरहिया मुणिणो खीणोवसंतमोहा य । झायारो नाणवणा धम्मझाणत्स निदिट्ठा || १ | સ પ્રમાદરહિત, જ્ઞાનરૂપ ધનવાળા, ક્ષીણુ મેહવાળા અથવા ઉપરાંત મેાહવાળા (અન`તાનુ'ધીની ચેાકડી તથા સમકિત માહની, મિશ્રમેાહની અને મિથ્યા માહનીએ સાત પ્રકૃતિને ક્ષય કરનાર તે ક્ષપક-અથવા ઉપશમ કરનાર તે ઉપશામક) મુનિએ ધર્મ ધ્યાનના ધ્યાનવાળા કહ્યા છે, अप्रमत्तप्रमत्ताख्यौ मुख्यतः स्वामिनौ मतौ । [ ૩૧૭ ] चत्वारः स्वामिनः कैश्चित उक्ता धर्मस्य सूरिभिः ॥ १३६ ॥ પ્રમત્ત છઠ્ઠા ગુણસ્થાનકવાળા અને અપ્રમત્ત સાતમા ગુણસ્થાનકવાળા મુખ્ય વૃત્તિએ ધર્મધ્યાનના સ્વામી અધિ કારી ( કરવાવાળા ) માનેલા છે. કેાઈ એક આચાર્ય ધર્મધ્યાન કનારા ચાર ગુણસ્થાનકવાળાને (ચેાથું, પાંચમુ, છઠ્ઠું અને સાતમુ' એમ ચાર ગુણ સ્થાનકવાળાને) કહ્યા છે. મતલખ કે કેાઈ છઠ્ઠા ગુણસ્થાનકથી ધર્મ ધ્યાનની શરૂઆત કહે છે. કેાઈ આચાર્યં કહેવુ' એમ છે કે ચેાથે ગુણસ્થાનકે તે સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે, તે જે અંશે આત્મગુણ પ્રકટ થાય છે તે અંગે ત્યાંથી ધર્મ ધ્યાનની શરૂઆત માનવી જોઇએ. અપેક્ષા દૃષ્ટિએ અને વાત ખરાખર છે. પ્રકરણ ૮ ધર્મ ધ્યાનના આલંબનભૂત ધ્યેય બીજી રીતે કહે છે. पिंडस्थ च पदस्थं च रूपस्थं रूपवर्जितम् । इत्यन्यच्चापि सद्ध्यानं ते ध्यायन्ति चतुर्विधम् ॥ १३७॥ For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૮ ] ધ્યાનદીપિકા પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ ને રૂપાતીત એમ બીજી રીતે પણ તે મુનિઓ, ચાર પ્રકારે ધ્યાવે છે, વિચારે છે. ભાવાર્થ –ધ્યાતા એટલે ધ્યાન કરનાર, ધ્યેય એટલે ધ્યાન કરવા લાયક આલંબન. ધ્યાન એટલે ધ્યાતા અને ધ્યેયને સાથે જોડનાર ધ્યાતા તરફથી થતી સજાતીય પ્રવાહવાળી અખંડ ક્રિયા, એટલે જે આલંબનરૂપ ધ્યેય છે તેમાં અગર તે તરફ અંતરદષ્ટિ કરી, તે લક્ષ સિવાય મન બીજું કાંઈ પણ ચિંતવન ન કરતાં એકરસ સતત તે વિચારની એક જાતની એક વૃત્તિનો અખંડ પ્રવાહ ચલાવ્યા કરે છે. પિંડસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત, આ ચાર પ્રકારનાં દયેય, એટલે ધ્યાન કરવા લાયક આલંબનો છે. પિંડમાં રહે તે પિંડથુ. પિંડ એટલે શરીર અને તેમાં રહેનાર આત્મા તેનું ધ્યાન કરવું તે પિંડસ્થ ધ્યાન છે. શરીરનાં અમુક અમુક ભાગમાં જુદી જુદી માનસિક કલ્પના કરી મનને તે તે આકારે સ્વેચ્છાથી જાગૃતિપૂર્વક પરિણમાવવું અથવા આત્મઉપયોગને તે તે પ્રકારે પરિણાવ તે પિંડસ્થ દયાન છે. આંતરમન અને આત્મઉપયોગ એ કેઈ પણ રીતે જુદાં સંભવતાં નથી દ્રવ્ય મન જેવા જેવા આકાર ધારણ કરે છે આત્મઉપયોગ તેવા તેવા આકારે પરિણમે છે. ખરી રીતે આત્મસ્વરૂપે (કોઈ પણ પ્રકારના વિકારી આકાર વિના) આત્મઉપયોગને સ્થિર કરે, તે આત્મસ્વરૂપ છે. આવી સ્થિતિ અનાદિકાલના અભ્યાસને લીધે એકદમ ન થાય તે માટે આ બધી જુદી જુદી કલ્પનાઓ છે, તે તે કલ્પના પ્રમાણે સ્વેચ્છાનુસાર પરિણમાવાની ટેવ પાડ્યા પછી મૂળ For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ બ્રાનદીપિકા [ ૩૧૯ ] સ્થિર સ્વરૂપે સ્થિર રહેવાનુ` સુગમ પડે માટે આ કલ્પનાએ રવી પડે છે જેમ ખાણવાળી કે ગેાળીબાર કરનાર ખાણું કે ગાળીથી લક્ષ ભેદ કરવાની ટેવ પાડવા માટે પ્રથમ ગમે તે સ્થૂળ વસ્તુ લક્ષ તરીકે રાખી તેને વીધવાની ટેવ પાડે છે. આ પ્રથમની લક્ષ વીંધવાની ટેવ તે કાંઈ સાચા શત્રુ નથી, પણ અભ્યાસ છે. આ અભ્યાસમાં વિજય મેળવ્યા પછી જ તે ભાણુ ઠે. ગેાળીથી સાચા શત્રુને વીધી કે ભેદી નાખે છે. આ જ પ્રમાણે આ મનાકલ્પિત ધ્યેય સ''ધે સમજવું. રૂપાતીત ધ્યાન છે તે આત્મધ્યાન છે. તેમાં પહેાંચવા માટે પ્રથમ રૂપવાળાં-સ્થૂળ ધ્યાન કરવાં તે ઉપચેાગી છે. સ્થૂલ સિદ્ધ કર્યાં વગર સૂક્ષ્મ-નિરાકાર રૂપાતીત-આત્મસ્વરૂપનું ધ્યાન થઇ શકે જ નહિ આટલી પ્રસ્તુત ઉપચાગી વાત જણાવી હવે મૂળ પ્રસંગ ઉપર આવીએ. પદ્મસ્થ ધ્યાનમાં કેટલાએક પવિત્ર પદ્યાનુ ધ્યાન કરવાનુ છે. પવિત્ર મા એટલે પરમાત્માના નામ સાથે સબંધ ધરાવનાર મ`ત્રા, તેમનું ધ્યાન કરવું તે ધ્યાનને પદસ્થ કહેવામાં આવ્યું છે. સ્થૂળ રૂપવાળાં અને સમેાવસરણમાં રહેલા સાક્ષાત્ જીવનમૂર્તિ તી...કરાનાં શરીરા કે તેમની ધાતુ-પાષાણાદિની મૂર્તિઓ, તેઓને ધ્યેય તરીકે રાખી, મનની તેમાં એકાગ્રતા કરવી તે રૂપસ્થ ધ્યાન છે, અને જેમાં કાઈ પણ પ્રકારનાં સ્થૂળ રૂપાદિ લક્ષણા નથી એવા આત્માના શુદ્ધ સ્વરૂપનુ લક્ષ લઈ તેમાં મનેાવૃત્તિના અખડ પ્રવાહને ગાળી દઈ આત્મસ્વરૂપ અનુભવવું તે રૂપાતીત ધ્યાન છે. હવે તે પિંડસ્થાદિ ધ્યાનનું સ્વરૂપ અનુક્રમે બતાવે છે. For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૦ ] કૈયાનીપિકા પિડસ્થ ધ્યેયની પાંચ ધારણા पिंडस्थे पंच विज्ञेया धारणा तत्र पार्थिवी । आग्नेयी मारुती चापि वारुणी तच्चभूस्तथा ॥ १३८ ॥ પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારુણી અને તત્ત્વભૂ-ડિસ્થ ધ્યેયની આ પાંચ ધારણા જાણવી. ભાવા આપણા લાંબા વખતના પરિચયવાળા પાંચ સ્થૂલ ભૂતાના સંબંધમાં (આ પિંડસ્થ ધ્યેયમાં) ધારણા કરીને પછી આત્મસ્વરૂપની ધારણા કરવાની છે. સ્થૂલ ભૂતા જે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને આકાશરૂપ છે, જેના પરિચય આપણને લાંબા વખતના છે, તેથી તેની સાથે આત્મામાં મનને સ્થિર કરવું. તેના જુદા જુદા આકાર પ્રમાણે મનની સાથે આત્મઉપચેગને પરિણમાવવાની ટેવ આપણી મરજી અનુસાર પાડવી તે વધારે અનુકૂલ પડશે એમ ધારી શાસ્રકાર પિંડસ્થ ધ્યેય પાંચ ધારણાએ કરી બતાવે છે. પાર્થિવી એટલે પૃથ્વી સંબંધી વિકારવાળી ધારણા, આગ્નેયી એટલે અગ્નિ સમધી ધારણા, મારુતી એટલે વાયુ સ'ખ'ધી ધારણા, વારુણી એટલે પાણી સબંધી ધારણા, આ ધારણાના પ્રસંગમાં આકાશની ધારણા આવી જશે, પહેલી પૃથ્વી સ`ખ'ધી ધારણા સાથે સમુદ્રના પાણી સ’બધી ધારણા કરવામાં આવી છે અને છેલ્લી ધારણા તત્ત્વભૂ છે, એટલે તત્ત્વસ્વરૂપે-આત્મસ્વરૂપે-થઈ રહેવાની છે.. આત્મા એ જ પરમાત્મા છે, આત્માથી પરમાત્મા જુદો નથી એ વિષયને જણાવવાવાળી આ ધારણા છે. For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૨૧ ] પિંડસ્થ-પિંડ–દેહ તેમાં રહેલ તે પિંડ. તેનું ધ્યાન તે પિંડસ્થ ધ્યાન. પિંડમાં પાંચ ભૂત છે, તથા આત્મા છે. તેથી પ્રથમ પાંચ ભૂતની સ્થૂળ ધારણ બતાવી છે અને તેમાં મન સ્થિર થતાં જે સાધ્ય પિંડમાં રહેલ આત્મા છે તે ડિસ્થનું ધ્યાન બતાવેલ છે. પિંડસ્થ ધારણાને ખરો અર્થ આ જ છે કે પિંડ એટલે શરીર અને તેમાં રહેલ આત્મા તે જ પરમાત્મા છે. તેનું ધ્યાન કરવું તે પિંડસ્થ ધ્યાન છે. આ વાત પાંચમી ધારણું વખતે પ્રગટ કહેવામાં આવશે. પાર્થિવી ધારણું तिर्यगलोकसमं ध्यायेत् क्षीराब्धि तत्र चांबुजम् । सहस्रपत्रं स्वर्णाभं जंबुद्वीपसमं स्मरेत् ॥ १३९ ॥ तत्केसरततेरंतःस्फुरपिंगप्रभाजिताम् । स्वर्णाचलप्रमाणां च कणिकां परिचिंतयेत् ॥१४॥ श्वतसिंहासनासीनं कर्मनिर्मूलनोद्यतम् । आत्मानं चिंतयेत्तत्र पार्थिवी धारणेत्यसौ ॥१४॥ તિર્જીકના જેવડે એક ક્ષીરસમુદ્ર ચિંતવ. તેમાં જબુદ્વીપ જેટલા પ્રમાણનું, સોના સરખી હજાર પાંખડીવાળું એક કમળ ચિંતવવું. તે કમળનાં કેસરની પંક્તિની અંદર ચળકતી પીળી કાંતિવાળી મેરુ પર્વતના જેવડી કણિકા ચિંતવવી. તેના ઉપર ધોળા સિંહાસન ઉપર બેઠેલા, કર્મને મૂળથી ઉખેડી નાખવાને તત્પર થયેલા પિતાના આત્માને ચિંતવ. આ પાર્થિવી ધારણા છે. ૧ For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૨ ] ધ્યાનદીપિકા ભાવાર્થ–શાંત પ્રદેશમાં પદ્માસનાદિ સ્થિર આસને બેસી, મનને વિક્ષેપરહિત કરી, ઈષ્ટ દેવ ગુરુનું સ્મરણ કર્યો પછી, મનમાં કલ્પના કરવી કે એક રાજલક જેવડે મહાન વિસ્તારવાળો એક સમુદ્ર છે. તે સમુદ્રના આકારે મનને પરિણાવવું; અર્થાત્ તે સ્થળે સમુદ્ર દેખવા પ્રયત્ન કરે અને તે સમુદ્ર દેખાવો જોઈએ. જેમ આપણે કેઈ નિયમિત ગામ કે સ્થળ પહેલાં ઘણી વાર જોયું હોય અને પછી તેને યાદ કરતા હોઈએ તે વખતે તે સ્થળનો ભાગ તે સ્થળની ઝાંખી નજર આગળ તરી આવે છે, અને મન વધારે લીન થાય તે સાક્ષાત્ નજરો નજર જોતા હોઈએ તેવો ભાગ દેખવામાં આવે છે, તેવી રીતે આ સમુદ્રને જોવો. આ વિચાર વખતે આંખે મીંચેલી રાખવી. પછી તે સમુદ્ર દૂધથી ભરેલું છે. સમુદ્રનું પાણી દૂધ જેવું છે, એમ ચિંતવવું, દૂધ જેવું પાણી દેખાયા પછી, તેમાં હજાર પાંખડીઓવાળું એક મોટું જંબુદ્વીપ જેવડું (લાખ જનના વિસ્તારવાળું) કમળ તે સમુદ્રની વચમાં છે એમ વિચારવું. આ કમળનાં પત્ર સેનાના જેવાં છે એમ ચિંતવવાં. તે કમળના વચલા ભાગમાં સુંદર ચળકતા પીળા વર્ણની કેસર-કણિકા ચિંતવવાં. આ કેસરો કમળના પ્રમાણમાં મોટાં ચિંતવવાં; એટલે લાખ જનની લંબાઈવાળા મેરુ પર્વતને તે કમળના કેસોને સ્થળે ચિંતવ. આ વિસ્તારવાળા મેરુ પર્વતના ભાગ ઉપર કલ્પ વૃક્ષોની સુંદર ઘટાઓ પંક્તિબંધ આવી રહેલી છે. તેને વચલા ભાગમાં એક સુંદર શિલા આવી રહેલી છે. તેના ઉપર સ્ફટિક રત્નનું છેલ્લું સિંહાસન છે એમ ચિંતવવું, For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૨૩ ] તે સિંહાસન ઉપર હું પોતે બેઠો છું અને કર્મોને મૂળથી ઉખેડી ફેંકી દઉં છું, આવી કલ્પના કરવી-મન એવે આકારે પરિણુમાવી દેવું. આ વખતે આ ચિંતનમાં આત્મઉપયોગ એકરસ થઈ જ જોઈએ. અર્થાત્ આપણે જે આ કપના કરી છે તે સાક્ષાત્ અનુભવતા હોઈએ તેમ અનુભવ થવો જોઈએ. એ વાતની આપણને ખબર છે કે કલ્પનાથી કર્મબંધ થાય છે. અનેક વાર જ માનસિક કલ્પનાઓ એવી કરે છે કે તે નિરુપયોગી કર્મબંધ કરાવનારી અને હલકા પ્રકારની હોય છે. તે જેમ નઠારી કલ્પનાથી કર્મબંધ થાય છે તેમ સારી કલ્પનાથી આપણને સારું ફળ પણ થવું જ જોઈએ. ન્યાય બંને ઠેકાણે સરખો છે. વળી આ કલ્પનાએમાં ઉપયોગ તદાકારપણે પરિણમે છે, એટલે આ કલ્પના પણ સાચું રૂપ પકડે છે. અર્થાત્ કલ્પનાના પ્રમાણમાં શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ કલ્પનામાં નિર્મળ આત્મઉપગી ધારણા હોવાથી નિર્જરા પણ થાય છે. કેવળ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવાની જ ધારણા હોવાથી આ કલ્પનાનું ફલ કર્મનિર્જરાના રૂપમાં આવે છે. હું મારા કર્મોને સર્વથા નાશ કરું છું. આ કલ્પનાની સાથે ને ક૯૫નારૂપે એકરસ થવાનું હોવાથી તે ચાલુ પ્રવાહને બીજા વિકલ્પોથી ખંડિત થવા ન દેતાં તેની અખંડ ધારણા રાખવી. તેમ કરવાથી આત્મબળમાં વધારે થાય છે, મન નિર્મળ થાય છે, ધારણ દઢ થાય છે, અને વાસનારૂપ કર્મને નાશ થાય છે. આ પાર્થિવી ધારણા છે. આ ધારણ પછી આગળ વધવું. For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ [ ३२४ ] ધ્યાનદીપિકા આગ્નેયી ધારણું ततोऽसौ निश्चलाभ्यासात् कमलं नाभिमंडले । स्मरत्यतिमनोहारि षोडशोन्नतपत्रकम् ॥ १४२ ॥ प्रतिपत्रसमासीनस्वरमालाविराजितम् । कर्णिकायां महामंत्रं विस्फुरन्तं विचिंतयेत् ।।१४३॥ रेफरुद्धं कलाबिंदुलांछितशून्यमक्षरम् । लसद्धिदुछटाकोटीकांतिव्याप्तहरिन्मुखम् ॥१४४॥ (अहं) तस्य रेफाद्विनिर्यान्तीं शनैधूमशिखां स्मरेत् । स्फुलिंगसंतति पश्चात् ज्वालाली तदनंतरम् ॥१४५॥ तेन ज्वालाकलापेन वर्धमानेन संततम् । दहत्यविरतं धीरः पुंडरीकं हृदि स्थितम् ॥१४६।। तदष्टकर्मनिर्माणमष्टपत्रमधोमुखम् । दहत्येव महामंत्रध्यानोत्थ प्रबलानलः ॥१४७।। ततो देहावहिायेत् त्रिकोणं वह्निमंडलम् । ज्वलवस्वस्तिकसंयुक्तं वह्निवीजसमन्वितम् ॥१४८॥ देहं पद्मं च मंत्राचिरंतर्वह्निपुर बहिः । कृत्वाशु भस्मसाच्छाम्येत्स्यादाग्नेयीति धारणा ॥१४९।। પાર્થિવી ધારણાને નિશ્ચલ અભ્યાસ થવા પછી ધ્યાન કરનારાએ એક સુંદર કમલ ઊંચા સેળ પત્રોવાળુ નાભિમંડળમાં ચિતવવું. દરેક પત્ર ઉપર બેઠેલી સ્વરની માલાથી For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૨૫] શેભતી કણિકામાં સ્કુરાયમાન થતા મહામંત્ર નું ચિંતન કરવું. આ મહામંત્ર રફથી રૂંધાયેલે, કલા અને બિંદુના ચિહ્નવાળ, આકાશ અક્ષર (આકાશ બીજ) ૪ કારને ચળકતા બિંદુના તેજની કટિ કાંતિ વડે દિશાના મુખને વ્યાપ્ત કરતો ચિંતવવો. તે રેફમાંથી ધીમે ધીમે નીકળતી ધુમાડાની શિખાનું ચિંતન કરવું. પછી તેમાં અગ્નિના તણખાની સંતતિ નીકળતી અને પછી જવાલાની પંક્તિ નીકળતી ચિંતવવી. નિરંતર વૃદ્ધિ પામતા તે વાલાના સમૂહ વડે ધીર પુરુષે હૃદયમાં રહેલા કમળને તત્કાળ બાળી નાખવું. તે આઠ કમલના બનેલા આઠ પત્રોવાળા અધોમુખ કમલને મહામંત્રને ધ્યાનથી ઉત્પન્ન થયેલે અગ્નિ બાળી જ નાખે છે એમ ક૯પવું. ત્યાર પછી દેહની બહાર ત્રિકોણ અગ્નિમંડલનું ચિંતવન કરવું. તે ત્રિકોણ અગ્નિમંડલ અગ્નિબીજ તથા ચચક્તા સ્વસ્તિક સહિત છે એમ ધ્યાવું. પછી દેહને કમબને તથા મંત્રમાંથી નીકળતા અગ્નિની જવાળાવાળા અંતરના અગ્નિને અને બહારનું અગ્નિમંડલ તે સર્વને તત્કાળ સુખરૂપ કરી નાખીને શાન્ત થઈ રહેવું તે આનેવી ધારણા છે. ભાવાર્થ–પાર્થિવી ધારણાને અભ્યાસ કેટલાક દિવસ કરતાં તે અભ્યાસ દઢ થયા પછી આગળ અભ્યાસ ચલાવ દઢ ધારણું એટલે જ્યારે જે ઠેકાણે તે ધારણાનું ચિંતવન કરીએ ત્યારે તે સ્થળે તરત જ વિલંબ વિના તે દેખાવ ખડે થાય એટલે દઢ અભ્યાસ થયો કહેવાય ત્યારપછી નાભિની અંદર એક સુંદર સેળ પાંખડીનું કમળ ચિતવવું. તેના પાંદડાઓ ખુલ્લાં, ઊંચાં, ઊભા હોય, અર્થાત્ નાભિના નીચલા For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૬ ] ધ્યાનદીપિકા ભાગ તરફ તેની ડાંડલીવાળ (ડટિયાવાળો) છેડાને ભાગ હોય અને મુખનો ભાગ હદય તરફ ખુલ્લે હોય તેવું ચિતવવું. તે દરેક પત્ર ઉપર એક સ્વર બેઠેલા હોય તેમ ચિતવવું. તે વર અનુક્રમે (ગ, , , , , , , , , , , , , , 1 ) આ પ્રમાણે છે. તે સ્વરને કમળના પત્ર પ્રમાણે ગોળાકારમાં ગોઠવી દેવા. તે કમળની વચલી કણિકા કેસરના ભાગમાં દેદીપ્યમાન મહામંત્ર અને સ્થાપન કરે, આ મંત્રમાં આકાશ બીજા કાર છે તેને ઉપર રેફ, બિંદુ અને કળા મૂકતાં થાય છે છતાં મૂળ મંત્ર જ છે, એટલે આગળ વધારતાં એ થાય છે. આ મૂલ મંત્ર એટલો બધે તેજસ્વી ચિંતવ કે તેની સુંદર ચળકતી પ્રભાથી દિશામાં મુખ પણ વ્યાપ્ત થયાં હેય, પ્રકાશમાન થતાં હોય, એ ચિતવ અને ધ્યાન ધરવું એટલે તે તરફ ઘેડો વખત મનને અંતર ઉપયોગ સાથે સ્થિર કરીને જોયા કરવું. આ પ્રમાણે તે મૂળ મંત્ર નું ધ્યાન કરવા પછી તેના રેફમાંથી ધીમે ધીમે ધુમાડાની એક શિખા-ધારા નીકળતી હોય તેમ ચિંતવવું. તે ધુમાડાની શિખા દેખવામાં આવે ત્યાર પછી તે મૂળ મંત્રના રેફમાંથી અગ્નિના તણ ખાઓ ઊઠતા નીકળતા ચિંતવવા. આ અગ્નિના તણખા નીકળતા થાય એટલે ધુમાડાની શિખા ઓછી થતી હોય તેમ ધારવું. તણખા નીકળ્યા પછી તે મૂળ મંત્રના રેફમાંથી અગ્નિની જવાળાઓ નીકળતી ચિંતવવી. For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ યાદીપિકા [ ૩૨૭ ] આ વખતે હૃદયમાં એક આઠ પાંખડીનું કમળ ચિંતવવું આ કમળ સોળ પાંખડીવાળા નાભિના કમળની ઉપર ઊંધું અર્થાત નીચું મુખ રાખી તે સેળ પાંખડીવાળા કમળ ઉપર લટકતું હોય તેમ પણ કેટલાએક આંતરે છે.) રહેલું ચિતવવું. આ આઠ પાંખડીવાળા કમળના દરેક પાંદડાં ઉપર એક એક કમ (૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મેહનીય, ૫ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર, ૮ અંતરાયએ પ્રમાણે) ગોઠવી દેવાં. ત્યાર પછી નાભિકમળની કણિકામાં રહેલા મૂળમંત્ર મઈના રેફમાંથી જે જવાળાઓ નીકળતી હતી, તે જવાળાઓ વધારે વૃદ્ધિ પામીને આઠ પાંખડીવાળા ઊંધા મુખવાળા કમળ ઉપર પડી અને તે કમળમાં રહેલાં આઠે કર્મને તે બાળી નાંખે છે. આ મહામંત્રમાંથી નીકળતી અગ્નિજ્વાળા અવશ્ય તે કમળ સાથે કર્મોને બાળી જ નાંખે છે એમ મજબૂતાઈથી ચિતવવું અને તદાકાર થઈ જવું. ત્યાર પછી શરીરની બહાર એક ત્રણ ખૂણવાળો અગ્નિને કુંડ છે, જેની અંદર ભડભડાટ કરતા અવિન બળી રહેલો છે, ધુમાડા વિનાની અગ્નિની જ્વાળાઓ-ભડકાઓ થઈ રહેલા છે એમ ચિંતવવું. તે ત્રિકોણ અગ્નિકુંડના ઉપરના એક ભાગમાં એક તેજસ્વી સાથિયો છે, તથા બીજી તરફ અગ્નિબીજ () કાર છે એમ ચિંતવવું. એવી દઢતાથી ચિંતન કરવું કે તે અગ્નિકુંડ, તેમાંથી નીકળતી જવાળાઓ, ભડકાઓ, સાથિયે (૬)કાર વગેરે દેખાઈ આવે. ત્યાર પછી આ દેહ કે જેનાથી આત્મા અત્યંત જુ છે, તે આત્મા આ દેહનો પણ જેનાર છે, દ્રષ્ટા છે, તેને For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૮ ] ધ્યાનદીપિકા ખરા અનુભવ કરવા માટે અર્થાત તે ભિન્નતા વિચારદષ્ટિથી, ખાખર અનુભવવા માટે તે અગ્નિકુંડની અંદર આ પેાતાના દેહને નાખી દેવા. અને પાતે તે દૂર ઊભા રહીને શરીર અન્યા કરે છે તેમ જોયા કરવુ. તે શરીર ખાળીને રાખ થઇ ગયુ, આઠ અને સેાળ પાંખડીનાં કમળા બળીને રાખ થઈ ગયાં, મ`ત્રમાંથી નીકળતી અગ્નિની જવાળા હતી તેની રાખ થઈ ગઈ, અને છેવટે બહારના કુંડમા જે અગ્નિ ખળતા હતા તે પણ રાખરૂપ થઈને શાંત થઈ ગયા. આ પ્રમાણે સર્વ શાન્ત થઈ ગયુ. એક રાખના ઢગલા થઈ ગયા એમ ચિંતવી શાંતિ લેવી; કાંઈ વિચાર કર્યો વગર શાન્ત એસી રહેવુ. આ બીજી અગ્નિ સમધી ધારણા છે. ધમ ધ્યાનની વાયુ સંબધી ધારણા ततस्त्रिभुवनाभोगं पूरयन्तं समीरणम् । चालयन्तं गिरीनब्धीन् क्षोभयन्तं विचिन्तयेत् || १५० | तच्च भस्मरजस्तेन शीघ्रमुद्धूय वायुना । दृढभ्यासः प्रशान्ति तमानयेदिति मारुती ॥ १५१ ॥ ત્યાર પછી પરિપૂર્ણ ત્રણે ભુવનને ભરી દેતા, પહાડાને ચલાયમાન કરતા, સમુદ્રોને ક્ષેાભ પમાડતા, વાયુને ચિંતવવા તે વાયરા વડે રાખના ઢગલાને તત્કાલ હલાવીને ઉડાડી દર્દને દૃઢ અભ્યાસવાળા ધ્યાતાએ તે વાયુને શાન્તિમાં લાવવે એ મારુતી ધારણા છે. ભાવા—આ બીજી ધારણામાં સારી રીતે પ્રવેશ થયા For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૨૯ ] પછી ત્રીજી વાયવી ધારણાને અભ્યાસ કરે. મન બાળક જેવું છે. જેમ કેળવીએ, જે ટેવ પડાવીએ તે પ્રમાણે કેળવાય છે-ટેવ પાડે છે. આપણા કહ્યા મુજબ મન કરે તે એક રીતે મન આપણને સ્વાધીન થાય છે એમ કહેવામાં જરા પણ અડચણ નથી. આપણી ઈચ્છા વિરુદ્ધ, જાગૃતિ વિના, ઓઘ સંજ્ઞાએ મન જે દેડધામ કરી મૂકે છે, એક વિચારમાં ક્યા છતાં વચમાં બીજા વિચાર કરી મૂકીને જે મૂંઝવણે ઊભી કરી મૂકે છે, તેના કરતાં આપણે બતાવીએ તે વિચારો કરે-તે આકારે પકડે તે ઘણું જ ઉત્તમ છે. જુઓ કે હજી તે મનની ખરી નિર્મળતા તે રૂપાતીત ધ્યાનમાં જ થાય છે, તથાપિ આપણા મનની ધારણા નીચલી અપેક્ષા એ ઘણું ઉત્તમ છે. હવે મનથી એવી કલ્પના કરે કે, વાયુ ઘણે પ્રચંડ વાવે શરૂ થાય છે. તત્કાળ તેવી કલ્પના સિદ્ધ ન થાય તે પહેલાં કઈ વખત વધારે વાયરે ચાલુ થયેલા તમારા જેવામાં આવ્યો હોય તેવી કલ્પના કરે કે તેની સ્મૃતિ અહીં કરે અને ધીમે ધીમે તેમાં વધારો કરતા રહે. તે એટલે સુધી કે આખાં ત્રણ ભુવન પવનથી વ્યાપ્ત થઈ ગયાં છે અને તે એવા ઝપાટાથી વાયરો વાય છે કે મોટા મોટા પહાડો પણ ચલિત થઈ ગયા છે તથા સમુદ્રો ક્ષોભ પામીને મર્યાદા મૂકવા માંડયા છે, પાણીનાં મોટાં મોજાંઓ સમુદ્રમાં ઊછળી રહ્યા છે. આ વિચારોથી તે દેખાવ દેખાયા પછી પૂર્વે અનેયી ધારણમાં જે શરીર તથા કર્મ આદિને રાખનો ઢગલે થયેલો પડ્યો હતો તે આ વાયુના ઝપાટાથી આકાશમાં ઊડી ગયેલ છે તેમ ચિંત For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ - - - [ ૩૩૦ ] ધ્યાનદીપિકા વવું. ત્યાર બાદ માનસિક કલ્પનાને બદલાવવી એટલે જે પ્રચંડ વાયુ વાઈ રહ્યો હતો તેને તદ્દન શાંત કરી દે, એટલે જરા પણ વાયુ વાત નથી તેવી સ્થિતિ મનથી ક૯પવી આ વાયવી ધારણા છે. વાસણું ધારણ स्मरेद्वषत्सुधासारैः घनमालाकुलं नमः । ततोऽर्धेन्दुसमं कान्तं मंडलं वारुणाङ्कितम् ॥१५२॥ नभस्तलं सुधाम्भोमिः प्लावयेत्तत्पुरं ततः । તદ્રકઃ જાયસંપૂત ક્ષતિ વાળી પરૂા મેઘની માળા વડે ઘેરાયેલા અને અમૃતના પાણી વડે વર્ષના આકાશનું ચિંતન કરવું. ત્યાર પછી અર્ધચંદ્ર સમાન સુંદર અને વરુણ બીજ (વ)ના ચિહ્નવાળું વરુણમંડળ ચિતવવું. ત્યાર પછી તે વરુણપુર અમૃતના પાણી વડે આકાશ તળને પલાળી દે છે એમ ચિતવવું. અને શરીરની ઉત્પન્ન થયેલી તે રજને ધોઈ નાખે છે એમ વિચારવું તે વારણી (પાણીની) ધારણા છે. ભાવાર્થ-વાયુની ધારણા સ્થિર થયા પછી પાણીની ધારણ કરવી. તે ધારણામાં પ્રથમ આકાશ ચિંતવવું. આ આકાશ વાદળાંઓની ઘટાથી ઘેરાયેલું છે અને તેમાંથી અમૃતના પાણીને વરસાદ વરસી રહ્યો છે. એ ભાવના દઢ થયા પછી, વરુણપુર કે વરુણમંડલનું ચિંતવન કરવું. આ વરુણપુર અર્ધ ચંદ્ર સમાન સુંદર ચળકતું છે અને તેના For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૩૧ ] ઉપર વરુણ બીજ (જં)નું ચિહ્ન છે, એમ ચિંતવવું. ત્યાર પછી આ વરુણમંડલમાંથી અમૃત વરસાદ વરસતે ચિંતવે અને તેથી આખું આકાશ પલળી જાય છે એમ ચિંતવવું. તે સાથે પ્રથમ શરીરની ભસ્મ જે આકાશમાં ઉડાડી નાંખી હતી તેથી મલિન થયેલું આકાશ આ અમૃતના પાણીથી સાફ જોઈ નાંખવું અને તેથી નિર્મળ શુદ્ધ આકાશ થઈ જાય છે, એમ ચિંતવન કરવું તે વારુણી (પાણીની) ધારણા છે. તવ સ્વરૂપ ધારણું सप्तधातुविना भूतं पूर्णेन्दुविशदद्युतिम् । सर्वज्ञकल्पमात्मानं शुद्धबुद्धिः स्मरेत्ततः ॥१५४॥ ततः सिंहासनासीनं सर्वातिशयभासुरम् । विध्वस्ताशेषकर्माणं कल्याणमहिमान्वितम् ॥१५५।। स्वांगगर्भे निराकारं स्वं स्मरेदिति तवभूः । साभ्यास इति पिंडस्थे योगी शिवसुखं भजेत् ॥१५६॥ ત્યાર પછી સાત ધાતુ વિનાના પૂર્ણચંદ્ર સમાન નિર્મળ કાંતિવાળા, સર્વ સરખા પિતાના આત્માને શુદ્ધ બુદ્ધિવાળા માતાએ ચિંતવ. ત્યાર પછી સિંહાસન પર બેઠેલા, સર્વ અતિશયથી દેદીપ્યમાન સર્વ કર્મનો નાશ કરનાર, માંગલિક મહિમાવાળા, નિરાકાર આત્માને પિતાના શરીરની અંદર ચિંતવ તે તત્વ સ્વરૂપ ધારણા છે. આ પ્રમાણે પિંડસ્થ ધ્યાનમાં સતત અભ્યાસવાળો એગી મોક્ષસુખ પામે છે. For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૨ ] ધ્યાનદીપિકા - ભાવાઈ–વારુણી ધારણા સિદ્ધ થયા બાદ શુદ્ધ બુદ્ધિ વાળા ધ્યાતા યોગીએ, સાત ધાતુ વિનાના સ્વરૂપવાળે એટલે લેહી, માંસ, હાડ, ચામ આદિ શરીરની અંદર રહેલી ધાતુ સિવાયના સ્વરૂપવાળા અને પૂર્ણ ચંદ્ર સમાન નિર્મળ કાંતિને ધારણ કરનારા પોતાના આત્માને સર્વજ્ઞના સરખો ચિંતવે. એટલે જે સર્વજ્ઞ તે જ હું છું, મારામાં અને સર્વજ્ઞમાં જરા પણ તફાવત નથી. આ વિચાર મનની કલ્પના માત્ર જ નહિ કે બેલવા માત્ર જ નહિ, પણ જાણે સાક્ષાત સર્વજ્ઞપણાને અનુભવ કરતા હોઈએ તેમ, બીજું બધું ભાન ભૂલી જઈ, હું સર્વજ્ઞ જ છું, આ જ ભાન જાગ્રત રહે તેવી રીતે પોતાના આત્માને સર્વજ્ઞ સ્વરૂપ ચિંતવે. જેવી રીતે આ દેહનું અમુક નામ રાખવામાં આવ્યું છે, તે નામવાળો કે નામધારી હું જ છું, એમ તમે માને છે અને સુઈ ગયા છે તે વખતે તમારું નામ લઈ કોઈ બોલાવે તે ઊંઘમાંથી ઊઠતાં વેંત જ તે નામધારી તમે જ હે શું કહો છે ? તે જવાબ આપે છે અને બીજા જાગતા કે ઊંઘતા તે નામથી જવાબ આપતા નથી. આ જે અભ્યાસ થઈ ગયું છે, તમારું મન તે નામ પ્રમાણે પિતાને જ માને છે, આવી રીતે જે તમારું મન એમ માને કે, હું જ સર્વજ્ઞ છું તેમાં આરોપ-બાપ કાંઈ જ નહિ, જેમ તમારું નામ લઈ કોઈએ બોલાવતાં જ જરા પણ ખંચકાયા સિવાય તમે જવાબ આપે છે તેવી જ રીતે તમારું મન તમને પિતાને સર્વજ્ઞ માને તે પછી ત્યાં સર્વપણું પૂર્ણ રીતે પ્રગટ થાય છે. અને વાત પણ ખરી છે કે For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ધયાનદીપિકા [ ૩૩૩ ] તેવી સ્થિતિ કે નિર્મળતાની દશા પ્રગટ થઈ હોય તો જ મન કબૂલ કરે કે હું “સર્વજ્ઞ છું”! નહિતર મન એમ જ માનવાનું કે હું તો અમુક છું, આ તે ધ્યાન કરું છું એટલે તેટલો વખત એમ ચિતવવાનું છે, બાકી સર્વજ્ઞ હું ક્યાંથી હેઈ શકું? આ ભાવના મન કરવાનું જ. એટલે દરજજે તે ભાવના સિદ્ધ નથી થઈ એમ માનવું જ જોઈએ આ ભાવના અનુક્રમે સિદ્ધ થતી ચાલે છે. અથવા લાંબા વખતના અભ્યાસે આ જાતને સંસ્કાર પડી જાય છે. જેમ કેઈ ગૃહસ્થપણાને ત્યાગ કરી ત્યાગી થયો, તે ત્યાગીપણાને સંસ્કાર તેના મનમાં મજબૂત થતે ચાલે છે કે હું સાધુ છું, ત્યાગી છું. એ સંસ્કાર કાળે કરી એ દઢ થઈ જાય છે કે તે ત્યાગીપણને અનુભવ મેળવે છે; બહારથી પણ મન તેમ માને છે કે હું ત્યાગી છું, અંદરખાનેથી પણ ત્યાગીપણાના ગુણે નિસ્પૃહતા, મમત્વરહિતપણું, વૈરાગ્યવૃત્તિ, પૂર્ણ ત્યાગ વિગેરે અનુભવ કરતે જાય છે. આ પ્રમાણે આ અભ્યાસનું પણ પરિણામ છે. - ત્યાર પછી એક સુંદર સિંહાસન ત્યાં આવેલું છે, તેના ઉપર હું બેઠો છું. એમ ચિંતવવું. સર્વજ્ઞપણાના કે તીર્થ કર દેવના જે ચોત્રીસ અતિશય છે તે સર્વ અતિશય પિતા તરફથી અને પર તરફથી પ્રગટ થઈ રહેલા છે, મેં સર્વ કર્મોનો નાશ કરી દીધો છે, મંગલકારી મહાન મહિમાવાળો હું છું, આમ પિતાના શરીરની અંદર ચિંતવવું. છેવટે આ દેહની અંદર હું નિરાકાર, શુદ્ધ સ્વરૂપ, નિર્લેપ, વિશુદ્ધ આત્મસ્વરૂપ હું જ રહેલો છું એમ ચિંતવવું અને For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૪ ] ધ્યાનનીપિકા તે પ્રવાહને-તેવી વૃત્તિને-લખાવા દેવી અને ધીમે ધીમે તે વૃત્તિનું પણ ભાન ભૂલી જઈ શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવા, આ તત્ત્વ સ્વરૂપ ધારણા છે. એટલે આ દેહની અંદર રહેલ તત્ત્વ સ્વરૂપ હુંજ છું અને તે જ પરમાત્મા છે, સજ્ઞ છે એ તત્ત્વ સ્વરૂપ ભાવના સિદ્ધ કરવાની છે. કહેવાના ઉદ્દેશ પણ તે જ છે. આ પિડસ્થ ધ્યાનના લાંખા વતખના અભ્યાસે યાગીધ્યાન કરનાર-માક્ષસુખ પામે છે. એટલે આ કલ્પનાના અભ્યાસ આ કલ્પનાની લાંબા વખતની ટેવ કલ્પિત નહિ પણ તાત્ત્વિક રીતે જે કલ્પના કરી છે, તે પેાતાના શુદ્ધ સ્વરૂપને પહોંચાડે છે. આ પિડસ્થ ધ્યાન છે, પિંડસ્થ ધ્યાનનું અલૌકિક ફળ अांतमिति पिंडस्थे कृताभ्यासस्य योगिनः । प्रभवन्ति न दुर्विद्यामंत्रमंडलशक्तयः ।। १५७ ।। शाकिन्यः क्षुद्रयोगिन्यः पिशाचाः पिशिताशनाः । स्यन्ति तत्क्षणादेव तस्य तेजोऽसहिष्णवः || १५८॥ दुष्टाः करटिनः सिंहाः शलभाः पन्नगा अपि । जिघांसवोऽपि तिष्ठन्त स्तंभिता इव दूरतः ॥ १५९ ॥ વિશ્રાંતિ લીધા વગર અર્થાત્ વચમાં આંતરા પાડથા વિના નિર'તર આ પિંડસ્થ ધ્યાનના અભ્યાસ કરનાર ચાગીને મારણુ, માહન, ઉચ્ચાટન, સ્તંભન, વિદ્વેષણાદિ દુષ્ટ વિદ્યાઓ પરાભવ કરી શકતી નથી. દુષ્ટ મંત્રાની અસર તેના ઉપર For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૩૫ ] થતી નથી. કુષ્ઠાદિ રેગ નડતા નથી. અથવા મંડલ એટલે યુદ્ધમાં તેને પરાભવ થતો નથી. શસ્ત્રાદિ શક્તિઓની અસર પણ તેના ઉપર થતી નથી. શાકિનીઓ, હલકી ગણીઓ, માંસાહારી પિશાચ તે આ ગીના તેજને સહન નહિ કરી શકતાં તત્કાળ જ ત્રાસ પામી નાસી જાય છે. દુષ્ટ હાથીઓ, સિહ જંગલી પાડાઓ અને સર્પો પણ મારવાની ઈચ્છાવાળા છતાં પણ થંભી ગયા હોય તેમ દૂર ઊભા રહે છે, અર્થાત તેની પાસે પણ આવી શક્તા નથી. પદસ્થ ધ્યાન पुण्यमंत्रपदान्येव तथागमपदानि वा । ध्यायन्ते यद्बुधैर्नित्यं तत्पदस्थं मतम् बुधैः ॥१६०।। ओमर्हादिकमंत्राणां मायावीजजुषां ततिम् । परमेष्ठयादिपदवातं पदस्थ-ध्यानगः स्मरेत् ॥१६१॥ પવિત્ર સંવપદોનું અથવા આગમનાં પદોનું જે બુદ્ધિમાનો વડે નિરંતર ધ્યાન કરાય છે તેને વિદ્વાનો પદસ્થ ધ્યાન કહે છે. પરસ્થ ધ્યાન કરનારે ૐ અર્હ ઈત્યાદિ મંત્રોનું માયાબીજ સહિત અક્ષરોની પંક્તિનું અને પરમેષ્ઠી ઈત્યાદિ પદના સમૂહનું સ્મરણ-ચિંતન કરવું. ભાવાર્થ–પદ એટલે અધિકાર-પદવી. તેમાં રહેલા તે પદસ્થ. અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને મુનિ આ પાંચ પદવીઓ છે. તે પદવીધાનું ધ્યાન કરવું તે પદસ્થ ધ્યાન છે. આ દેહ ધારણ કરનાર પદવી ધરોમાં રૂપની મુખ્યતા For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૬ ] માનદીપિકા હોવાથી તે પદવીધરના ધ્યાન સંબંધી વાતને રૂપસ્થી ધ્યાનમાં સમાવેશ કરવામાં આવે છે. માટે અહીં તે પદસ્થ મહાપુરુષના નામનું સ્મરણ કરવું અથવા તે મહાપુરુષના પવિત્ર નામસૂચક અક્ષરનું-શબ્દનું ધ્યાન કરવું, તે આ પદસ્થ ધ્યાનમાં કહેવામાં આવશે. સિદ્ધમાં રૂપ નથી પણ તેનું ધ્યાન રૂપાતીતમાં આવવાનું છે એટલે અહીં પદસ્થ અર્થ તેના પવિત્ર પદનું-શબ્દનું-અક્ષરનું ધ્યાન કરવું તે થાય છે. મંત્ર અને પદ એનું ધ્યાન આ પ્રમાણે છેઃ ૩૪ માં આ બીજ મંત્ર છે તેને હૃદયકમળમાં અખંડ જાપ શરૂ કરે તે જાપ શાંતિવાળા સ્થળે બેસી, આંખ મીંચી, હદયમાં દષ્ટિ રાખી તે જાપના અક્ષરોનો ભાસ થતો રહે, સાથે તેના અર્થનું ભાન થતું રહે તેવી રીતે જાપ કરે. અથવા સ્ફટિક રત્ન જેવા ધળા વર્ણના કારને એકલો જાપ કુંભક કરીને કરે. પવનને હદયમાં રેકી તે સ્થળે જેટલો વખત કુંભક ટકી શકે-એટલે પવન રેકી શકાય તેટલા વખતમાં હૃદયમાં ત્યાં જાપ કરે. અથવા ધોળા વણને કાર ત્યાં કલ્પીને તેનું ધ્યાન કરવું. ધ્યાન કરવું એટલે તે ઋારને સ્થિરતાપૂર્વક જોયા કરો અથવા જાપ કરે. મન અકળાય એટલે પવનને મૂકી દઈ પાછા રેકી કુંભક કરી ધ્યાન કે જાપ કર. પાછો મૂકી દઈ ફરી પવનને રેકી જાપ કે ધ્યાન કરવું આ પ્રમાણે જેટલી સ્થિરતા હોય તેટલા પ્રમાણમાં શરૂઆતમાં આવી રીતે જાપ For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૩૭ ] કરે અગર ૩ષ્કારનું ધ્યાન કરવું. અથવા એકલા અહ. મંત્રને હૃદયમાં જાપ કરે કે ધ્યાન કરવું. આ પણ કુંભક સાથે જ કરે. મનની વિક્ષેપતા અથવા ચપળતા મટાડવા માટે આ જાપ વખતે કુંભક કર્યા પછી તે કુંભકમાં જ આ મર્દ મંત્રને જુદા જુદા શરીરાદિના ભાગોમાં ફેરવ-ચિંતવે. જેમ કે પ્રથમ કુંભક કરી હું એ મંત્રને હદયમાં જે પછી તરત જ તે સ્થાન બદલી ભ્રકુટિમાં. ત્યાંથી મુખમાં, તાજુમાં, નેત્રમાં ક્રમે જેવો. ત્યાંથી મનની કલ્પના વડે શરીરની બહાર કાઢી જ્યોતિષચક્રમાં લઈ જા. ત્યાંથી ચારે દિશાઓમાં, આકાશના મધ્યમાં અને છેવટે મોક્ષસ્થાનમાં લઈ જવો. આ પ્રમાણે ફેરવ્યા પછી કુંભક મૂકી દે. પાછા કુંભક કરી તે પ્રમાણે જ ધ્યાન કરવું. આવી રીતે વારંવાર કરવાથી મન પવિત્ર અને શાંત થવા સાથે એકાગ્ર થાય છે. અથવા ચંદ્રની કળાનું ધ્યાન કરવું એટલે આઠમના ચંદ્ર જેવી સ્વચ્છ અને પ્રકાશિત આકૃતિ કલ્પી તેનું ધ્યાન કરવું. આ ચંદ્રની કળાને હૃદયમાં કે ભ્રકુટિમાં જોયા કરવી. તેમાં જ લક્ષ રાખી આ ચંદ્રકળાની માફક નિર્મળ અને પ્રકાશ સ્વરૂપ, પરમ શાંતિમય શુદ્ધ સ્વરૂપ હું આત્મા છું આ વિચાર કર્યા કરે. આ સિવાય બીજું કાંઈ પણ ચિંતન ન કરવું તે તેનું ધ્યાન છે. આ સ્થળે કુંભકની જરૂર નથી. જેમ લાંબા વખત સુધી ધ્યાન થાય, સ્થિરતાપૂર્વક બીજા વિકલ્પ સિવાય રહી શકાય ત્યાં સુધી તે ચંદ્ર કળામાં સ્થિર થવું, ત્યારપછી તે ચંદ્રકળાને ધીમે ધીમે પાતળી For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૮ ] ધ્યાનદીપિકા ચિંતવતા જવું. છેવટે વાળના જેવી ચંદ્રકળા રહે ત્યાં સુધી ધ્યાન કરવું. આ ધ્યાનથી એકાગ્રતા સાથે મન નિશ્ચળ અને નિર્મળ થાય છે. આથી વિવિધ પ્રકારની સિદ્ધિઓ પણ થાય છતાં સાધકે તેમાં ન લેભાતા પિતાનો અભ્યાસ આગળ ચાલુ રાખ, નહિતર પતિત થવાને પ્રસંગ આવે છે. સિદ્ધિ તે કાંઈ કર્તવ્ય કે છેવટનું પ્રાપ્તવ્ય નથી ત્યાર પછી તે લક્ષ મૂકી દઈ નિરાકારનું લક્ષ રાખી નિરાકારનું ધ્યાન કરવું કે જે નિરાકાર, નિર્વિચાર લક્ષ વિનાની અથવા આત્માના શુદ્ધ સ્વરૂપના લક્ષવાળી સ્થિતિ છે તેનું ધ્યાન કરવું તે સ્થિતિમાં કોને ક્ષય થઈ આત્મસ્થિતિ પ્રાપ્ત થાય છે. અથવા ૐ નમો અરિહંતાણં આ આઠ અક્ષરના પદનું ધ્યાન કરવું. આ ધ્યાન એવી રીતે કરવું કે પૂર્વ દિશામાં મૂકે ત્યાર પછી અનુક્રમે બીજા અક્ષરે દિશા વિદિશામાં મૂકી ગોળ કુંડાળાના આકારમાં ગોઠવી તે અક્ષરો પર લક્ષ રાખી જોયા કરવું એટલે તે અક્ષરનું ધ્યાન કરવું, આ પ્રમાણે ધ્યાન કરવું. અથવા પૂર્વ દિશામાં રહેલા એ ઉપર દષ્ટિ આપી મનમાં તો બોલો પછી ન ઉપર પછી મો ઉપર એમ અનુક્રમે આઠે અક્ષર ઉપર દૃષ્ટિ આપી * નમો અરિહંતા એ જાપ પૂરો કરે. આ એક જાપ થયે. આવી રીતે દરેક અક્ષર ઉપર દષ્ટિ રાખી હદયકમળમાં તે મંત્રનો અગિયારસ વાર જાપ કર. આ જાપ આઠ દિવસ કરતાં તેના અક્ષરે ચંદ્ર જેવા નિર્મળ જોવામાં આવશે. તે જેવાથી ધ્યાન કરનારમાં એવું બળ For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૩૯ ] – આવે છે કે ભૂત, પ્રેત, સર્પ, વાઘ, સિંહાદિ છે તેને કોઈ વિદન કરી શકતા નથી, આત્મબળ વૃદ્ધિ પામે છે, સર્વ સ્થળે શાંતિ ફેલાય છે. છતાં તે ધ્યાન કરી તેટલાથી ન અટકતાં આગળ અભ્યાસ ચાલુ રાખી તે અરિહંત તે હું છું આ અર્થના ભાનપૂર્વક જાપ કર. જાપ કરતાં આ જાપ, તેને અર્થ અને અરિહંત તે હું છું ઈત્યાદિનું પણ ભાન ભૂલી જઈને છેવટના નિર્વિકલ્પ ધ્યાન સુધી પહોંચવું અને વચમાં આ લેકનાં વિવિધ પ્રકારનાં સુખમાં લેભાવે તેવા ચમત્કારોમાં ફસાઈ ન જતાં તે ધ્યાન કાયમ લાંબા વખત સુધી લંબાવતાં રહેવું. અથવા હૃદયમાં આઠ પાખડીનું કમળ તેની દરેક પાંખડીમાં એક નવપદજીનું પદ મૂકવું. એટલે વચમાં-કણિકામાં અરિહંત પછી તેના માથા ઉપર સિદ્ધ, પડખે આચાર્ય, નીચે ઉપાધ્યાય, પડખે સાધુ અને વિદિશાઓમાં દર્શન, જ્ઞાન ચારિત્ર અને તપ આ પદને મૂકી તેને જાપ કરે અથવા તે એક એક પદેમાં લક્ષ રાખી ધ્યાન કરવું. તે સિદ્ધ ચક્રપદનું મંડળ સિદ્ધચક્રજીના ગટા ઉપરથી ધારી લેવું. એ પ્રમાણે હૃદયમાં સિદ્ધચક ચિંતવી જાપ કે ધ્યાન કરવું આ અપરાજિત નામનો મહામંત્ર છે. બને તેટલે વધારે વખત આમાં રેક. જે પદનું ધ્યાન કરતા હોઈએ તે પદમાં આત્મઉપગ તદાકારે પરિણમતાં જેટલા વખત સુધી તેમાં ઉપયોગની સ્થિરતા રહે છે તેટલા વખત સુધી આપણે તે પદને ધારણ કરનાર મહાન પુરુષની સ્થિતિને અનુભવ કરીએ છીએ. આ ધ્યાનને વધારે મજબૂત કરવા For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૦ ] ધ્યાનદીપિકા માટે જ્યારે જ્યારે જે જે પદના ધ્યાનમાં આપણું લક્ષ પરોવાયું હોય તે તે વખતે તે પદવાચક હું છું તેવી ભાવના મનથી દઢ કરતા રહેવું. સાધુપદમાં મન તદાકારે પરિણમ્યું એટલે સાધુ તે હું છું. સિદ્ધપદમાં મન પરિણમે ત્યારે તે સિદ્ધ તે હું છું અને જ્ઞાનપદમાં મન પરિણમે ત્યારે જ્ઞાનપદ તે હું છું આ ધ્યાન સાથે રાખતા જવું. ઉપગ તદાકારે પરિ ણમે છે ત્યારે “આ હું દેહધારી મનુષ્ય, શ્રાવક, સાધુ, વિગેરે છું” તે ભાન ભુલાઈ તે જાય છે અને સામા ય (ધ્યાન કરવા લાયક જે છે તેના) આકારે પરિણાય છે; છતાં તે સંસ્કારને વધારે દઢ કરવી અને ચાલુ લક્ષ, વિચારોતરોથી ભૂલી ન જવાય તે માટે “તે હું છું” એવા વિચારે ચાલુ રાખવા. આ પ્રમાણે નવપદજીનું કે ગમે તે પદનું ધ્યાન કરાતું હોય તે સર્વ સ્થળે આ લક્ષ ધ્યાનમાં રાખી પ્રવૃત્તિ કરવી અને છેવટે તે પદમાં મનને વિરમાવી દેવું. અથવા મારિકાપદ એટલે મૂળ અક્ષરનું ધ્યાન જેને અક્ષરબ્રહ્મ કહેવામાં આવે છે, તેનું ધ્યાન કરવું તે આ પ્રમાણે છે. નાભિમાં સોળ પાંખડીવાળા કમળની ભાવના કરવી. અને દરેક પાંખડી ઉપર એક એક સ્વર મૂક. , , , , , , 28, , , છૂટ , ઝ, ગૌ, ગં, ઝ. આ અક્ષરો તે પાંખડીઓમાં ફરતા હોય એમ ચિંતવવા એટલે એક ન આવે, એક પાંખડી ઉપર દેખાવ દીધો અને બીજી પાંખડી તરફ ચાલ્યા ગયે, તે પાંખડી ઉપર For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ માનદીપિકા [ ૩૪૧ ] મા આવી ઊભો રહ્યો, તે દેખાય કે તરત ચાલતે થયે અને તેને સ્થળે આવી ઊભું રહ્યું. આવી રીતે વારંવાર તે કમળ ઉપર સ્વરોનું પરાવર્તન થતું જાય છે તેમાં મન પરોવી દેવું અને એકાગ્ર કરવું. - ત્યાર પછી હદયમાં ચોવીસ પાંખડીનું કમળ ચિતવવું અને અનુક્રમે તેમાં એક એક વ્યંજન ગોઠવે તથા કર્ણિ કામાં પચીસમો વ્યંજન ગોઠવો અને તેમાં પણ એક એક વ્યંજન ઉપર લક્ષ રાખી તે વ્યંજનને ઝાંખ પણ દેખાવ થાય કે બીજી પાંખડીના બીજા વ્યંજન તરફ લક્ષ આપવું; ત્યાં તે વ્યંજનને દેખાવ થાય કે ત્રીજી પાંખડીના ત્રીજા વ્યંજન તરફ ધ્યાન આપવું આ પ્રમાણે પચીસે વ્યંજનનું ધ્યાન કરવું. ત્યાર પછી મુખ ઉપર આઠ પાંખડીનું કમળ ચિતવવું અને તેમાં બાકી રહેલા આઠ વ્યંજન ગોઠવવા અને તે સળ પાંખડીવાળા કમળની માફક એક એક પાંખડી ઉપર ફર્યા કરે છે તેમ ચિંતવી જોયા કરવું. ( આ પ્રમાણે અક્ષરેનું ધ્યાન કરવું તે માત્રિકા ધ્યાન છે. આ ધ્યાનથી જ્ઞાનાવરણ ઓછું થાય છે. શ્રુતજ્ઞાનને તે પારગામી થાય છે અને બીજું પણ ભૂત ભવિષ્યાદિનું જ્ઞાન થાય છે. આ સર્વ જુદા જુદા પ્રકારે બતાવ્યા છે તે સર્વ પદસ્થ ધ્યાનના ભેદે છે. આ સિવાય અનેક પ્રકારે આવી રીતે જુદાં જુદાં પદે કે મંત્ર લઈને આ ધ્યાન કરી શકાય છે. For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૨ ] ધ્યાનદીપિકા આમાંથી કઈ પણ એક મંત્ર કે પદ લઈ તેનું લાંબા વખત . સુધી ધ્યાન કરવું જોઈએ. આ સારું હશે કે તે સારું હશે! આવા વિચારોથી ઘેડે વખત આ કર્યું તેમાં હજી પરિ પકવતા ન થઈ હોય તેટલામાં તેને પડતું મૂકી બીજું પદ કે મંત્ર લે એમ વારંવાર બદલાવવાથી એકે પાકું કે સિદ્ધ થતું નથી. માટે કોઈ એક ગમે તે પદ કે મંત્ર લે પણ તેને પાર પામે. કોઈ પણ પદ કે મંત્ર હે તથાપિ તમારું લક્ષ તે પ્રત્યે એટલા પૂરતું હોવું જોઈએ કે આ પદ કે મંત્રના જાપ કે ધ્યાનથી વિશુદ્ધિ મેળવવી છે, મનને એકાગ્ર અને નિશ્ચલ કરવું છે, તે વાત ધ્યાનમાં રાખી પછી અભ્યાસ શરૂ કરશે તે પછી કયા પદનું ધ્યાન કે જાપ કરે તે સંબંધી જરા પણ જુદા વિચારો રહેશે નહિ. આ સર્વ પદ કે મંત્રમાં જે શક્તિ છે તે શક્તિ તમારા ખંત કે પ્રયત્ન ઉપર અથવા સચોટ લાગણી ઉપર આધાર રાખે છે. તે નહિ હેય તે કઈ ગમે તેવું સારું પદ કે મંત્ર હશે છતાં પણ તમે તેનાથી ફાયદે મેળવી શકશે નહિ. આ તે આલંબને છે. શક્તિ તે તમારામાં જ છે. આલંબનમાંથી તે પ્રગટ કરવાની નથી. તે તે તમારામાંથી જ પ્રગટ થશે. આલંબન તે નિમિત્ત માત્ર છે, માટે તમારામાં તેવી મહાન શક્તિની શ્રદ્ધા રાખી, આલંબનને આધાર લઈ તેમાં એકાગ્રતા મેળવે કે પછી પાછળનો રસ્તો તમારા માટે ઘણું જ સહેલો છે. આગમના પદનું આલંબન લઈ તેનું ધ્યાન કરવું-જાપ કરે તે પણ પોતાના સ્વરૂપની થયેલી વિસ્કૃતિની જાગૃતિ લાવવી તે માટે જ છે. For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૪૩ ] cut a vમcur | આત્મા જ પરમાતમાં છે. આ જીવ જ પરમાત્મા થઈ શકે છે. “સોહ” હું તે જ સિદ્ધસ્વરૂપ પરમાત્મા છું. આ સર્વ આગમપદનું વિચારપૂર્વક મનન કરવું તેવા સ્વરૂપે પરિણમવા માટે અન્ય વિચારેને દૂર રાખી આ જ વિચારને મુખ્ય રાખ. નિરંતર તેનું જ શ્રવણ, તેનું જ મનન અને તેવા રૂપે જ પરિણમવું–આ પણ પદસ્થ ધ્યાન છે. જુઓ કે રૂપાતીત ધ્યાન તરફ આ ધ્યાન પ્રયાણ કરતું જણાય છે. તથાપિ અહીં પદની-આગમના પદની મુખ્યતા રાખી તે ધ્યાન કરાતું હોવાથી પદસ્થ ધ્યાનમાં સમાવેશ પામે છે. રૂપસ્થ ધ્યાન सर्वातिशययुक्तस्य केवलज्ञानभास्वतः । अर्हतो रूपमालंब्य ध्यानं रूपस्थमुच्यते ॥१६२॥ रागद्वेषमहामोहविकारैरकलंकितम् । शांतकातं मनोहारि सर्वलक्षणलक्षितम् ॥१६३॥ સવ અતિશયથી યુક્ત, કેવળજ્ઞાનના સૂર્યસ્વરૂપ, રાગશ્રેષરૂપ મહાન મેહના વિકારે વડે નહિ કલંકિત થયેલા, શાંત, શોભનીય, મનહરણ કરનારા ઈત્યાદિ સર્વ લક્ષણોથી ઓળખાયેલા અરિહંતના રૂપનું આલંબન કરીને ધ્યાન કરવું તેને રૂપસ્થ ધ્યાન કહે છે. ભાવાર્થ–દેહધારી સાક્ષાત્ સ્વરૂપે વિચરતા અરિહંત ભગવાનના સ્વરૂપનું અવલંબન કરીને ધ્યાન કરવું તે રૂપસ્થ For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૪ ] ધ્યાનદીપિકા ધ્યાન કહેવાય છે. અરિહત=અરિ જે રાગદ્વેષાદિ શત્રુ તેને હુંત હણનાર તેના-નાશ કરનાર તે અરિહત છે, રાગદ્વેષને સવથા નાશ કરનાર તે સર્વ સામાન્ય રીતે અિ હંત કહેવાય છે. છતાં ‘ સ અતિશયાથી યુક્ત ’ એ વાકથથી વિશેષ સ્વરૂપવાળા તીર્થંકરરૂપ અરિહંતનુ' અહીં લક્ષ કહ્યું છે એમ સમજવુ. અતિશય વિનાના અરિહતા પણ આત્મસ્વરૂપ થયેલા જ છે તથાપિ તેનું સ્વરૂપ વિશેષ પ્રકારની બુદ્ધિવાળા જ ગ્રહણ કરી શકે તેમ છે અહીં તેા સામાન્ય રીતે સ અધિકારી પરત્વે વાત ચાલતી હાવાથી, અતિશય ધારણ કરનાર, ચાગબળ અને આત્મખળ બન્ને પ્રાપ્ત કર્ નાર, અતિશય ખળ અને જ્ઞાનખળ અને સત્તાને ધારણ કરનાર અને તેને લઇને બાળકથી માંડી સર્વ જીવાને ઉપકારી અને ઉપચાગી જાણી, વિશેષ ગુણધારક, અરિહંત તીથંકરના સ્વરૂપનું' ધ્યાન કરવાનું' અહીં કથન કરેલું છે, યેાગબળથી એકલા ચમત્કાર કે તેવા જ અતિશય ધારણ કરનારનું ધ્યાન નહિ પણ કેવળજ્ઞાન-પૂર્ણ જ્ઞાનરૂપ સૂવાળા, તેમ જ રાગદ્વેષાદિ મહામેાહ વિકારાથી રહિત, ટુ કામાં કહીએ તા સ લક્ષણેાથી પૂર્ણ એવા જ્ઞાનીના સ્વરૂપનુ ધ્યાન કરવું. ધ્યાન કરવુ' એટલે બહારથી તેા તેમના દેહને સ્મરણમાં લાવી સાક્ષાત્ તેમનુ દર્શન કરતા હાઈએ તેમ તેમના સન્મુખ સૃષ્ટિને જોડી દેવી. પણ આંતરદૃષ્ટિથી તે તેમના આત્મિક ગુણેા પર લક્ષ ચાંટાડી મનને તેમાં સ્થિર કરી દેવું. અથવા સમવસરણની રચનાના ચિતાર ખડા કરી તેમાં For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૪પ ] ધર્મોપદેશ આપતા તીર્થકર દેવનું ધ્યાન કરવું. આ ધ્યાનને રૂપસ્થ ધ્યાન કહે છે. આ પ્રમાણે સાક્ષાત્ તીર્થંકરના અભાવે તેમના સ્વરૂપની કલ્પના જે કરી ન શકે અને તેને લઈને તે ધ્યાન ન કરી શકે તેને માટે તીર્થકર દેવની પ્રતિમાજીનું ધ્યાન કરવા માટે કહે છે. जिनेन्द्रप्रतिमारूपमपि निर्मलमानसः । निर्निमेषशा ध्यायन् रूपस्थ ध्यानवान्भवेत् ॥१६४॥ જિનેશ્વર ભગવાનની પ્રતિમાના રૂપનું પણ, નિર્મળ મનની ખુલ્લી દષ્ટિ વડે ધ્યાન કરતાં રૂપસ્થ ધ્યાનવાન થાય છે. ભાવાર્થ— જિનેશ્વર ભગવાનની પ્રતિમાની સન્મુખ આંખે મીંચાવા દીધા સિવાયની ખુલ્લી દષ્ટિ વડે જોયા કરવું. તે એટલે સુધી કે પિતાનું ભાન ભુલાઈ જાય અને એકાકાર તન્મય થઈ જાય ત્યાં સુધી જોયા કરવું. તે સાથે આંતરદષ્ટિ પ્રતિમાજી ઉપર નહિ પણ આ પ્રતિમાજી જે તીર્થંકર દેવની છે તેના આત્મા સાથે તન્મય પામતા જવું કારણ કે આપણે પ્રતિમાજી જેવા થવું નથી પણ જે દેવની પ્રતિમાજી છે તે તીર્થંકર દેવના આત્માના જેવા પવિત્ર પૂર્ણ સ્વરૂપ થવાનું છે એટલે જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે તેમના આત્મા સાથે આંતરદષ્ટિથી એકતા પામતા જવું પોતાનું (મનુષ્યપણાદિનું) તુચ્છ સ્વરૂપ ભૂલી જઈ પરમાત્માના પૂર્ણ સ્વરૂપમાં એકાકારતા પામવી, પરમાત્મસ્વરૂપ સાથે એકરસ થવું, અર્થાત્ પિતામાં રહેલા પરમાત્મસ્વરૂપમાં વિશ્રાંતિ For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૬ ] ધ્યાનદીપિકા પામવી-આ રૂપસ્થ ધ્યાન છે. પરમાત્માના સ્વરૂપ સાથે. એકાગ્રતા મેળવવી એ ખરી રીતે પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રવેશ કરે કે આત્મસ્વરૂપે પ્રગટ કરવું અથવા સર્વ કર્મને નાશ સાધવે તે કરવા બરાબર છે. આલંબનો તે સાધનરૂપ છે. તે આલંબને પકડીને બેસી રહેવું તે કર્તવ્ય નથી પણ આલંબનની મદદથી કાર્ય કરવું. આત્માનું શુદ્ધ સ્વરૂપ જેટલે અંશે પ્રગટ થાય તે રૂપ કાર્ય કરવાનું છે. આ વાત દયાન કરનારના લક્ષ બહાર જરા પણ જવી ન જોઈએ. ધ્યાનનું ફળ ध्यानी चाभ्यासयोगेन तन्मयत्वमुपागतः । सर्वज्ञीभूतमात्मानमवलोकयति स्फुटम् ॥१६५।। આ આલંબનની મદદ વડે ધ્યાનનો અભ્યાસ કરનાર તન્મયપણાને પામીને પોતાના આત્માને સર્વજ્ઞપણાને પામેલ પ્રગટપણે જુએ છે. કેવી રીતે તન્મય થવું જોઈએ? सर्वज्ञो भगवान् योऽयमहमेवास्मि स ध्रुवम् । एवं तन्मयतां यातः सर्ववेदीति मन्यते ॥१६॥ જે આ સર્વજ્ઞ ભગવાન છે તે હું જ નિશ્ચય છું. આવી તન્મયતાને પ્રાપ્ત થયેલ “સર્વજ્ઞ” એમ મનાય છે. ભાવાર્થ-નિરંતરના આત્મઅભ્યાસથી આત્મસ્વરૂપ થવાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અભ્યાસ અભ્યાસનું કાર્ય સિદ્ધ કરે છે, એક નાનું સરખું બીજ જમીનમાં વાવવામાં For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ માનદીપિકા [ ૩૪૭ ] આવ્યું હોય છે અને નિરંતર તેને અનુકૂળ સામગ્રીનું પિષણ આપ્યું હોય છે તે કાળાંતરે એક મહાન ગંભીર ઘટાવાળું મજબૂત ઝાડ થઈ રહે છે. તે આત્મશક્તિ તે પિતાની પાસે જ છે. પોતે જ તદ્રુપ છે. અજ્ઞાન દશાથી ભાન ભુલાયેલું છે. કર્મ લાગેલાં છે. બાકી કાંઈ ફેરફાર થયેલ નથી. નિરંતર આત્મા એ જ હું છું એ સ્મૃતિમાં રખાતું હોય, હું જ સર્વજ્ઞ છું જ સર્વજ્ઞ છું આ મહાવાક્યને પટ મન ઉપર નિત્ય અપાતે હેય અને તે બોલવા માત્રથી નહિ પણ તન્મય થઈને એ સિવાય બીજું કાંઈ નથી, એટલે સુધી વ્યવહારનું ભાન ભૂલીને, એટલે હું જ પરમાત્મા છું તે ભાવનામાં જ તદાકાર થવાને અહોનિશ પ્રયાસ કરાતે હોય તે તે સર્વજ્ઞપણને અવશ્ય પામે છે જેવી ભાવના તેવી સિદ્ધિ. વિશેષ એટલો છે કે સર્વ પ્રકારની અનુકૂળતા મેળવી, અહેનિશ આ ભાવનામાં લીન થવું જોઈએ. આ જ આંતરચારિત્ર છે. આ જ મુખ્ય શ્રદ્ધાન છે અને આ જ મુખ્ય જ્ઞાન છે. વધારે શું કહેવું? આવી રોમેરેમની લાગણીથી આવા નિત્યના અનુસંધાનથી અને આવા આંતરિક જીવનથી જ આત્મજ્ઞાન પ્રગટ થાય છે. આત્મ લક્ષ થયા સિવાય નિર્વાણ કોઈને પ્રાપ્ત થાય જ નહિ. એ લક્ષ જાગ્યા સિવાયને અભ્યાસ લક્ષ વિનાનાં ફેકેલાં બાણની માફક ઉપયોગી થત જ નથી. - આલંબન તેવું ફળ वीतरागो विमुच्येत वीतरागं विचिन्तयन् । रागिणं तु समालंब्य रागी स्यात्क्षोभणाद्विकृत् ॥१६७॥ For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૮ ] ધ્યાનદીપિકા વીતરાગનું ચિંતન કરતાં વીતરાગ થઈને કર્મથી મુક્ત થવાય છે. અને સરાગીઓનું આલંબન લેતાં, કામાદિને, ઉત્પન્ન કરનાર સરાગીપણું પ્રાપ્ત થાય છે. ભાવાર્થ—હું સર્વજ્ઞ છું, હું પરમાત્મા છું આવા વીતરાગ ભાવને સૂચક (કારણ કે પરમાત્મા રાગદ્વેષાદિથી રહિત-વીતરાગ જ હોય છે) પદેનું ચિંતન કરવાથી વીતરાગના સત્ય સ્વરૂપનું, તેના ખરા જીવનનું આલંબન લઈને તેવી તેવી ભાવના પ્રમાણે મનને અહોનિશ પરિણમાવવાથી પિતામાં તે વીતરાગપણું પ્રગટ થાય છે અને કર્મબંધનોથી મુક્ત થવાય છે. જે આ જીવ તેવા ઉત્તમ આલંબનનું ધ્યાન ભૂલી જઈને રાગી માણસનું આલંબન લેશે, તે તેના હૃદયમાં રાગની લાગણીઓ પ્રગટ થશે, નાનાપ્રકારના વિકારો પ્રગટ થશે અને છેવટે તે મર્યાદાનું ઉલ્લંઘન કરશે. કારણ કે તેણે પિતાના મનોબળને ઉપગ સરાગી આલંબન સાથે જોડ્યો છે. સામું આલંબન વિકારી છે તે તો એક શિક્ષક જેવું છે. તેમાં જે ગુણ હશે, જે જે ભા હશે, તે તે ગુણ, તે તે ભાવ આ હૃદયમાં પ્રગટ થશે જ. માટે તેનું ફળ મળે છે, એ વાત નિર્વિવાદ સિદ્ધ છે. તે ઉપર દષ્ટાંત બતાવે છે. येन येन हि भावेन युज्यते यंत्रवाहकः । तेन तन्मयतां याति विश्वरूपो मणियथा ॥१६॥ જે જે ભાવનાઓ સાથે આત્માને જોડવામાં આવે છે For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [૩૪૯ ] તેની સાથે સ્ફટિક મણિની માફક તે આત્મા તન્મયતાને પામે છે. ભાવાર્થ-કામની, કૈધની, લોભની, ઈષ્યની, શાંતિની સમતાની, ભયની, મોહની, વિરાગતાની, જ્ઞાનની કે તેવી જ કેઈ પણ ભાવના સાથે આત્માને જોડતાં અર્થાત્ મનમાં તેવી કેઈ પણ ભાવના ઉત્પન્ન કરતાં મન કે આત્મા તે તે આકારે પરિણમે છે; તન્મયપણાને પામે છે. ક્રોધની ભાવના હૃદયમાં ઉત્પન્ન થતાં કે ધરૂપ ઉપગે તત્કાળ પરિણમાય છે. કામની ભાવના ઉત્પન્ન કરતાં કામ ઉત્પન્ન થાય છે. લેભની ભાવના ઉત્પન્ન કરતાં દાતારપણું સંકોચાઈ જઈ કંજૂસાઈ કરતા જણાય છે. ઈર્ષાની ભાવના ઉત્પન્ન થતાં ગુણાનુરાગીપણું નાસી જાય છે. તેમ જ શાંતિ, સમતા કે ક્ષમાની ભાવના હૃદયમાં પ્રગટ થતાં પરમશાંતિ અનુભવાય છે. અને તેટલા વખત સુધી તેની વિરુદ્ધ લાગણીઓ છુપાઈ જાય છે. ભયની ભાવના થતાં એટલે અમુક સ્થળે ભય છે, ભૂત છે વગેરે ભાવના થતાં હૃદયમાં ભય પ્રગટ થાય છે. બને ત્યાં સુધી તેવા સ્થળે જવાનું બંધ જ કરી દે છે. મોહિની ભાવ નાથી વિરાગ નાસી જાય છે અને હૃદયમાં તેનું જ સામ્રાજ્ય સ્થપાય છે. પછી જ્યાં વીતરાગની ભાવનાએ હદયમાં સ્થાન લીધું કે મને ઉચાળા ભરવા જ પડે છે. જ્ઞાનની ભાવનાથી હૃદયમાં વિવિધ વિચારો અને જ્ઞાન પ્રગટ થાય છે. આ જ પ્રમાણે હું સર્વજ્ઞ છું આ ભાવના પ્રબળ રૂપ ધારણ કરી બીજી બધી ભાવનાઓને સદાને માટે દેશવટે આપે તે સર્વજ્ઞ પણ થવાય છે. For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૦ ] ધ્યાનદીપિકા એ તે સ્ફટિક મણિ જેવી સ્થિતિ છે. સ્ફટિક મણિની પાછળ ગમે તે જાતના રંગનો પટ લગાડે કે પાછળ તેવા રંગને કાગળ કે કાંઈ તેવું જ મૂકે તે તે સ્ફટિક તેવા જ રંગને દેખાશે, તેવું જ રૂપ ધારણ કરશે. આ વખતે સ્ફટિક રને પિતાના ઘેળાપણાનું કે સ્વરછ પણાનું રૂપ બદલાયું નથી પણ જ્યાં સુધી તે ભાવનાને પટ તેની આગળ રહેશે ત્યાં સુધી તે તે તેવું જ દેખાવાનું. તેમ આ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ છે તે તે તેવું ને તેવું જ રહેવાનું. તેમાં જરા પણ ફેરફાર થવાનું નથી, પણ જે ભાવનાને પાસ લગાડવામાં આવશે તે તે રૂપ તે દેખાવ આપશે. અહીં એક શંકા ઉત્પન્ન થાય છે અને તે એ છે કે આત્મા, ભાવના પ્રમાણે પરિણમ્યા જ કરે છે, તે સર્વાપણાની ભાવના ભુલાઈ અને કોઈ બીજી વિકારી ભાવના ઉત્પન્ન થઈ તે પછી સર્વજ્ઞપણું તે ચાલ્યું જ જાય ને? આનું સમાધાન આ પ્રમાણે છે કે જ્યાં સુધી આત્માને શુદ્ધ સ્વભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી તે ભાવનાઓના બદલવા સાથે આત્મા તે તે આકારે યા ભાવના પ્રમાણે પરિણમવાને જ; કારણ પરિણમન ધમ તેમાં રહેલું છે. પણ જ્યારે સર્વથા વિશુદ્ધ સ્વભાવ પ્રગટ થાય થાય છે પછી તે સર્વજ્ઞપણાની ભાવનાથી કે પરમાત્મભાવનાથી અથવા ગમે તે જાતની ક્રિયાથી પણ જ્યારે સર્વથા શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે ત્યારે આ પરિણમનધર્મ–જુદા જુદા આકાર પરિણમવાની યોગ્યતા તેની સાથે જ નાશ પામે છે. અને તે કારણથી ત્યાર પછીથી જુદી જુદી ભાવના કે આકારપણે For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૫૧ ] તે પરિણમવાનું બંધ થાય છે. સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઊંચામાં ઊંચી ભાવના પ્રમાણે મનને પરિણમાવવાની નિરંતર ટેવ પાડવી. અને તે ટેવ પાડવી એ સહેલું કામ છે, ફક્ત પિતાની જાગૃતિ અને ઉત્તમ નિમિત્તોની મદદની તેમાં જરૂર છે. તે નિમિત્તો પુણ્યને પિતાને મળી જાય તે મિક્ષ પિતાની પાસે જ છે. તે સિવાય પરિભ્રમણ ચાલુ જ રહેવાનું. આ જ બાબતને બીજી રીતે (નિશ્ચયનયની અપેક્ષાએ) વિચારીએ તો આત્મા તદ્દન શુદ્ધ નિલેપ છે. તે કઈ દિવસ મલિન થયેલું નથી. તે તે જેમ જે છે તેમ તે જ કાયમ છે. પરિણમનધર્મ ભાવ મનમાં થયા કરે છે, એટલે તે ભાવનાના પુટ મનને આપવા પડે છે અને મનને શુદ્ધ કરવામાં આવે અથવા મનને એમ મનાવવામાં આવે કે હું શુદ્ધ થયો છું એટલે તે શુદ્ધ થાય છે. ભાવ મનને શુદ્ધ કરવા માટે જ પ્રયાસ કરવાનું છે, કેમ કે આત્મા તે પરિણામ પામતો નથી, તે તે શુદ્ધ સ્વરૂપ છે, તે પ્રકાશ સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ છે તેને પ્રકાશ મન ઉપર પડે છે. મન મલિન હોવાથી તેમાં સ્પષ્ટ-પૂર્ણ પ્રકાશ પડતો નથી. તે મન આ ભાવના તથા ધ્યાનાદિ ક્રિયાથી જેમ જેમ સ્વચ્છ નિર્મળ થતું જાય છે તેમ તેમ આત્માને પૂર્ણ પ્રકાશ તેમાં પડે છે અને તેથી તે પિતાને પૂર્ણ શુદ્ધ માને છે. આ અપેક્ષાએ મનને શુદ્ધ કરવાની જરૂર છે. આત્માને મલિન અને પરિણમનધર્મવાળે માનનાર વ્યવહારને, આત્માને શુદ્ધ કરવા યમ, નિયમ, ભાવના, ધ્યાનાદિ કરવાનાં છે. For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૨ ] ધ્યાનદીપિકા 46 ગમે તે રીતે માના પણ પ્રયત્ન અને સ્થળે કરવાની જરૂર છે. શ્રીમદ્ યશેાવિજય ઉપાધ્યાયજી અષ્ટકજીમાં લખે છે કે “ अलिप्तो निश्चयेनात्मा लिप्तच व्यवहारतः । शुध्यत्यलिप्तया ज्ञानी क्रियावान् लिप्तया दृशा || " નિશ્ચયનયના અભિપ્રાયે આત્મા લેપાયેલેા નથી. વ્યવવહારનયની અપેક્ષાએ આત્મા લેપાયેલા છે. જ્ઞાની, ‘હું લેપાયેલા નથી, શુદ્ધ છું' એ દૃષ્ટિની ભાવના વડે શુદ્ધ થાય છે. અને ક્રિયાવાન ‘હુ· લેપાયેલા '' એ દિષ્ટ વડે એટલે ક્રિયાની મદદથી શુદ્ધ થાય છે. અહી' નિશ્ચયનયવાળાની નહિ લેપાયા સમ`ધી દલીલા અને વ્યવહારનયવાળાની આત્મા લેપાયેલા છે તે સંબધી દલીલેા ઘણી છે અને એકબીજાની દલીલા કાઇ પણ રીતે પાછી ન હઠે તેવી મજબૂત છે છતાં તેવા ઝઘડામાં ન પડતાં પેાતાને શાંતિ મળે તે, એમાંથી કેાઈ પણ એક માગ ગ્રહણ કરી તે દ્વારા આત્મશાંતિ મેળવવી. એકને સાચા અને બીજાને ખાટા એમ કહી શકાય તેમ નથી. હલકી ભાવના કરવી જ નહિ नासध्यानानि सेव्यानि कौतुकेनापि किंत्विह । स्वनाशायैव जायन्ते सेव्यमानानि तानि यत् ॥ १६९॥ પરંતુ અહીં કૌતુક વડે પણ અસ ધ્યાનનુ સેવન ન કરવુ', કેમ કે તેનું સેવન કરવું તે પેાતાના નાશને માટે જ થાય છે. For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૫૩ ] ભાવાર્થ–સૂર્યનાં કિરણે જુદા જુદા પૃથ્વીના ભાગ ઉપર પડે છે, ત્યારે તેમાં રહેલી ગરમીનું બળ બધા ભાગમાં વહેચાઈ જતું હોવાથી સર્વ સ્થળે વધારે તાપ લાગતું નથી, પણ તેનાં તે જ સૂર્યનાં કિરણોને એક કાચ ઉપર એકઠાં કરવામાં આવે છે ત્યારે તેની નીચે મૂકેલી વસ્તુને પણ બાળી નાંખે છે. આ બળ કયાંથી આવ્યું? મૂળ સૂર્યનાં કિરણેમાં જ તે બળ હતું, પણ જુદું વિખરાઈ જતું હોવાથી તેનું બળ જણાતું નહોતું કે જે એકત્ર કરવાથી પ્રગટ થયેલું જણાય છે. આવી જ રીતે મનમાં પણ મહાન સામર્થ્ય છે. આ સર્વ સામર્થ્ય આત્મારૂપ સૂર્યમાંથી આવે છે. મનમાં અનેક વૃત્તિઓ ઉત્પન્ન થતાં તે મનમાં આવેલું બળ જુદા જુદા કામોમાં, વિચારોમાં વિખરાઈ જાય છે. તે જ મને બળ જે એક વસ્તુ ઉપર જ એકઠું કરવામાં આવ્યું હોય તે તે પ્રબળ મનથી ધારીએ તે કામ સિદ્ધ કરી શકાય છે. સંકલ્પ કરે તે પ્રમાણે જ કાર્ય સિદ્ધ થાય છે. હજારો મનુષ્યોથી જે કામ ન થાય તે એકત્ર થયેલી મને શક્તિના એક સંકલ્પથી સિદ્ધ થાય છે. ટૂંકમાં કહીએ તે પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિ જેવાં મહાભૂતના ઉપર પણ સામ્રાજ્ય સ્વતંત્ર સત્તા મેળવી શકાય છે, તે પછી મનુષ્ય કે તેવાં જ જાનવરો ઉપર સત્તા મેળવવી તે કાંઈ મુશ્કેલ જેવું છે જ નહિ, - આ સર્વ સત્તા, શક્તિ, એકાગ્રતાવાળા ધ્યાનથી આવે For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૪ ] ધ્યાનદીપિકા છે. આવી શક્તિવાળા મનુષ્યને જ્ઞાની પુરુષે ભલામણ કરે છે કે કૌતુકને ખાતર પણ અસધ્યાનને જરા જેટલો અવકાશ ન આપે. તેને અસદધ્યાન એટલા માટે કહેવામાં આવે છે કે મને શક્તિને આ દુરુપયોગ છે. મને શક્તિ એકત્ર કરવાનું મુખ્ય કારણ એ છે કે તેના મજબૂત બળથી ખરાબ વાસનાઓ ઉપર વિજય મેળવો. અનાદિ કાળના ઘર કરીને રહેલા મલિન સંસ્કારે કે કર્મોને મારી હઠાવવા અને આવા પ્રબળ મને બળથી કર્મોને નાશ કરી શકાય છે જ. તે ઉત્તમ અને મહાન ઉપયેગી કાર્ય આત્મવિશુદ્ધિ મેળવવાનું મૂકી દઈ જ્યારે મનુષ્ય આ દુનિયાનાં ક્ષણિક અને માયિક સુખ માટે, અધિકાર માટે અને તેવા જ પ્રકાર રનાં મનને ચેડે વખત આનંદ આપનારાં પણ અન્યને હાનિ પહોંચાડનારાં અથવા પરિણામે દુઃખ ઉત્પન્ન કરનારાં સુખ માટે તે મહાન શક્તિને ઉપયોગ કરે તે તેને તેને ખરાબ બદલો મળ્યા સિવાય રહે નથી. આત્મશક્તિમાંથી તે પતિત થાય છે. શાસ્ત્રકાર કહે છે કે આ યાનને અવ્યય અથવા આવું અસદધ્યાન જે તમે કરશે તે તે ધ્યાન તમારા પિતાના જ નાશને માટે થશે. અન્યને આધીન કરવાની ઈચ્છા તે તમને જ અન્યને આધીન બનાવશે. અન્ય ઉપર સામ્રાજ્ય ભોગવવાની ઈચ્છા તમારા ઉપર અન્યને સામ્રાજયકર્તા બનાવશે. સિદ્ધિઓની ઈચ્છા આત્મમાર્ગથી તમને નીચે પટકશે, અને ફરી તેવી સ્થિતિ પ્રાપ્ત કરવાનું ઘણું છેટું જશે. માટે ભૂલેચૂકે કૌતુક માટે પણ તે શક્તિને આત્મલાભ For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૫૫ ] સિવાય કે અન્યને લાભ કરવા રૂપ પરાપકાર સિવાય ઉપચાગ ન થાય તે માટે સાવચેત રહેશે. અહી કાઈને શ`કા થાય કે ત્યારે તેવી સિદ્ધિએરૂપી ઐશ્વયના લાભ અમને નહિ જ મળે? અને તે ન મળે તા આત્મધ્યાનનું ફળ શુ? તેના ઉત્તર આપે છે કેઃ— सिध्यन्ति सिद्धयः सर्वाः स्वयं मोक्षावलंबिनाम् । संदिग्धा सिद्धिरन्येषा स्वार्थभ्रंशस्तु निश्चितः ॥ १७० ॥ માક્ષનું અવલખન કરનારા મનુષ્યને બધી જાતની સિદ્ધિએ પેાતાની મેળે (ઈચ્છા કર્યો સિવાય પણ) સિદ્ધ થાય છે અને આ લાકના સુખની ઇચ્છાવાળા મનુષ્યને તા સિદ્ધિઓ પ્રાપ્ત થાય કે ન પણ થાય અથવા તેમાં સંદેહ છે, છતાં સ્વાર્થની હાનિ તા થાય જ તે વાત નિશ્ચિત છે, ભાવા—ઈચ્છા છે ત્યાં આર્ત્તધ્યાન છે, વિક્ષેપ છે. મન કલુષિત યાને મેલવાળુ' અથવા અપવિત્ર છે, કોઈના બૂરાને માટે કે વિષયલાલુપતાથી કે એવા જ કાઈ મલિન આશયથી કાઈ પણ આત્મધ્યાનમાં પ્રયત્ન કરનારના વિજય થતા જ નથી. અને કદાચ તેમાં તેના વિજેય થાય તા સમજવુ` કે તે વિજય તેના પેાતાના જ નાશ માટે થયા છે, કારણ કે બાળકના હાથમાં શસ્ર અપાય જ નહિ અને કદાચ કાઇએ આપ્યુ, અગર તેણે હઠ કરીને લીધું, તા જરૂર સમજવુ જોઇએ કે તે શસ્ત્ર બાળકના નાશ કરશે, કારણ કે તેને તે શસ્ત્રના ઉપયોગ કેમ કરવા તેનુ' ભાન નથી, તેમ સિદ્ધિએરૂપી શસ્ત્ર ખાળક સમાન આ લેાકની વાસના કે For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૬ ] ધ્યાનદીપિકા અશ્વય ભાગવવાની ઈચ્છાવાળાના હાથમાં અપાય જ નહિ કેમ કે તેના શે। ઉપયાગ કરવા તેનુ આ મલિન વાસનાવાળાને ભાન જ નથી. આ ભાન ન હેાવાનું મુખ્ય કારણ તેની વાસના અને આત્મસ્થિતિનું અજ્ઞાન તે જ છે. તેનાથી લાભ, તૃષ્ણા કે કામવાસના તેવુ જ તે પાષણ કરવાના પણ તેનાથી પરાપકારનુ કામ ભાગ્યે જ ખનશે. ન ખનવાનુ કારણ તેની મલિન ઇચ્છાએ પ્રથમ પાતાની તૃપ્તિ કરવા માટે જ પ્રાથના કરશે અને તેના ખેંચાણુને લઈ તે ખીજા કામાને ભૂલી જશે, યા ગૌણુ કરી દેશે, એટલે તે સિદ્ધિઓથી તેના નાશ જ થવાના. ત્યાગે તેની આગે ' આ કહેવત પ્રમાણે સ* ઇચ્છારહિત થયેલા, ઇચ્છાશક્તિ પર કાબૂ મેળવનારા નિઃસ્પૃહ પુરુષામાં જ મહાન શક્તિ પ્રગટ થાય છે. પરોપકાર કરવાનું તેવા મહાન પુરુષાના ભાગ્યમાં જ લખાચેલુ હાય છે. શક્તિને જીરવી શકનાર પુરુષામાં જ તેવી શક્તિઓ પ્રાયઃ ઉત્પન્ન થાય છે. , માક્ષનું અવલ`ખન કરનારા નીરોગી પુરુષોને ઈચ્છારહિત છતાં પણ સ સાનુકૂળ થઇ રહે છે, સિદ્ધિઓની ઈચ્છા કરવી તે આત્મસ્થિતિમાંથી હેઠા પડવા બરાબર છે, અને ઇચ્છાઓને સર્વથા ત્યાગ કરવા તે આત્મમાર્ગમાં પ્રવેશ કરવાના રાજમાર્ગ છે, માટે મનને આત્મધ્યાનમાં જોડી, ધ્યાનની શક્તિના સારા ઉપયાગ કરવા. રૂપાતીત ધ્યાન लोकाग्रस्थं परात्मानममूर्तं क्लेशवर्जितम् । चिदानंदमयं सिद्धमनंतानंदगं स्मरेत् ॥ १७१ ॥ For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૫૭ ] લોકના અગ્રભાગ ઉપર રહેલા અમૂર્ત, કલેશરહિત, ચિદાનંદમય, સિદ્ધ અને અનંત આનંદને પ્રાપ્ત થયેલા પર માત્માનું સ્મરણ કરવું તે રૂપાતીત ધ્યાન છે. ભાવાર્થ–લક શબ્દ વડે ચૌદ રાજલક. તેના ઉપરના ભાગ ઉપર રહેલા, તેના વ્યવહારને ઓળંગી ગયેલા પરમાત્માનું ધ્યાન કરવું. અથવા લેક શબ્દ વડે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ અને કર્માધીન છો આ સર્વની પર આવેલા સ્થાન ઉપર અથવા સ્થાનમાં રહેલા પરમાત્મા–તેનું ધ્યાન કરવું. આ સ્થાન સર્વથી પર આવેલું છે તેનું કારણ એ છે કે આ સર્વને તે પરમાત્મા જાણી શકે છે, પણ સર્વ તે પરમાત્માને જાણી શક્તા નથી. બીજા અર્થમાં કહીએ તે આ ચૌદ રાજલોકના ઉપરના ભાગમાં સિદ્ધના રહે છે. તેઓ અમૂર્ત છે. તેમાં આ પ્રત્યક્ષ પુદગલોમાં દેખાતું કેઈ પણ જાતનું રૂપ નથી. તેમને જન્મમરણાદિ કઈ પણ પ્રકારનો કલેશ નથી. તેઓ જ્ઞાન અને આનંદમય છે અથવા જ્ઞાન એ જ આનંદ તેમને છે. તેઓ શુદ્ધસ્વરૂપ થયેલા હોવાથી સિદ્ધ છે. હવે કાંઈ પણ કર્તવ્ય તેમને બાકી રહેતું નથી અને અનંત આનંદમાં લીન થયેલા છે. તેમના એ સ્વરૂપાનંદને પાર નથી. એવા પરમાત્માનું ઉત્કૃષ્ટ આત્માનું ચિતન કરવું, હૃદયમાં સ્મરણ કરવું, ધ્યાન કરવું, તે રૂપાતીત ધ્યાન છે. તેનું ધ્યાન શા માટે કરવું? यस्यात्र ध्यानमात्रेण क्षीयन्ते जन्ममृत्यवः । उत्पद्यते च विज्ञानं स ध्येयो नित्यमात्मना ॥१७२।। For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૮ ] ચાનદીપિકા જેના અહીં ધ્યાન કરવા માત્ર વડે કરીને જન્મમરણને ક્ષય થાય છે અને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે તેનું આત્માએ નિરંતર ધ્યાન કરવું. | ભાવાર્થ–તે સિદ્ધ પરમાત્માનું-આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. તેનું ધ્યાન કરવા વડે તે શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે. તે શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થતાં આ વિભાવદશાથી ઉત્પન્ન તથા જન્મમરણાદિનો નાશ થાય છે અને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. સત્તામાં રહેલ આત્મજ્ઞાન પ્રગટ થાય છે. માટે આત્માએ પિતાના શુદ્ધ સ્પરૂપને પ્રાપ્ત કરવા માટે તે શુદ્ધ આત્માનું કે સિદ્ધાત્માનું નિરંતર ધ્યાન કરવું. હવે તે ધ્યાન કેમ કરવું? तत्स्वरूपाहितं स्वान्तं तद्गुणग्रामरंजितम् । योजयत्यात्मनात्मानं स्वस्मिन् तद्रूपसिद्धये ॥१७३।। પિતાની અંદર તે સ્વરૂપ સિદ્ધ કરવા માટે તે સિદ્ધ પરમાત્માના સ્વરૂપમાં પિતાના અંતકરણને સ્થાપન કરવું, તેના ગુણગ્રામમાં રંજિત કરવું. અને આત્મા વડે આત્માને તેના સ્વરૂપમાં જોડ. (રૂપાતીતનું ધ્યાન આવી રીતે થાય.) ભાવાર્થ- અરૂપી સિદ્ધ પરમાત્માનું ધ્યાન કેવી રીતે થઈ શકે? આનો ઉત્તર વિધિ આ શાસ્ત્રકાર આ પ્રમાણે બતાવે છે, કે સિદ્ધનું સ્વરૂપ પૂર્વે બતાવી ગયા છે તે સ્વરૂપમાં પોતાના અંતઃકરણને ચારે બાજુથી સ્થાપી દેવું વ્યાપ્ત કરી દેવું. જેવું સામું આલંબન હોય તેવા આકારે ઉપયોગ પરિણમી રહે છે. સામો ઘડો પડ્યો હોય તે For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૫૯ ] આત્મઉપયાગ તે આકારે જયારે પરિણમશે ત્યારે જ ખરેખર ઘડાના મેધ થશે. કેાઇ મનુષ્ય ઊભું હશે તેા તેના આકારે મન અથવા આત્મઉપચાગ પરિણમશે ત્યારે તેના ખાધ થશે જે વસ્તુના મેધ કરવા હાય તે વસ્તુમાં તદાકારે પરિણમવાથી તેના મેધ થાય છે. તેમ જ વધારે વખત પરિણમી રહેવાથી અને બીજા કાઈ આકારે મન પરિણામાંતર ન પામે તેવી સ્થિતિને ધ્યાન કહે છે. આ જ પ્રમાણે અરૂપી આત્મસ્વરૂપનું કાંઈ પણ વર્ણન પ્રથમ ધારણ કરવું. રૂપી પદાર્થમાં તે આપણને નિરંતરની ટેવ હોવાથી તેમાં કાંઇ વિશેષ પ્રયત્ન કર્યા વિના તે આકાર પરિણમી શકીએ છીએ, છતાં તેમાં એકાકારે 'તઃકરણ પરિણમ્યા પછી વચમાં ખીજા આકા૨ે પરિણુમાઈ ન જવાય, બીજી વૃત્તિએ ઉત્થાન ન પામે તેટલુ સાવધાનપણુ` રાખવાની જરૂર છે, તેનાથી પણ આ રૂપાતીત ધ્યાન વિશેષ કઠિન છે. આમાં તે આલ અન જ રૂપ-આકૃતિ વિનાનું છે, તાપણુ રૂપ વિનાના જ્ઞાનાનંદ સ્વરુપ વિગેરે જે ગુણા છે, તે પ્રથમ અંતઃકરણમાં ખરેખર સ્થાપન કરવા, તેના બને તેટલેા માનસિક વિચાર કરવા-રચવા અને પછી મનને તેમાં જોડી દેવુ'. આથી એવા અનુભવ મળશે કે જેવું આલંબન તેવુ. પરિણમન, સામુ આલખન રૂપ-આકૃતિ વિનાનુ હશે તેા તમારું મન પણુ તે સ્વરૂપમાં રૂપ કે આકૃતિનું સ્વરૂપ ધારણ નહી કરતાં જેમ છે તેમ નિરાકાર સ્થિતિમાં સ્થિરતા પામશે, અર્થાત્ વધારે સ્પષ્ટ કહીએ તેા મનને કાઇ પણ આકાર ધારણ કર્યા વિનાની સ્થિતિમાં ધારણ કરી શુદ્ધ આત્માના લક્ષ તરફ For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૦ ] ધ્યાન દીપિકા નિર્વિચાર કે નિરાકાર સ્થિતિનો પ્રવાહ વહેવરાવે તે રૂપાતીત ધ્યાન છે. અથવા સિદ્ધ પરમાત્માના ગુણગ્રામમાં, તેમના આત્મસ્વરૂપના વિચારમાં, આઠ કર્મ જવાથી ઉત્પન્ન થયેલા આઠ. ગુણમાં-વિચારમાં મનને આનંદિત કરવું–લન કરવું. તે રૂપાતીત ધ્યાન છે. પહેલા કરતાં આ ધ્યાનને પ્રકાર સહેલે છે, તેમ જ ગુણપ્રાપ્તિમાં હલકે પણ છે. અથવા પોતાની અંદર તે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ પ્રગટ કરવા માટે પિતાના આત્મા વડે પોતાના આત્માને સિદ્ધ સ્વરૂપમાં જોડી દે. સિદ્ધનું જે સ્વરૂપ છે જે સ્થિતિ છે. તે જોઈને પિતાની સ્થિતિ તેવી કરી દેવી. પોતે પિતા વડે પિતામાં તેવું સ્વરૂપ અનુભવવું તેવી રીતે સ્થિર થવું, આ રૂપાતીત ધ્યાન છે. શબ્દોમાં ફેર છે, બાકી પહેલી અને ત્રીજી વાત એક છે. આ પ્રમાણે સિદ્ધ પરમાત્મા-અરૂપીનું ધ્યાન કરી શકાય છે. इत्यजस्रं स्मरन् योगी तत्स्वरूपावलंबितः । तन्मयत्वमवामोति ग्राह्यग्राहकवजितः ॥ १७४ ।। તે સ્વરૂપનું અવલંબન લઈને એ પ્રમાણે નિરંતર મરણ કરનાર-ધ્યાન કરનાર યોગી ગ્રાહ્યગ્રાહક વિનાનું તન્મય પણ પામે છે. ભાવાર્થ– નિરંજન પરમાત્મા સિદ્ધ સ્વરૂપનું અવલંબન લઈ નિરંતર લાંબા વખત સુધી સ્મરણ કરતાં-તે સિદ્ધના સ્વરૂપમાં આત્માને મગ્ન કરતાં અથવા આત્મામાં For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૬૧ ] સિદ્ધ સ્વરૂપને અનુભવતાં તદાકાર સ્થિતિ થઈ જાય છે આ સ્થિતિમાં ગ્રાહા-ગ્રહણ કરવા લાયક અને ગ્રહણ કરનાર આ ભેદ રહેતું નથી પણ તે સ્મરણ કે દયાનના વખતમાં એકરસ-તદાકાર-તન્મયપણું યેગીને પ્રાપ્ત થાય છે. તન્મય થવાનું કારણ બતાવે છે. अनन्यशरणीभूय स तस्मिन् लीयते तथा । ध्यातृध्यानोभयाभावे ध्येयेनैक्यं तथा व्रजेत् ॥१७५।। પૂર્ણ શુદ્ધ સ્વરૂપ આત્મા સિવાય બીજું કઈ શરણ આલંબન જેને રહેલ નથી તેવો (નિરાલંબન થયેલો) ગી તે સિદ્ધ સ્વરૂપમાં તેવી રીતે લીન થાય છે કે માતા અને ધ્યાન બનેના અભાવે મેયની સાથે એકભાવને પામે છે. ભાવાર્થ-જ્યારે તે સિદ્ધ સ્વરૂપના ધ્યાનમાં યોગી મગ્ન થાય છે–એકરૂપ થાય છે–ગ્રહણ કરનાર અને ગ્રહણ કરવા લાયક આવા ભેદો પણ લય પામી જાય છે ધ્યાન કરનાર ને ધ્યાની એ બન્નેને અભાવ થઈ જાય છે ત્યારે તે તદ્દન નિરાલંબન થઈ જાય છે. લીધેલું આલંબન અને હું ધ્યાન કરનાર” આવી વૃત્તિઓને પણ વિલય થઈ જાય છે-આત્મામાં લય થઈ જાય છે, ત્યારે તે ધ્યાન કરનાર આત્મા-ગી પોતાનું ધ્યેય જે સિદ્ધ પરમાત્મા તેની સાથે એકભાવ પામી જાય છે તેનાથી કંઈ પણ રીતે જુદો પડી શક્તો નથી અથવા ધ્યાતા પિતે ધ્યેય સ્વરૂપ બની જાય છે. For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૨ ] ધ્યાનદીપિકા તે વખતની સ્થિતિ કેવી થાય છે? यः परात्मा परं सोऽहं योऽहं स परमेश्वरः । मदन्यो न मयोपास्यः मदन्येन च नाप्यहम् ॥१७६।। જે પરમાત્મા છે તે હું છું અને જે હું છું તે પરમેશ્વર છે. મારા વડે ઉપાસના (ધ્યાન) કરવા લાયક મારાથી બીજે કેઈ નથી અને મારાથી અન્ય વડે હું પણ ઉપાસના કરવા ગ્ય જુદે નથી (મારાથી બીજે મારો ઉપાસ્ય નથી અથવા મારાથી બીજા વડે ઉપાસના કરવામાં હું જુદો નથી). ભાવાર્થ –ધ્યાન કરનાર જ્યારે જેનું ધ્યાન કરે છે ત્યારે તે, તે સ્વરૂપ થઈ રહે છે, એટલે ધ્યાતા જ્યારે ધ્યેય થઈ રહે છે ત્યારે તે પિતાની સ્થિતિને જે અનુભવ કરે છે તે આ છે કે જે પરમાત્મા છે, જેનું હું ધ્યાન કરતે હતે તે પરમાત્મા તે હું પોતે જ છું અને હું છું તે પરમાત્મા જ છે. હું જેનું ધ્યાન કરતો હતો તેમાં અને મારામાં કેઈ જાતનો તફાવત નથી. અમે કઈ પણ આત્મસ્થિતિમાં જુદા પડી શકતા નથી. મારે ઉપાસના કરવા લાયક મારાથી જુદો બીજે કઈ નથી અને મારાથી બીજા વડે હું પણ કઈ રીતે જુદે નથી એટલે મારાથી અન્ય મારી ઉપાસના કરે તેવું પણ કાંઈ નથી, કારણ કે તે પણ મારી માફક પૂર્ણ સ્વરૂપ છે. પિતાના મૂળ સ્વરૂપના અજ્ઞાનથી જ આ ઉપાસ્ય-ઉપાસક ભાવ પ્રગટ થાય છે. સર્વ જીવાત્માએ પિતાના જ સ્વરૂપને જાણે-અનુભવે તે પછી ઉપાસ્ય-ઉપાસક જેવી સ્થિતિ કે જરૂરિયાત રહેતી નથી. આત્મા પિતાના For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ માનદીપિકા [ ૩૬૩] મૂળ સ્વરૂપમાં આવી રહે છે ત્યારે આ જગતના સર્વ જી સત્તાસ્વરૂપે તેને પોતાના જેવા શુદ્ધ ભાસે છે, અર્થાત્ મૂળ સ્વરૂપમાં આવી પહોંચ્યા પછી ઉપાસ્ય કે ઉપાસક જુદા રહેતા નથી. ઉપાસ્ય તે જ ઉપાસક બની રહે છે. આત્માની આ પરમ ઉત્કૃષ્ટ અથવા પૂર્ણ દશા છે. મનને શિખામણ अंत:करणाकर्णय स्वात्माधीशं विहाय मान्यत्वम् । ध्याने वस्त्ववतारय यतस्तदन्यच्च बंधकरम् ।।१७७|| હે અંતઃકરણ! તું સાંભળ. તારા આત્મારૂપ માલિકને મૂકીને અન્ય કોઈ પણ વસ્તુને તું ધ્યાનને વિષે અવતારીશ નહીં–ધ્યાનમાં લાવીશ નહી, કેમ કે આત્માથી અન્ય સર્વ વસ્તુ કર્મબંધ કરનારી છે, અર્થાત્ બંધમાં ફસાવનારી છે. ભાવાર્થ—શરૂઆતમાં રૂપાતીત ધ્યાનમાં કઈ કઈ વખત અપૂર્વ, આનંદ આવી જાય છે. પાછા વિક્ષેપ ઘેરી લે છે. જેમ જેમ આત્મધ્યાનનું બળ વધતું જાય છે, નિરાકાર ધ્યાન વૃદ્ધિ પામતું જાય છે, તેમ તેમ વિક્ષેપને હઠાવવાનું અપૂર્વ બળ વધતું જાય છે. તથાપિ અનાદિ કાળના અભ્યાસને લઈ વિક્ષેપમાં ફસાઈ જનારા અંતઃકરણને બુદ્ધિ શિખામણ આપે છે કે હે મન ! તું સાંભળ મારી વાત પર લક્ષ આપ. , આ તારે માલિક આત્મા છે. તેને મૂકીને તું તારા મનમાં બીજી વસ્તુને ઉતારીશ નહિ. તારા હદયમાં તેથી અન્ય કોઈ પણ વસ્તુને સ્થાન આપીશ નહીં. તારા મનમાં કંઈ પણ જાતના વિકલપને પ્રવેશ કરવા દઈશ For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૪ ] ધ્યાનદીપિકા નહિ. કેમ કે આ આત્મા સિવાય બીજી કાઈ પણ વસ્તુ એવી નથી કે તેમાં આસક્તિ રાખવાથી તે અધનકર્તા ન થતી હોય. શુભ કાર્યમાં આસક્તિ રાખવાથી પુણ્યમ ધ થાય છે. અશુભ કાર્ય માં આસક્તિપૂર્વક પ્રવૃત્તિ કરવાથી પાપબધ થાય છે. પુણ્ય સુખ આપનાર હેાવાથી સાનાની ખેડી જેવુ છે, પાપ દુઃખ આપનાર હેાવાથી લેાઢાની ખેડી જેવું છે, સાના લેાઢામાં તફાવત ઘણા છે છતાં અંધન તરીકે તે અન્ને સરખું કામ કામ કરે છે. આસક્તિ છે ત્યાં અધ છે, આથી મનને એમ સમજાવવાનુ` છે કે હું મન! આત્મા સિવાય અન્ય વસ્તુનુ ધ્યાન-અન્ય વસ્તુના વિચાર। આસક્તિથી–( સ્વરૂપના અજ્ઞાનથી) ખંધનકર્તા થાય છે. માટે 'તઃકરણ તુ જાગૃત થા અને આ અભ્યાસમાં જ–આ ધ્યાનમાં જ લીન થા. તારા મનના મનત્વના તેમાં જ લય કરી દે. स्वबोधादपरं किचिन्न स्वांते क्रियते परम् । कुर्यात्कार्यवशात् किंचित् वाग्कायाभ्यामनादृतः || १७८|| આત્મજ્ઞાન વિના ખીજુ કાંઈ પણ અંતઃકરણમાં દાખલ કરવુ' નહિ, કાઈ કારણસર કાંઈ કરવુ પડે તેા વચન અને કાયા વડે કરવું અને તે પણ આસક્તિ વિના કરવુ, ભાવા—દેહાદિક સાધનના વ્યવહારરૂપ કાર્ય કરવાની કે તેવી જ પારમાર્થિક કાય કરવાની જરૂર પડે તે કેમ કરવું? તે માટે કહે છે કે આ ચાલુ કથન સાધના કરનાર નવીન અભ્યાસીને માટે છે. તેણે તે આત્મજ્ઞાન-આત્મધ્યાન For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૬૫ ] — આત્મવિચાર સિવાય કાંઈ પણ કાર્ય કે વિચાર માટે અંતઃકરણમાં જગ્યા રાખવી જ નહિ. અહેનિશ તેનું શ્રવણ-મનન અને તેને આકારે પરિણમવા જ પ્રયત્ન ચાલુ રાખવા બીજા બધાં કાર્યને હાલ તુરત આત્મબળપ્રાપ્તિ થાય ત્યાં સુધી મુલતવી રાખવાં. છતાં જરૂરી પ્રસંગે તેમ કરવું પડે તે મનને તેમાં જોઈએ તેવું પરોવવું જ નહિ. તેમાં તે પર માત્માને જ બિરાજમાન કરી રાખવાનું બાકી વચન અને શરીર વડે જ કાર્ય કરવું. તેમાં પણ આસક્તિ રાખ્યા સિવાય પ્રવૃત્તિ કરવી. કર્યા સિવાય ચાલે તેમ નથી એટલે કરવું જોઈએ તેટલા ખાતર જ કરવું, પણ આસક્તિ રાખી ન કરવું. આમ કરવાથી ચાલુ કાર્ય જલદી સિદ્ધ થશે. | ધર્મધ્યાનને ઉપસંહાર एवं चतुर्विधध्यानामृतमनं मुनेर्मनः । साक्षात्कृतजगत्तत्वं विधत्ते शुद्धिमात्मनः ॥१७९।। આ પ્રમાણે ચાર પ્રકારના ધ્યાન રૂપ અમૃતમાં મગ્ન થયેલું મુનિનું મન, જગતના તત્વને સાક્ષાત્કાર કરીને આત્માની શુદ્ધિ કરે છે. ભાવાર્થ-પિંડસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત એમ આ ચાર પ્રકારના ધ્યાનમાં ધ્યાનરૂપ અમૃતમાં મુનિઓએ મનને મક્સ કરી દેવું, અથવા આસક્ત કરી દેવું–લય પમાડી દેવું. તેનું પરિણામ એ આવશે કે જગતમાં તત્વ શું છે? પ્રાપ્ત કરવા લાયક કે સારભૂત કઈ વસ્તુ છે? તેને નિશ્ચય આ ધ્યાનમાં મગ્ન થયેલું મન કરી આપશે. નિર્મળ થયેલું For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૬ ] ધ્યાનદીપિકા મન–પવિત્ર થયેલું મન જગત તત્વના સાક્ષાત્કાર કરી ખતાવશે, કેમ કે નિર્મળ થયેલા મનમાં આ સામર્થ્ય છે. મન મલિનતા પામી આ જીવને ચાર ગતિમાં રાખે છે, અજ્ઞાનમાં ડુખાવે છે, આત્મજ્ઞાન ભૂલાવે છે, અકતવ્યને કતવ્ય મનાવી ગૂચવાડા ઊભા કરે છે, તે જ પવિત્ર નિર્માંળ થયેલું મન આ જીવને ચાર ગતિના દરવાજા બંધ કરાવે છે, આત્મભાન કરાવે છે, અજ્ઞાન દૂર કરાવે છે. કર્તવ્યને કન્ય તરીકે સમજાવે છે. છેવટે આ નિળ મન આત્માની શુદ્ધતા પ્રગટ કરે છે શાશ્વત પદ-આત્મસ્વરૂપમાં સદાના સમાગમ કરાવી આપે છે, સ્થિર સ્વરૂપસ્થ ખનાવે છે. આથી એ નિ ય થયા કે નિળ મનથી આત્મપ્રવેશ સુગમ અને છે. ધ્યાનથી નિર્મળતા આવે છે, આત્મમાં સદા શાંતિ છે, અનુપ્રેક્ષા ध्यानोपरतोऽपि मुनिर्विविधानित्यादिभाव चिन्तनतः । योऽनुप्रेक्षां धत्ते इति शाश्वत् सोऽतुलो ध्यानी ॥ १८०॥ ધ્યાન કરી રહ્યા પછીથી જે મુનિ વિવિધ પ્રકારની અનિત્ય આદિ ભાવનાનું ચિંતવન કરવા રૂપ અનુપ્રેક્ષાને ( વિચારણાને ) નિરંતર ધારણ કરે છે, તે મહાધ્યાની થઈ શકે છે. ભાવા—ધ્યાન પૂર્ણ થઈ રહ્યા પછી મુનિએ અનિત્ય અશરણાદિ ભાવનાઓની વિચારણા કરવાના અભ્યાસ ચાલુ રાખવા. ભાવના એ રસાયણ જેવી ગુણકર્તા છે, ધ્યાનના અંગને પાષણકર્તા છે, તૂટેલી ધ્યાનની સતતિ-ધ્યાનના પ્રવા For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૬૭ ] હુને જોડી આપનારી છે. ધ્યાન પૂણ થયા પછી એટલે જે કલાક કે બેચાર કલાકના નિત્યના ધ્યાનના નિયમ ચાલુ રાખ્યા હોય તે પૂર્ણ થયા પછી નિર'તર થાડા વખત સુધી આ ભાવનાની વિચારણા કરવાથી અનુક્રમે મહાન ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત થાય છે. તે જ બતાવે છે अनुप्रेक्षात्र धर्मस्य स्याद्यतो हि निबन्धनम् । चित्तं ततः स्थिरीकृत्य तासां रूपं निरूपयेत् || १८१ ॥ આ સ્થાને અનુપ્રેક્ષા (ધ્યાન કરી રહ્યા પછી કરાતી ઉત્તમ વિચારણા ) ધર્મધ્યાનનું મજબૂત કારણુ થાય છે. માટે ચિત્તને સ્થિર કરીને તે ભાવનાના સ્વરૂપનું પાતે પેાતાનુ' નિરૂપણ કરવું. (આ ભાવના સંબંધી વિશેષ હકીકત ગ્રંથની શરૂઆતમાં આવી ગઈ છે.) શિષ્યને શિખામણુ प्राणघात्युपसर्गेऽपि धन्यैर्ध्यानं न चालितम् । निर्बाधेष्वपि योगेषु सत्सु धत्से न किं स्थिरम् ॥ १८२ ॥ પ્રાણના નાશ થાય એવા ઉપસર્ગના પ્રસ’ગમાં પણ ધન્ય પુરુષાએ પાતાનું ધ્યાન ચલાયમાન કર્યું નથી, તા આ વખતે તને તેા કાઇ પણ પ્રકારની ખાધા ન થાય-પીડા ન થાય તેવા પ્રસંગ પ્રાપ્ત થયા છે; છતાં તું મનને કેમ સ્થિર ધારણ કરી શકતા નથી ભાવા—ગુરુના શિષ્ય પ્રત્યે અથવા સુમતિના મન પ્રત્યે આ ઉપદેશ છે કે ધાર ઉપસના પ્રસંગમાં અને For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૮ ] ધ્યાનદીપિકા તેમાં પણ પ્રાણને નાશ થાય, આવા ભયંકર સ્થિતિને પ્રસંગમાં પણ મહાત્મા પુરુષે ધ્યાનથી જરા પણ ચળાયમાન થયા નથી. તે અત્યારે તે સંબંધી તને જરા પણ દુઃખ કે પીડા થાય તે પ્રસંગ નથી. આવા અનુકૂળ સંયોગો છતાં પણ તું મનને સ્થિર કેમ રાખી શકતે નથી અર્થાત્ અનુકૂળ પ્રસંગ મળે છે તે મનને સ્થિર કરી આગળ ચાલવા માંડ, થોડા વખતમાં શાશ્વત સુખની પ્રાપ્તિ રૂપ તારી મુસાફરી પૂર્ણ થશે, અત્યારની થોડા વખતની મહેનત તને નિરંતરના સુખને માટે થશે. આ માયિક આશાઓમાં ફસાઈશ નહિ. ભાવિ પરિણામની પણ દરકાર રાખ્યા સિવાય માથે ઉપાડેલા કામના બોજાને પાર પામી શાંતિ મેળવ અને તે સિવાય સર્વ કર્તવ્યને ગૌણ કરી દે स्वाक्षार्थस्य रति च दोषं विहाय यत्किचन वस्तुजातम् । | મન કંઈ મવતી તરઢ ૨૮રા ( આ લોક મૂળ પુસ્તવમાં તૂટક છે.) रम्यारामादिरूपादीन् कामार्थानपि चिंतयन् । रुद्धस्वाक्षार्थरागादिः शुभध्यानी ह्यसावपि ॥१८४।। સુંદર સ્ત્રી આદિના રૂપારિરૂપ કામના વિષયેના ચિંતન કરવામાંથી પિતાની ઇદ્રિના વિષયભૂત રાગાદિને જેણે નિરોધ કર્યો છે તે પણ શુભ ધ્યાની કહેવાય છે. यद्यात्तानींद्रियाण्यंगिन् त्वया तद्विषयान् विना । तानि तिष्ठान्ति नोत्वं तत् निर्दोषान् विषयान् भज ॥१८५।। For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા (૩૬૯ ] હે શિષ્ય! જે તે ગ્રહણ કરેલી ઇઢિયે તે તે વિષયો વિના રહી શકતી ન હોય તે તું નિર્દોષ વિષયેનું સેવન કરો विना खान्यत्र नो जीवो विनाजीव न खान्यपि । पंचाक्षविषयैः पूत्यैविना सिद्धिर्न साध्यते ॥१८६॥ ઇદ્રિય વિના અહીં જીવ નથી અને જીવ વિના ઇદ્રિ પણ ન હોય પાંચ ઇન્દ્રિયેના વિષની પવિત્રતા વિના (વિષની શાંતિ થયા વિના) સિદ્ધિ સાધી શકાતી નથી. अंतःकरणनिःसंगी बहिःसंगीव चेष्टते । छायावत् निर्विकल्पोऽसौ कर्मणा नोपलिप्यते ॥ ॥१८७।। જે મનુષ્ય-જે ગી-બહારથી સંગી-રાગીની માફક ચેષ્ટા કરે છે, પણ જેનું અંતઃકરણ સંગ વિનાનું-રાગદ્વેષ વિનાનું છે, તે વૃક્ષની છાયાની માફક નિર્વિકલ્પ સ્થિતિવાળા વિક્ષેપ વિનાની સ્થિતિવાળો જ્ઞાની કર્મથી લેપતે નથી. જેમ વૃક્ષની છાયા કેઈ પણ પ્રકારના કચરા, ધૂળ કે છાણ વગેરેથી લેપાતી નથી. તેમ આસક્તિ રાખ્યા વિના પ્રવૃત્તિ કરનાર ભેગી કર્મથી લપાતો નથી. बहिसंसारदेहाक्षस्थित्या गत्या विनांगिनः । . न किंचिच्चलतीति त्वं मत्वा ताममना भज ॥ ॥१८८॥ આ સંસારવ્યવહારમાં દેહ, ઇદ્રિય આદિથી કરાતી જવા, આવવા, બેસવા, વગેરેની ક્રિયા કર્યા સિવાય જીને જરા પણ ચાલતું નથી, એમ માનીને હે જીવ! આ દેહ ૨૪. For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૦ ] ધ્યાનદીપિકા ઇઢિયે આદિની ક્રિયાને તું મન વિના કર. અર્થાત્, મનની આસક્તિ રાખ્યા વિના નિર્લેપ રહીને કર. आत्मन् सिद्धात्मलग्नोऽहं यदा स्यां मोस्तदा त्वया । न गन्तव्यमितीच्छामि गन्तव्यं चेत्तदैव वा ॥१८९॥ હે મન ! જ્યારે હું ધ્યાનાવસ્થામાં સિદ્ધાત્માની સાથે (આત્માના શુદ્ધ સ્વરૂપમાં) એકરસ થાઉં ત્યાં સુધી તે મારી પાસેથી જરા પણ દૂર ન જવું એમ હું ઈચ્છું છું. છતાં જે તારે બહાર જવું હોય તે જ્યારે હું આત્મામાં એકરસ થયે હોઉં ત્યારે તારે જવું. આશય એ છે કે આત્મસ્વરૂપમાં લીન થયા પછી બીજે સ્થળે મન જઈ શકતું નથી, એટલે તેનું જવું કે ન જવું અને સરખું છે. इति ते ध्यान समीपे याचे मे मा भवन्तु व्याधिरुजः । अन्ते मरणसमाधिः शुभगतिर्भवतु परलोके ॥१९०॥ હે ધ્યાન ! આ પ્રમાણે તારી પાસે યાચના કરું છું કે મને વ્યાધિ કે રોગ ન થાઓ, અને અંતે મરણ સમાધિ તથા પર લેકમાં સુખ પ્રાપ્ત થાઓ. કહેવાનો આશય એ છે કે દયાન કરવાવાળે તે સર્વ પ્રકારની વાસના-ઈચ્છા વિનાને જ હોય છે, પણ ધર્મધ્યાનનું ફળ એ થાય છે કે સર્વથા કમનો ક્ષયના થયે હેવાથી મેક્ષ થતું નથી, તથાપિ તે સાધકને વ્યાધિ કે રેગ થતું નથી, સમાધિપૂર્વક મરણ થાય છે, અને પર લેકમાં સારી ગતિ પ્રાપ્ત થાય છે અને ઇચ્છા થતાં સર્વ અનુકૂળ સંયેગો ધર્મધ્યાનથી મળી આવે છે, For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૭૧] झाणोवरमे वि मुणी निचमणिचाइचिंतणापरमो । होइ सुभावियचितो धम्मझ्झाणेण जो पुचि ॥१॥ જે મુનિએ પિતાના અંતઃકરણને ધર્મધ્યાનના વખત પહેલાં સારી રીતે ધર્મધ્યાન વડે વાસિત કરેલું હોય છે, તે મુનિએ ધ્યાન પૂર્ણ થયા પછી પણ બાકીના બધા વખતમાં અનિત્યાદિ ભાવનાના ચિંતનમાં તત્પર રહેવું. ધર્મધ્યાનમાં કઈ અને કેટલી લેશ્યા હોય છે? पीता पद्मा च शुक्ला च लेश्यात्रयमिति स्मृतम् । धर्मस्य क्रमशः शुद्धं कैश्चिच्छुक्लेव केवला ॥१९१।। ધર્મધ્યાન કરવાવાળા મનુષ્યને અનુક્રમે શુદ્ધતાવાળી તેને વેશ્યા, પ લેશ્યા અને શુકલ લેશ્યા (વિશુદ્ધ પરિ ણામવિશેષ) જ્ઞાની પુરુષએ કહેલી છે. કોઈ આચાર્ય એમ કહે છે, ધર્મધ્યાનવાળા અધિકારીને એક શુકલ લેશ્યા જ હોય છે. અધિકારી અને અપેક્ષા પરત્વે બને તે યોગ્ય છે. કહ્યું છે કે, हुंति कम्मविसुद्धाओ लेसाओ. पीयपम्हसुक्काओ । धम्मझ्झाणोवगयस्स .. तिव्वमंदादिभेयाओ ॥१॥ - ધર્મધ્યાનને પ્રાપ્ત થયેલ યોગીને અનુક્રમે વિશુદ્ધતાવાળી તેજલેશ્યા, પદ્મલેશ્યા અને શુકૂલલેશ્યા આ ત્રણે હેય છે. છતાં અધિકારી પરત્વે કેઈને તિવ, કેઈને મધ્યમ તે કેઈ ને મંદ એમ અનેક ભેદવાળી વિશુદ્ધતા હોય છે. For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૨ ] મધ્યાનની સ્થિતિ. धर्मध्यानस्य विज्ञेया स्थितिश्चान्तर्मुहूर्तिकी । क्षायोपशमिको भावो लेश्या शुक्लैव केवला ॥ १९२॥ ધ્યાનદીપિકા ધર્મ ધ્યાનની સ્થિતિ અંતમૂર્હુત પ્રમાણની જાણવી. ધમ ધ્યાનમાં ક્ષાયેાપમિક ભાવ હોય છે અને શુક્લ એક જ લૈશ્યા હાય છે. ધર્મ ધ્યાનીનું લક્ષણ, अर्हदादिगुणीशानां नतिं भक्ति स्तुतिं स्मृतिम् । धर्मानुष्ठानदानादि कुर्वन् धर्मीति लिंगतः ॥ १९३॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા મુનિએ ઇત્યાદિ ગુણવાન મહાપુરુષોને નમસ્કાર કરવા, તેમની ભક્તિ કરવી, તેમની સ્તુતિ કરવી, તેમનુ સ્મરણ કરવું, ધર્મઅનુષ્ઠાન કરવાં, દાન આપવું, શિયળાદિ વ્રત પાળવાં, તપશ્ચરણ કરવુ, ઉત્તમભાવના રાખવી, ઇત્યાદિ કન્યા કરનાર બાહ્ય ચિહ્નથી ધર્મી છે, ધર્મ ધ્યાન કરનાર છે એમ જાણી શકાય, કહ્યુ` છે કે, जिण साहुगुण कित्तणपसंसणादाणविणयसंपन्नो । सुयसीलसंजमरओ धम्मझ्झाणी मुणेअन्वो ॥१॥ જિનેશ્વર તથા સાધુના ગુણ ખેલવા, નિરતિચાર સમ્યક્ દર્શનાદિ ધારણ કરવાં, તેની પ્રશ'સા કરવી, વિશેષ લાધા કરવી, ભક્તિપૂર્વક સ્તુતિ કરવી, અભ્યુત્થાનાદિ વિનય કરવા, અશનાદિ દાન આપવુ, શ્રુતજ્ઞાન ભણવુ', જાણવું, શીલ For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [૩૩] વ્રતાદિ ધારવાં, પ્રાણાતિપાતાદિની વિરતિરૂપ સંયમમાં રક્ત થવું, ઈત્યાદિ લક્ષણોથી આ ધર્મધ્યાની છે તેમ જાણ શકાય છે. ધર્મધ્યાનનું ફળ अस्मिनितान्तवैराग्यव्यत्तिपंगतरंगिते ।। जायते देहिनां सौख्यं स्वसंवेद्यमतीन्द्रियम् ॥१९४॥ त्यक्तसंगास्तनुं त्यक्त्वा धर्मध्यानेन योगिनः । अवेयकादिस्वर्गेषु भवन्ति त्रिदशोत्तमाः ॥१९५।। આ ચાર પ્રકારના ધર્મધ્યાનમાં અત્યંત વૈરાગ્ય રસના સંગથી તરંગિત થયેલા દેહધારીઓને પોતે અનુભવ કરી શકે તેવું અને ઇદ્રિના વિષયને પણ ઓળંગી ગયેલું મહાન સુખ અહીં જ પ્રાપ્ત થાય છે અને સર્વ સંગને ત્યાગ કરનારા તેઓ ધર્મધ્યાનમાં-દેહને ત્યાગ કરી પરલકમાં વેયક નામની દેવ ભૂમિમાં આદિ શબ્દથી બીજા પણ સ્થળમાં ઉત્તમ દેવપણે ઉત્પન્ન થાય છે. રૂપાતીત નામને ધર્મધ્યાનમાં ગણવામાં આવેલો ચોથો ભેદ તેને શુક્લ ધ્યાનમાં પણ ગણવામાં આવે છે. ધર્મધ્યાનની ઊંચામાં ઊંચી સ્થિતિ અને શુકુલ ધ્યાનની શરૂઆત એવી રીતે રૂપાતીત ધ્યાનને ગણી શકાય તેમ છે. શુકલધ્યાનનું ફળ મોક્ષ છે. કહ્યું છે કે, हुंतिः सुभासवसंवरविणिजरामरसुहाई विऊलाई। .. इझाणवरस्स फलाई सुहाणुबंधीणि धम्मस्स ॥१॥ For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૪ ] ધ્યાનદ્દીપિકા ધર્મધ્યાન કરવાથી શુભ આશ્રવરૂપ પુણ્ય · અંધાય છે, આવતા કમને રાકવારૂપ સવર થાય છે અને પૂવ કના નાશરૂપ નિર્જરા પ્રાપ્ત થાય છે, તથા વિસ્તારવાળાં દેવાનાં સુખ મળે છે. આ સવ સુખના કારણરૂપ ઉત્તમ ધર્મધ્યાનનાં કળે છે. પ્રકરણ ૯ શુકલધ્યાન, शुक्लं चतुर्विधं ध्यानं तत्राद्ये द्वे य शुके । छद्मस्थयोगिनां ज्ञेये द्वे चान्त्ये सर्ववेदिनाम् || १९६|| શુધ્યાન ચાર પ્રકારે છે. તેમાં આદિનાં એ શુક્લધ્યાનના ભેદો છદ્મસ્થ યાગીઓને હાય છે. પાછલનાં બે સગાને હાય છે. આલ બનાદિ વિભાગ, श्रुतज्ञानार्थसंबन्धात् श्रुतालंबनपूर्वके । पूर्वेऽपरे जिनेन्द्रस्य निःशेषालंबनच्युतेः ॥ १९७॥ ॥ શ્રુતજ્ઞાનથી ખેાધિત થતા અથ' (પદા`) ના આ શુલ ધ્યાનમાં મન સાથે સંબંધ થતા હેાવાથી શ્રુતજ્ઞાનના આલ અનવાળા શુક્લધ્યાનના પહેલા એ ભેદો હોય છે. અર્થાત્ શુધ્યાનના પહેલા બે ભેદેશમાં શ્રુતજ્ઞાનનું આલંબન હોય છે, અને પાછલના શુધ્યાનના બે ભેદો કાઇ પણ જાતનાં આલખન વિનાના છે. તેના અધિકારી જિનેશ્વરા કેવળજ્ઞાનીઓ હાય છે. For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૭૫] શુક્લધ્યાન-આલંબન દ્વાર–૧ ક્રોધ, માન, માયા, અને લોભના ત્યાગ કરવારૂપ ક્ષમા, નમ્રતા, સરલતા, અને સંતોષ આ ચાર શુક્લ ધ્યાનનાં આલંબનો છે. અપરાધીઓના અપરાધના બદલા તરીકે તેમના ઉપર ક્ષમા વરસાવતી, ચંદનને બાળવાથી બાળનારને ચંદન તરફથી સુવાસ-સુગંધ મળે છે, તેવી જ રીતે અપરાધીને પણ અપરાધના બદલામાં ઉપકાર કરે. આટલી પ્રબળ ક્ષમા લાવવી જોઈએ. સર્વ જીવોને સત્તાએ શુદ્ધસ્વરૂપ જેવાની ટેવ પાડવાથી આવી શુકલધ્યાનના આલંબનભૂત ક્ષમા આવી શકે છે. દુનિયાના સર્વ છે, વિચારવાનને કાંઈને કાંઈ બંધ આપે છે. આ દુનિયા એ બધ મેળવવા માટેની જીવંત પાઠશાલા છે, અથવા વિચારશક્તિ પ્રગટ થયેલા ને માટે તે એક જીવતા ગુરુની ગરજ સારે છે. દુનિયાને ગુરુ તુલ્ય માની પોતે શિષ્યરૂપે રહેવાથી, અને દરેક પ્રસંગે કુદરતમાં થતા ફેરફારો ઉપરથી શિક્ષણ લેવાની ટેવ પાડવાથી કુદરતના છૂપા ભેદમાંથી અખૂટ જ્ઞાનભંડાર મળી શકે છે. એક પણ એવો પદાર્થ નહિ હોય કે જે વિચારવાનને છૂપું શિક્ષણ આપતું ન હોય. સત્તામાં રહેલા શુદ્ધ સ્વરૂપને ઉદ્દેશીને સર્વ જેને પરમાત્માતુલ્ય માની, પિતામાં દાસભાવ રાખી, ગુણગ્રાહકતાનું આંતરવર્તન રાખવાથી અભિમાનની વૃત્તિનો સહેલાઈથી નાશ સાધી શકાય છે, આ સ્થળે એટલું યાદ રાખવાનું છે કે વ્યવહાર તે જે જાતના For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૬ ] ચાનદીપિકા વન કે ખેાલવાથી ચાલતા હાય તેવા જ રાખવા, પશુ આંતરગુપ્ત વનથી સામાને પરમાત્માતુલ્ય સમજી તેના તરફ કરાતી અભિમાનવૃત્તિને, પેાતામાં ગુપ્ત રીતે—સામાને ખબર ન પડે તેવી રીતે-દ્યાસભાવની વૃત્તિ રાખીને તાડી નાખવી. અભિમાન તેાડવા માટે આ પ્રયાગ ઘણા અકસીર જણાયા છે. ગમે તેવા ગુપ્ત સ્થળે કાય કરા, કાઈને ખખર ન પડે એવી રીતે છાનુ` કામ કરે. પણ તેનાં ક્ળા, ઉદય પામ્યા વિના રહેવાનાં જ નથી. જેટલું છાનું કે ગુપ્ત કરાય છે તેટલું જ તે કાર્ય વધારે ફજેતા મેળવનાર કે પ્રગટતામાં વહેલુ બહાર આવનાર થાય છે. જયાં નિયમસર મર્યાદાપૂર્વક કાર્યક્રમ ચાલે છે, કૈાઈના પણ પક્ષપાત વિના કર્મા નુસાર ચેાગ્ય બદલેા મળે છે, ત્યાં માયા, પ્રપ ́ચ, કપટને અવકાશ જ કર્યા છે ? મનુષ્યા એમ જાણતા હોય છે કે અમુક કાયૅ છાનું... કરી અમે બીજાને ઠંગીએ છીએ, પણ તેઓની માન્યતા ભૂલભરેલી છે. તેમાં તેઓ પાતે જ ઠગાય છે. કુદરત આ રીતે નહિ, તે ખીજી રીતે, આ હાથે નહિ, તા પેલા હાથે, આજ નહિ તેા કાલે, પણ તેનાં માઠાં ફળરૂપ બદલા આપ્યા વિના રહેતી જ નથી. જો આમ જ છે તે સરલ જીવન શા માટે ન બનાવવુ? જેવા છીએ તેવા શા માટે ન દેખાવું ? સર્વ જીવાને પરમાત્માતુલ્ય અંતર્દિષ્ટથી લેખવામાં આવે તે પછી આ માયા-કપટને રહેવાનુ` સ્થાન જ For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૭૭ ] આ માનસિક દુનિયામાં નથી. એ નાના અને હું (પેાતાને) માટા આ વિષમદૅષ્ટિ થાય છે ત્યારે જ આ કપટના પ્રયાગ પ્રાજાય છે. આત્મદૃષ્ટિથી સર્વને સરખા-અથવા સત્તાગત પરમાત્મદૃષ્ટિથી અન્યને મેાટા જોવા; અને વ્યવહારદૅષ્ટિથી પેાતાને નાના જોવા, આવી માયાને જીતવા માટે માયા કરાય તે આ માયાકષાય સહેલાઇથી જીતી શકાય છે. જ્યાં આ દેહ અને શુભાશુભ કમ એ સના ત્યાગ કરવાના છે, ત્યાં લાભને અવકાશ જ કયાં છે ? જ્યાં સુધી કોઈ પણ પુગલિક પઢા ઉપર મેાહ કે મમત્વ છે, તેને મેળવવાની ઈચ્છા થાય છે, ત્યાં સુધી તે તેટલા જ આત્મસ્વરૂપથી દૂર છે. જેના ઉપર તમને પ્રીતિ હાય તેને જ તમે નિમંત્રણ કરી, પણ બીજા ઉપર અપ્રીતિ રાખી મીજાના તિરસ્કાર કરશે। તા આત્મા જરૂર તેટલેા જ તમારાથી વેગળા રહેશે. મતલખ કે તેટલા જ આંતરશ કે આવરણુ તમારા સુદ્ધ સ્વરૂપની આર્ડ બન્યુ રહેશે. દેહના નિર્વાહ માટે તા પ્રારબ્ધ પ્રમાણે આવી મળશે જ. જાગૃતિ પૂર્વક તેટલેા જ પ્રયત્ન કરાય તે તે કાંઈ વિજ્ઞરૂપ થવાના નથી, પણ ઉલટા મદદગાર થશે. દેહની મદદથી તા કાર્ય સિદ્ધ કરવાનુ છે; વિશેષ એટલેા છે કે આત્મભાન ભૂલી તેમાં આસક્ત ન થવાય તે માટે સાવચેત રહેવાની પૂર્ણ જરૂરિયાત છે અને જે પ્રારબ્ધયેાગે આવી મળે તેમાં સતાષ માનવાના છે. અમુક જ જોઇએ અને અમુક ન જ જોઇએ એમ ન થવુ જોઇએ, કેમ કે તે પણ મમત્વ છે. For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૮ ] ધ્યાનદીપિકા ભાન ભુલાવનાર એક જાતને આગ્રહ છે પ્રારબ્ધ કર્મમાંથી શરીરને જે પુગળોની જરૂરિયાત હોય છે તે આવી મળે છે. તે માટે હર્ષ-શેક કરાય જ નહિ. અને તેમ કરાય તે આત્મભાન ભૂલવાને પ્રસંગ આવે છે. પુદ્ગલિક વસ્તુ પિતાને જરૂરિયાતની હોય તેનાથી અધિક તમારી પાસે હોય તે તે, જરૂરિયાતવાળા બીજાને આપી દેવી, પણ મમત્વ ભાવથી સંચય ન કરો. આવી જ રીતે તમારી પાસે અધિક જ્ઞાન હોય, તો તે પણ ગ્ય અધિકારીને આપવું. તમે અન્ય પાસેથી લીધું છે, તમને બહારથી મળ્યું છે તે તમે અન્યને આપી દેશે તે જ તમને શાંતિ થશે. નહિ આપે તે અભિમાન વધશે અને નવું મળતું અટકશે. અન્યને આપ્યા પછી તેનું અભિમાન થતું નથી, કારણ કે તે એમ માને છે કે હવે તે મારા એકલા પાસે નથી, અન્ય પાસે પણ તે જ્ઞાન છે, નહિતર જ્ઞાનનું પણ અભિમાન થાય છે કે “હું જ જ્ઞાની છું, અને આ જ્ઞાન બીજા કેઈ પાસે નથી.” માટે યોગ્ય લેનાર મળી આવે તે આપવાને પણ ચૂકવું નહિ. અવસર ચૂક્યા તે પછી પણ આપવું તે પડશે, પણ તે બિનઅધિકારી આગળ ઠલવાશે. તે તે લઈ શકશે નહિ. અથવા સદ્દઉપયોગ ભાગ્યે જ થશે. માટે અન્યને આપવું તેમાં જ સંતોષ માની યોગ્ય અધિકારી આગળ પિતાને ખજાને ખાલી કરે. વ્યવહારમાં પણ આવા પ્રસંગો બનતા નજરે દેખાય છે કે એક મનુષ્ય પોતાની મિલકતને For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા { ૩૯ ! યોગ્ય સ્થળે પિતાને હાથે સદુપયોગ કરતા નથી; અંતે તે મિલકત અહીં મૂકી જાય છે, એટલે તે કેઇના હાથમાં તે જાય છે જ. પણ તે લાયક મનુષ્ય હોય તે તેને સદુપયોગ કરે છે, નહિતર અસદ્ ઉપયોગ તે થાય છે જ, માટે લેભ ન કરતાં ચોગ્ય અધિકારી આગળ જ્ઞાનને સદુપયોગ કરે. શુક્લ યાનનાં આ ચાર આલંબને છે. ક્રોધ, માન, માયા, અને લેભ. એમને ઘણી જ બારીકાઈથી વિચાર કરી, સૂમમાં સૂક્ષમ ક્રોધાદિને પણ ત્યાગ કરે તેને જરા પણ વિશ્વાસ ન કરે, કારણ તે અગ્નિના તણખા જેવા છે. એક જરા જેટલા પણ અગ્નિના તણખાની-કણની ઉપેક્ષા કરી હોય તે હજારે ઘરનાં ઘરો બાળીને ભસ્મ કરી નાખે છે. તેમ આ કેધ લેભાદિને સૂક્ષમ પણ ઉદય ધીમે ધીમે વૃદ્ધિ પામી આત્માના અનંત ગુણોને બાળી નાખે છે. અર્થાત, તેના ઉપર આવરણ લાવી તેને દબાવી દે છે. ક્રોધાદિના ઉદયને રોકવા. તેનાં પરિણામને વિચાર કરી વિવેકજ્ઞાન દ્વારા તેઓને નિષ્ફળ કરવા-વિખેરી નાખવા. આત્માના શુદ્ધ સ્વભાવનો અરીસે સન્મુખ રાખી, આ આત્માના ગુણે છે કે અજ્ઞાન દશાવાળી વિભાવદશાના ગુણો છે તેને નિર્ણય કરી, વિભાવદશાવાળા, આત્માને આવરણ કરનારા તે ક્રોધાદિને ત્યાગ કર. ક્ષમા, નમ્રતા, સરલતા, અને સંતોષથી ક્રોધ, માન, માયા, લેભને પરાજય કરી શકાય છે. આ ક્ષમા દિવાળી પરિણતિ કર્મલયમાં પ્રધાન હેત છે. અષાયવાળી પરિણતિ જ ઉત્તમ ચારિત્ર્ય છે. એ For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૦ ] ધ્યાનદીપિકા હોય તે જ ચારિત્ર હોય છે. ક્ષમાદિ ગુણે જ ચારિત્રનું જીવન છે. તે જે ચાલ્યા ગયા હોય તે ચારિત્ર, જીવ વિનાનું કલેવર- મડદુ જ છે. આ ક્ષમાદિના આલંબન દ્વારા સૂકમ ધ્યાનમાં પ્રવેશ કરાય છે અને શુક્લ ધ્યાન પ્રાપ્ત . થાય છે. આ કેધાદિ કષાયને જીતવા માટે સર્વત્ર સત્તાગત શુદ્ધ આત્મદષ્ટિ રાખવી વગેરે જે કાંઈ કહેવામાં આવ્યું છે તે એક સાધન છે-શત્રુને મારવાનું હથિયાર છે. કયા મનુષ્ય કર્યું હથિયાર વાપરવું, એ કાંઈ ચક્કસ નિર્ણયથી કહી શકાય નહિ. બધા મનુષ્ય કે અધિકારીઓએ એકસરખી જાતનાં જ હથિયાર કે સાધને વાપરવાં એ પ્રતિબંધ કોઈ પણ જ્ઞાનીએ કર્યો જ નથી. કર્મક્ષય કરી, નિર્વાણમોક્ષ પ્રાપ્ત કરવાના અસંખ્યાત માર્ગો છે એમ જ્ઞાની પુરુષોએ પિતાના જ્ઞાનમાં દીઠું છે. તેથી અમુક જ માર્ગ લેવાથી મેલ થાય અને બીજે રસ્તે ન જ થાય એમ કહેવું તે મિથ્યા છે, ભ્રમણા છે. પણ એટલું જ ધ્યાન આપવાનું છે કે ગમે તે પ્રગથી, સાધનથી, વિચારથી, આલંબનથી, કે પ્રવૃત્તિથી કમેને ક્ષય થાય છે કે નહિ, કર્મ શત્રુ મરે છે કે કેમ, તે જોવાનું છે. અને જે તે સાધનથી કમ ઓછાં થતાં હોય, પરમશાંતિ અનુભવાતી હોય તો તે સાધન તેને પિતાને માટે ઉપયોગી છે એમ માનવું પણ આ જ સાધન બધાને ઉપાગી છે. બધાએ આ પ્રમાણે જ કરવું, એ આગ્રહ ન કરે. કારણ, દરેકનાં કર્મ એકસરખાં નથી હોતાં. For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ દયાનદીપિકા [ ૩૮૧ ] કક = દરેકની પ્રકૃતિ એકસરખી હોતી નથી. દરેકના રોગ એકસરખા નથી હોતા માટે ઔષધ-દવા-પણ દરેકને જુદી જુદી જ હોય છે. - શુકલ ધ્યાનનું કમ દ્વાર-૨ મનને વિષય ત્રણ લેક છેઃ ઊર્વલક, અલેક અને તિરછલક. એ ત્રણ લેકની અંદર રહેલા પદાર્થો તે સર્વનું આલંબન-અવલંબન કરીને મન જીવે છે. અર્થાત, ત્રણ જગતના તમામ પદાર્થો એ મનનો ખેરાક છે. અમર આત્માને આશય અને અખૂટ ખોરાકનું પોષણ આ બે આલંબનાથી મન, જીવને વિવિધ પ્રકારની આકૃતિઓ ધારણ કરાવી ત્રણ જગતમાં અનેક સ્થાને ફેરવે છે. આ વિસ્તારવાળા મનના વિષયને અનુક્રમે દરેક વસ્તુને ત્યાગ કરાવીને અર્થાત મનથી તે તે પદાર્થોનું ચિંતન નહિ કરવારૂપે મનને સંક્ષેપીને-સંકેચીને અનુક્રમે એક પરમાણુ ઉપર લાવી મૂકવું. ત્યાર પછી પણ પ્રયત્નવિશેષથી મનને પરમાણું ઉપરથી પણ દૂર કરી અંતઃકરણ વિનાની સ્થિતિ પ્રાપ્ત કરવી. શુકલધ્યાનના પહેલા બે પાયામાં મનની આવી સ્થિતિ કરી શકાય છે. અહીં કોઈ શંકા કરે તેમ છે કે, ત્રણ ભુવનમાં ફરનારવ્યાપ્ત થનાર મનને સંક્ષેપીને ધ્યાન કરનાર એક અણુ ઉપર તેને કેવી રીતે લાવી શકે? અથવા કેવલજ્ઞાની તે અણુ ઉપરથી પણ મનને હઠાવીને અંતઃકરણ વિનાની સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૨ ] ચાનંદીપિકા સમાધાન આ પ્રમાણે છે કે આખા શરીરમાં ઝેર વ્યાસ થઇ ગયુ` હાય છે તે પણ મત્રના ખલ વડે તે ઝેરના અણુઆને રાકીને, પાછા ખે’ચીને ડ‘ખ ઉપર લાવી શકાય છે, અને વિશેષ મંત્રપદા વડે 'ડ'ખમાંથી પણ ઝેર દૂર કરી શકાય છે, તેમ ત્રણ ભુવનરૂપ શરીરના અવલંબનવાળું મન તે જન્મમરણનું કારણુ હાવાથી ઝેર તુલ્ય છે. તે વિષને જિનવચનરૂપ ધ્યાનના સામર્થ્યવાળા મત્રખળથી પરમાણુ ઉપર રાકી શકાય છે અને આત્માની અનંતશક્તિ-અર્ચિત્ય શક્તિ-હોવાથી પ્રયત્ન વડે તે પરમાણુ ઉપરથી પણ દૂર કરી આત્મસ્વરૂપે થઇ રહેવાય છે. અથવા જેમ ખળતા લાકડાના ઢગલામાંથી લાકડાં કાઢી લેતાં અગ્નિ મદ્ થઈ જાય છે અને જે લાકડાં મળતાં હતાં તે, અગ્નિ હવે ખાળવા લાયક પદાથ જ ન હેાવાથી અનુક્રમે બુઝાઈ જાય છે. આ જ દૃષ્ટાંતે મન એ જ દુઃખરૂપ દાહનુ' કારણ હાવાથી અગ્નિ, વિષયરૂપ લાકડાં વિનાના થતાં રહેતાં–થાડા વિષયરૂપ પરમાણુ ઉપર આવી રહે છે, અને તેટલા પણ વિષય લઈ લેવાથી મન–અગ્નિ શાંત થઈ જાય છે. અથવા પાણીની ભરેલી ટાંકી કે ઘડામાંથી પાણી ધીમે ધીમે એછુ' થતુ' ચાલે છે, અથવા તપાવેલા લેાઢાના વાસ ણમાં રહેલુ પાણી ધીમે ધીમે ઓછુ થતુ' જાય છે તેમ જ અપ્રમાદ અથવા આત્મજાગૃતિરૂપ અગ્નિથી તપેલુ જીવરૂપ વાસણમાં-વાસણના આધારે રહેલુ, ચેાગીઓના મનરૂપ પાણી અનુક્રમે શાષાઇ-સુકાઈને નાશ પામે છે. આવી રીતે ; For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૮૩ ] == ગીઓ મનોગને સર્વથા રેકે છે શાંત કરે છે. તે જ પ્રમાણે વચનયોગ અને કાયયોગને પણ જ્ઞાનીઓ રેકે છે. ગોનું સ્વરૂપ આ પ્રમાણે છે. ઔદારિકાદિ શરીરની સાથે મળેલી આત્માની વીર્ય પરિણતિ-શક્તિ-વિશેષ તે કાગ છે. તેમ જ ઔદારિક, ક્રિય અને આહારક, શરીરના વ્યાપાર વડે બહારથી ખેંચેલા વચન વગણના દ્રવ્યના સમૂહની મદદથી ચાલતે જીવનને વ્યપાર તે વાગ છે. ઔદારિકાદિ શરીરના વ્યાપાર-ક્રિયા વડે-ખેંચેલાબહારથી આકર્ષેલા મને વગણને ગ્ય દ્રવ્યની મદદથી ચાલતે જીવનને વ્યાપાર તે મનગ છે. આ સર્વને જ્ઞાનપૂર્વક નિરોધ કરનાર અંતમુહૂર્તમાં નિર્વાણપદ પામે છે. આ કમદ્વાર બતાવ્યું. શુકલધ્યાન-ધ્યાનદ્વાર-૩ सवितर्कसविचारं पृथक्त्वं च प्रकीर्तितम् । शुक्लमायं द्वितीयं च विपर्यस्तमतः परम् ॥१९८।। પૃથક્વ વિતર્ક સવિચાર પહેલું ગુલધ્યાન કહેલું છે, અને બીજુ એક વિતર્ક અવિચાર તેનાથી વિપરીત છે. શુક્લ એટલે શુદ્ધ નિર્મલ, વિભાવ આલંબન વિના, તન્મયરૂપે આત્મસ્વરૂપનો વિચાર તે શુકલધ્યાન કહેવાય છે. આત્મસ્વરૂપને વિષેરમણતા કરનાર આ ધ્યાન કરી શકે છે. જે સિદ્ધને સ્વભાવ છે તે સાધકને સ્વભાવ થતાં આ For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૪ ] ધ્યાનદીપિકા શુક્લધ્યાન સિદ્ધ થાય છે. તે શુકૂલધ્યાનના ચાર ભેદ છે. ૧ પૃથફવિતર્ક સપ્રવિચાર. ૨ એકવિતર્ક અપ્રવિચાર, ૩. સૂક્ષમક્રિયા અપ્રતિપાતિ. ૪ ઉચ્છિન્નક્રિયા અનિવૃત્તિ. પૃથક્વ-ભિન્ન-ભિન્ન-જુદી વહેંચણી કરી નાખવી. જીવથી અજીવને જુદો પાડે, વિભાવથી સ્વભાવને જુદે પાડે, આત્મદ્રવ્ય અને તેના પર્યાયે તેને પૃથક્ વિચાર કરે, પર્યાયને ગુણથી જુદો કરે, ગુણને પર્યાયથી જુદા કરે, ગુણ પર્યાયને દ્રવ્યથી જુદા કરવા, સ્વધર્મથી ધમતરને ભેદ કરે તેને પૃથકૃત્વ કહે છે. વિતર્ક એટલે શ્રુતજ્ઞાનાદિ ઉપગ. તે વડે નાના પ્રકારના સાત નય દ્વારા આત્માને વિચાર કરવા. રૂપ થતજ્ઞાન ચિંતવવું. દ્રવ્યાર્થિક નય દ્વારા આત્મસ્વરૂપને ઊહાપોહ કર. સાતે નયે ભિન્ન ભિન્ન આત્મસ્વરૂપ વિચારવું વિચાર દ્વારા તે તે નયની ભૂમિકાને અનુભવ કરે. સપ્રવિચાર-વિચાર એટલે અર્થ, વ્યંજન અને યોગમાં સંક્રમ-પ્રવેશ કરે. અર્થ એટલે દ્રવ્ય વ્યંજન એટલે શબ્દ અને યોગ એટલે મન, વચન, કાયા એ ભેદવાળું ધ્યાન તે સવિચાર ધ્યાન. જેમ કે આત્મા એ અર્થ-દ્રવ્ય છે, આત્મા દ્રવ્યના વાચક અક્ષરે તે વ્યંજને છે, અને જેના વડે, જેમાં ઉચ્ચારણ કરાય કે ચિંતન કરાય છે તે મનવચનાદિ યોગ છે. અથવા હું શુદ્ધ આત્મા છું આ અક્ષરે. તે અક્ષરે જેના વડે For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ દયાનદીપિકા [ ૩૮૫ ] ચિંતવાયા-બેલાયા કે આકર્ષાયા તે મનાદિ યોગો. અને તે શબ્દને વાચક અર્થ–વસ્તુ-આત્મા ઈત્યાદિને ભિન્ન ભિન્ન વિચાર કરે. અથવા ગુણપર્યાય વિનાનાં છ મૂળ દ્રવ્ય તેમાં આત્મ દ્રવ્ય ગણાયું છે. તેમાંથી આત્મદ્રવ્યને ભિન્ન કરીપર પાંચ દ્રવ્યને અપ્રવિચાર જાણી દુર કરવાં-તે સવિકલ્પ, અર્થાત્ આમ ઉપયોગે પરિણમવું. અથવા ગાય એ દ્રવ્ય પ્રાણી ગાયવાચક શબ્દો અને ગાયનું જ્ઞાન. ગાય એ શબ્દ મૃતિમાં લાવતાં જ, ગાય દ્રવ્ય, ગાયવાચક શબ્દ અને ગાયનું જ્ઞાન. એ જેમ થઈ આવે છે તેમ આત્મદ્રવ્ય, આત્માવાચક શબ્દ, અને આત્માકાર પરિણમવા રૂપ આત્માનું જ્ઞાન એ ત્રણેને વિચાર કરે. દ્રવ્યમાં સ્થિરતા કરી વ્યંજનમાં પ્રવેશ કરે. વ્યંજનમાંથી દ્રવ્યમાં આવવું અથવા મનેચોગથી કાયગમાં, કાયયોગથી વચનયોગમાં, વચનયોગથી મને યોગમાં એમ દ્રવ્ય, શબ્દ અને ગોમાં સંક્રમણ કરવું જુદી જુદી રીતે પરિણમવું વિચરવું. એ શુક્લ યાનને પહેલો પાયો-ભેદ છે. શુકલ ધ્યાનને બીજો ભેદ એકત્વ વિતક અપ્રવિચાર એકત્વ. પાંચ ધર્માસ્તિકાયાદિ તેના ગુણપર્યાય વિગેરેને વિચાર ન કરે, અનંત જીવે છે તેમને પણ વિચાર ન કરે, આત્માના જ્ઞાન, દર્શન ચારિત્રાદિ ગુણે તેને પણ જુદો વિચાર ન કરે પણ તે સર્વને સમાવેશ—એક્તા ૨૫ For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૬ ] માનદીપિકા કરતા જવું, જેમ કે અનેક દ્રવ્યોની વિશેષ જાતિને સામાન્ય . એક દ્રવ્યમાં સમાવવી. આત્માના અનંત ગુણોને એક આત્મામાં સમાવેશ કરે, અનંત આત્માઓને એક સત્તા સામાન્ય આત્મામાં સમાવેશ કરે, અને અનેક દ્રવ્યની સામાન્ય જાતિઓનો એક મહાસત્તા સામાન્યમાં સમાવેશ કરે. અથવા પર્યાય ગુણ વિષે સમાવેશ કરે, ગુણને પર્યાય વિષે અને ગુણપર્યાયને દ્રવ્ય વિષે સમાવેશ કરે. ગુણપર્યાની વિવિધતા હું જ છું, તે આત્માના ગુણપર્યાય મારાથી ભિન્ન નથી, જે શુદ્ધ આત્મા સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે, એમ કરી બન્નેની એકતા સાધવી. અથવા મહાસત્તા સામાન્યની અપેક્ષાએ એક સત્ છે. અને તે હું છું. આ ધ્યાન એકપણે, સ્વરૂપતન્મયપણે કરવું. વિતર્ક એટલે કૃતજ્ઞાનના અવલંબનપણે સર્વને મહાસત્તા–સામાન્યમાં સમાવેશ કરે, અપ્રવિચાર, વિક૫રહિત-સમયાંતરવાળા દર્શન, જ્ઞાન જેટલું પણ અંતર-કે વિકલ્પ ન કરતાં એકરસ-નિર્વિકલ્પસ્થિતિને અનુભવ કરે. દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેને પણ એક જ આત્મામાં સમાવેશ કરી દઈ સ્વરૂપ સ્થિરતામાં જ વિશ્રાંતિ લેવી. આ ધ્યાનમાં ત્રણે યોગો વિશુદ્ધ હોય. વિચાર પણ ઘણું જ મંદ હોય, મનનું For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ યાદીપિકા [ ૩૮૭ ] ચંચળપણું ન હોય પણ પ્રબળ સ્થિરતા હોય, પવન વિનાના સ્થાનમાં રહેલ દીપક કે સમુદ્રની માફક સ્થિરતા હોય. અહીં વિચાર છે પણ તે સૂમ છે, તથા અનંત વિચારોનો સમાવેશ એકમાં કરાતો હોય તે નહિ જે વિચાર હોય. અવધિ તથા મન:પર્યવ જ્ઞાનનો ઉપયોગ છે તે પરાનુયાયી છે. કેમ કે તેને વિષય રૂપી દ્રવ્યનો છે પણ આ ધ્યાન તે આત્માનુયાયી છે. વિષય અરુપિ આત્મદ્રવ્ય છે. આ ધ્યાનથી નિમલ કેવળજ્ઞાન થાય. આ ધ્યાન સ્થિરપરિણામી છે. તેમાં મને સંકલ્પ વિકલ્પ વિનાનું હોય છે. આ ધ્યાન અત્યારે ભલે ન હેય પણ તેની ઉમેદવારી-પ્રેકિટસ કરવામાં કાંઈ અડચણ નથી. આ શુક્લધ્યાન પૂર્વગત શ્રુતવાળાને જ હોય છે તે કાંઈ નિયમ નથી. શ્રીમતિ મારુદેવાજી માતા. માસતુષ અને ગૌતમ સ્વામીએ પ્રતિબંધેલા પંદરસે તાપસ ઈત્યાદિને પૂર્વે તો શું, પણ તેના નામની પણ ખબર ન હતી છતાં કેવલજ્ઞાન પામેલા છે. એટલે ખાસ પૂર્વના જ્ઞાનવાળાને જ શુક્લ યાન હોય તે કાંઈ આગ્રહ કરવા જેવું નથી. કેવળ આત્માની શુદ્ધ શ્રદ્ધા, આત્મલાગણી, આત્મધ્યાન, ઈત્યાદિની મુખ્ય જરૂર છે. વિષય કષા શાંત થવા જોઈએ, સમભાવ આવવું જોઈએ અને સ્વરૂપસ્થિરતા જાણતાં કે અજાણતાં થવી જોઈએ. For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૮ ] ધ્યાનદીપિકા પરમ સમાધિ. ત્રીજું, ચોથું શુકુલ ધ્યાન सूक्ष्मक्रियाप्रतिपाति तृतीयं सर्ववेदिनाम् । समुच्छिन्नक्रियं ध्यानं तुर्यमायः प्रवेदितम् ॥१९९॥ સૂકમ ક્રિયા અપ્રતિપાતી ત્રીજું દયાન તે સર્વને હોય છે, અને આર્ય પુરુષોએ ચોથું ધ્યાન કિયારહિત કહેલું છે. ભાવાર્થ–મક્ષ જવાના નજીકના સમયે કેવલી-સર્વ જ્ઞને આ ધ્યાન હોય છેપ્રથમ તેઓ મનોયોગ અને વચનયોગને રેકે છે, અને અરધ કાયાને યોગ રકતાં સૂમક્રિયા અનિવૃત્તિ નામનું ત્રીજું શુક્લ ધ્યાન હોય છે. આ પ્રસંગે સૂમ ક્રિયા અને પ્રવર્ધમાન પરિણામ એ બનેથી પાછો નહિ હડવારૂપ સ્થિતિ હોય છે. ઉદ્ઘાસનિશ્વાસરૂપ શરીરની ક્રિયા તદ્દન સૂમ હોય છે અને તે સ્થિતિથી તે પાછા પડતા ન હોવાથી એ ભેદને સૂફમક્રિયા અનિવૃત્તિ કહે છે. મન, વચન, કાયાના બાદર અને સૂક્ષમગને સર્વથા આ ચેથા ભેદમાં રોધ કરવામાં આવે છે. મેરુ પર્વતની માફક તેને વેગ અને પરિણામની સ્થિતિ નિશ્ચળ અને કંપાવી ન શકાય તેવી હોય છે. આ ક્રિયાને શેલેશી ક્રિયા કહે છે. અહીં સર્વ ક્રિયાને સર્વથા વિચ્છેદ થાય છે અને For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૮૯ ] તે સ્થિતિમાંથી પાછું ઉથાન થતું નથી એટલે આ ભેદને બુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી શુકલ યાન કહે છે. तत्र त्रियोगिनामायं द्वितीयं त्वेकयोगिनाम् । सर्वज्ञः क्षीणकर्मासौ केवलज्ञानभास्करः ॥२०० ॥ મનાદિ ત્રણ યોગવાળાને પહેલું થુલ ઇયાન હેય, એક ગવાળા ગીને બીજું શુક્લ ધ્યાન હોય. તે બીજા શુલ ધ્યાનમાં સર્વજ્ઞ, ક્ષીણકર્મા અને કેવલજ્ઞાનરૂપ સૂર્ય સમાન થાય છે. પહેલા પૃથક્વ વિતર્ક સવિચાર શુક્લ ધ્યાનમાં મન, વચન, કાયાને ત્રણે વેગ હોય છે, બીજા શુકલ ધ્યાનના ભેદમાં મનાદિ ત્રણ યોગમાંથી કેઈ એક યોગની મુખ્યતા હોય છે. કેમ કે બીજા ભેદમાં સંક્રમ-ગથી યોગાંતર પ્રવેશ-કરવાને અભાવ કહેલો છે. ત્રીજા ગુફલ ધ્યાનમાં એક કાયયોગ હોય છે. અને ચોથું શુલ ધ્યાન અગીગિરહિત હોય છે. ત્રીજા ચેથા શુકલ દયાનને વખત अन्तर्मुहूर्तशेषायुस्तृतीयं ध्यातुमर्हति । .. शैलेशीकमतो ध्यानं समुच्छिन्नक्रियं मवेत् ॥२०१॥ : અંતર મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે ત્રીજું શુકલ ધ્યાન ધ્યાવાને યોગ્ય થવાય છે અને શિલેશીકર્મથી સર્વ ક્રિયાની નિવૃત્તિ-ઉછેર થવા રૂપ ચેાથું ધ્યાન હેય છે. For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૦ ] ચેાથું ધ્યાન કાને હાય ? અધિકારીદ્વાર-૪ अयोगयोगिनां तु विज्ञेयं परमात्मनाम् । तेन ते निर्मलाजाताः निकालेका निरामयाः || २०२ ॥ ધ્યાનદ્વીપિકા મનાદિ ચાગ વિનાના ચૈાગી પરમાત્માને ચેાથુ' શુદ્ધધ્યાન જાણવુ', કારણ કે તે નિ`ળ થયા છે-કમ કલંક અને કમ રાગથી રહિત છે. જે ધર્મધ્યાનના અધિકારી છે તે જ આગળ વધતાં શુક્લ ધ્યાનના અધિકારી થાય છે. સપ્રમાદરહિત મુનિએ, ક્ષીણમાહ-ઉપશાંત-માહની સ્થિતિવાળા મહાત્માએ જ્ઞાનરૂપ ધનવાળા બુદ્ધિમાન મનુષ્યેા શુક્લ ધ્યાનના સામાન્ય રીતે અધિકારી છે. અનુપ્રેક્ષા દ્વાર–પ શુકૂલ ધ્યાનથી ભાવિત ચિત્તવાળાએએ શુક્લ ધ્યાનથી વિરામ પામ્યા પછી આ અનુપ્રેક્ષાના વિચાર કરવા. આ વિચારણા ૧ અપાય, ૨ અશુભ, ૩ અનત અને ૪ વિપરિણામ નામની અનુપ્રેક્ષા કહેવાય છે. ૧ આશ્રવને આવવાનાં મિથ્યાત્વાદિ દ્વારા અને તેનાથી ઉત્પન્ન થતા દુઃખરૂપ અપાયાના વિચાર કરવા તે અપાય અનુપ્રેક્ષા છે. ૨ સસારના સ્વભાવના વિચાર કરવા. અથવા સ‘સારના વિષમ રસની વિચારણા કરવી તે અશુભ અનુપ્રેક્ષા છે. For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૯૧ ] ૩ ભાવિ નરકાદિ અનંત ભવની પરંપરાની વિચારણા કરવી તે અનંત અનુપ્રેક્ષા છે. ૪ વસ્તુના વિપરિણામને વિચાર કરે, સચેતન અચેતનાદિ સર્વ સ્થાને પર્યાયે અશાશ્વત છે તે સંબંધી વિચારણા કરવી. આ ચારેય અનુપ્રેક્ષા શુકુલ ધ્યાનના પહેલા બે ભેદમાં કરવા ચગ્ય છે. લેશ્યા દ્વાર-૬ પહેલા બીજા શુક્લ ધ્યાનમાં લલેશ્યા હોય છે ત્રીજા શુકલ ધ્યાનના ભેદમાં પરમ શુક્લલેશ્યા મેરુની માફક નિશ્ચળ હોય છે. ચે ભેદ લેશ્યાતીત છે. તેમાં લશ્યાને અવકાશ નથી. - લિગ દ્વાર-૭, ૧ અવધ ૨ અસંમેહ, ૩ વિવેક, ૪ વ્યુત્સર્ગ. શુકલ ધ્યાનમાં આ ચાર લિંગ-ચિહ્ન છે. આ ચાર લક્ષણોથી પિતે શુકલ ધ્યાનવાન છે એમ જાણી શકાય છે. - ૧ ભીષણ ઉપસર્ગ કે પરીષહે આવતાં ધ્યાનથી ચલાયમાન ન થાય, કેઈથી પણ ભય ન પામે, કારણ કે સર્વત્ર આત્મ સમાન વૃત્તિ થઈ રહેલી હોય છે. મહાન ધીરતાવાન-બુદ્ધિ- માન અને સ્થિરતાવાન તે હેય છે. ૨ સક્ષમ અને અત્યંત ગહનભાવ-પદને-વિષે પણ For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ - - [ ૩૯૨ ] ધ્યાનદીપિક મહ ન પામે, મૂંઝાય નહિ, વ્યાકુળતા ન પામે તેમ જ . વિવિધ પ્રકારની દેવમાયાને વિષે પણ સંમેહ ન પામે, કારણ કે ચૈતન્યાનંદનો અનુભવ જેણે ચાખેલો છે તે ક્ષણિક વિષયાનંદમાં રતિ કેમ પામે ? ૩ દેહ તથા સર્વ સંગાથી આત્માને નિરંતર જુદે દેખે. દેહની વ્યથા કે પુદ્ગલસંગથી આત્મજ્ઞાન ભૂલી ન જાય, સર્વદા વિવેકદષ્ટિ જાગ્રત હોય. ૪ દેહ અને ઉપાધિને પણ ત્યાગ કરે. દેહ અને ઉપાધિ ઉપયોગી સાધન-ઉપર પણ મમત્વ ન કરે. જરૂરી પ્રસંગે બનેને ત્યાગ કરતાં અચકાય નહિ. સર્વથા નિ:સંગ રહે તે વ્યુત્સર્ગ લિંગ છે. ફી દ્વાર-૮ શુકલ ધ્યાનના પહેલા બે ભેદોમાં શુભ આશ્રવ હેય છે અને તેથી અનુત્તર વિમાન પર્વતના સુખની પ્રાપ્તિ થાય છે. નિર્વાણના માર્ગભૂત સંવર અને કર્મની નિરા પણ થાય છે. મલિન વસ્ત્ર જેમ પાણીથી શુદ્ધ થાય છે, તું જેમ અગ્નિથી શુદ્ધ થાય છે અને મેલું પાણી જેમ સૂર્યના તાપથી શેકાઈ જાય છે તેમ સુફલ ધ્યાનથી કર્મો નાશ પામે છેજીવ શુદ્ધ થાય છે. જેમ જુલાબ લેવાથી, ઔષધોપચારથી અને ભૂખ્યા For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩૯૩ ] રહેવાથી કેટલાક રોગ શમી જાય છે, નાશ પામે છે તેમ ધ્યાનથી કમરોગ નાશ પામે છે. જેમ ઘણા વખતનાં સંચય કરેલાં ઇંધણ પવન સહિત અગ્નિની મદદથી થોડા વખતમાં બળીને ભસ્મ થાય છે તેમ કરૂ૫ ઈંધણ ધ્યાનાગ્નિથી નાશ પામે છે, બળી જાય છે. જેમ આકાશમાં ચડી આવેલી મેઘની ઘટાને પ્રચંડ વાયુ વિખેરી નાખે છે, તેમ દયાનરૂપ પ્રબળ પવન વડે કમરૂપ મેઘઘટાને વિખેરી નંખાય છે. શુક્લ ધ્યાન કરનાર યેગીને ક્રોધ, ઈર્ષ્યા, વિષાદ, શેક, હર્ષ ઈત્યાદિ બાધા પીડા કરી શકતી નથી, અર્થાત્ તેને માનસિક સંતાપ જરા પણ હોતું નથી. શીત, તાપ, સુધા, તૃષા-ઈત્યાદિ આ ફલ ધ્યાનીને બાધા, પીડા કરી શક્તા નથી. હિંસક પશુ, પક્ષી, મનુષ્ય, દેવ અને દાનવાદિ તેની દષ્ટિથી જ નિર્વિષ થઈ જાય છે. વૈરવિધ ભૂલી જઈ શાંત સ્થિતિ અનુભવે છે કેમ કે તે ગી આ સર્વ જગતને મિત્ર છે. પ્રભુ છે. આ સર્વ શુકલ ધ્યાનના પહેલા બે પાયાનું ફળ છે છેલ્લા બે ભેદનું ફળ નિર્વાણ પ્રાપિત છે. ઉપસંહાર | મગાવવનચ્ચેનોજિતા. सिद्धा बुद्धाश्च मुक्ताश्च ये तेभ्यो नमो नमः ॥२०३॥ For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૪ ] ધ્યાનદીપિકા જન્મમરણાદિથી ઉત્પન્ન થનારા અનેક અનિવાય અધ નરૂપ વ્યસનથી મુક્ત થયેલા, જેઆ સિદ્ધ, બુદ્ધ અને મુક્તસ્વરૂપ છે તેમને નમસ્કાર થાએ, નમસ્કાર થાશે. शाश्वतानन्दमुक्तेभ्यो रूपातीतेभ्य एव च । त्रैलोक्यमस्तकस्थेभ्यः सिद्धेभ्यो मे नमो नमः || २०४ || શાશ્વત આનંદવાળા મુક્તોને, રૂપાતીને અને ત્રણ લેાકના મસ્તક ઉપર રહેલા સિદ્ધોને મારા નમસ્કાર થા अधुना शुक्लध्यानं यतश्चतुर्धापि नास्ति साधूनाम् । વિણિવિદ્દાત્ત ગમ્યું તેમ તે તવજી: (ગળવુડ) રા હમણાં ચાર પ્રકારનું પણ શુક્લધ્યાન સાધુઓને નથી, કારણ કે પૂધર અને કૈવલીના વિરહથી તે અગમ્ય થયું છે. તે કારણથી તે તેમની પાછળ ગયુ. અથવા તેઓએ તેમ કહેલુ છે. શુલ ધ્યાન અત્યારે ભલે ન હેાય તથાપિ ભાવના— ઉમેદવારી કરનારાઓએ નિરાશ ન થવું. શુક્લ ધ્યાનની ઉમેદવારી કરતાં ઉત્કૃષ્ટ ધર્મ ધ્યાનની પ્રાપ્તિ થશે તાપણ આનંદદાયક જ છે, શુક્લ ધ્યાન અત્યારે નથી એ વચન કાંઈ ઉત્સાહના નાશ કરવા માટે નથી, પણ પાતાના વીને પ્રોત્સાહિત કરી બનતા પુરુષાથ કરવા પ્રેરવાના છે એ વાત ખાસ લક્ષમાં રાખી યથા શક્તિ પ્રયત્નવાન થવું. For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનદીપિકા [ ૩લ્પ ] चन्द्रार्कदीपालिमणिप्रभाभिः किं यस्यचित्तेऽस्ति तमोऽस्तबोधम् । तदन्तकी क्रियतां स्वचित्ते ज्ञान्यंगिनः થાનગુલીપિયમ્ | હૂ II જેના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધકાર રહેલો છે, તેવા મનુષ્યને ચંદ્ર, સૂર્ય, દીપકની શ્રેણી અને મણિની પ્રભા વડે શે ફાયદો થવાનું છે? અર્થાત્ જેનું હૃદય અજ્ઞાન અંધકારથી ઘેરાયેલું છે તેને બાહ્ય વસ્તુના પ્રકાશક સૂર્યચંદ્રાદિથી આંતરઅજ્ઞાનને હઠાવવાને-દૂર કરનાર કાંઈ પણ ફાયદો થવાને નથી. આ કારણથી, હે જ્ઞાનીને વલ્લભ મનુષ્યો ! અંધકારને અંત કરનારી-નાશ કરનારી-આ ઉત્તમ ધ્યાનદીપિકાને તમારા હૃદયમાં સ્થાપિત કરો. પૂર્વે માનદીપિકાના પ્રારંભમાં કરેલી પ્રતિજ્ઞા અહીં પૂર્ણ થાય છે. આ ધ્યાનદીપિકા આંતરઅજ્ઞાનાંધકારનો નાશ કરનારી છે અને તેથી જ્ઞાનપ્રિય, આત્મપ્રિય, સુખપ્રિય મનુષ્યોએ નિરંતર પિતાના હૃદયમાં સ્થાપન કરવી, અર્થાત આ ગ્રંથમાં જે જે ઉપાયે આત્મજ્ઞાન માટે કહેવામાં આવ્યા છે તે તે પ્રમાણે વર્તન કરવું. આ કના શરૂઆતના ચંદ્ર પદથી સકલચંદ્ર ઉપાધ્યાય આ ગ્રંથના કર્તા છે તે નામ પણ પ્રગટ થાય છે, કેમ કે પૂર્ણિમાને ચંદ્ર સકલ-આખે-પૂર્ણ હોય છે અને તે ઉપરથી “સકલચંદ્ર” કર્તાએ પોતાનું ગુપ્ત નામ તેમાં છુપાવેલું છે. અને અર્ક, દીપાલિ અને મણિના સંખ્યા For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ [ ३८६ ] ધયાનદીપિકા વાચક આંકેની ગણતરી ઉપરથી આ ગ્રંથ ૧૬૨૧ ના સંવતમાં બનાવાયેલ હોય તે પણ સૂચન થાય છે. આ પ્રમાણે આ ગ્રંથ ૧૯૭૩ ના કારતક સુદ પાંચમને દિવસે ગોધાવી ગામમાં સવિસ્તર ભાવાર્થ સાથે સમાપ્ત थाय छे. ____ इतिश्री तपागच्छीयश्रीमद्सकलचन्द्र उपाध्यायकृता ध्यानदीपिका समाप्ता । श्री २स्तु इतिश्री तपागच्छीयश्रीमान् मुक्तिविजयगणिशिष्यश्रीमद्पन्यास कमलविजयगणिस्तच्छिष्य आचार्य विजयकेसरसूरी श्वरजी महाराजकृत ध्यानदीपिकाग्रंथस्यभाषांतरं सभावार्थ विक्रमादित्यसंवत्सर एकोनविंशतिशतव्युत्तरसप्ततौ कार्तिकशुक्लपंचम्यां समाप्तम् । शुभं भूयात् । સંપૂર્ણ For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ - સુ વા ક્યો વાંચનનો શેખ આનંદનાં દ્વાર ખુલ્લા મુકવાની મહાન સત્તા ધરાવે છે મંદવાડ અને નબળાઈને લીધે એકાંતવાસમાં સડતા આજારીના મનને રંજન કરવાનું તે મુખ્ય સાધન છે. નિદ્રા વગરની રાત્રિના શૂન્ય પહોરને તે પ્રકાશીત કરે છે. મનમાં સુખદાયી વિચારોનો સંચાર કરે છે. વિષાદ અને ગલાની મટાડે છે. ક્રિયામાં અશક્ત અથવા વ્યવસાયી જીવનના કામ વગરના અવકાશને અંગે રહેલી બેચેનીને તે ખસેડે છે. કાંઈ નહી તે થોડા વખતને માટે પણ મનુષ્યની ફિકર ચિંતાને નાશ કરે છે. આ વાંચનના શોખનું વિવેકપૂર્વક પિષણ કરવામાં આવે તે ચારિત્રને કેળવવાનું વિચારને ઉમદા અને વ્યવસ્થિત બનાવવાનું તે અત્યંત બળવાન સાધન થઈ શકે છે વાંચનને શેખ બીજી જાતના આનંદને પણ પુષ્ટી આપે છે. જ્ઞાનની મર્યાદા વિસ્તૃત થાય છે. સહાનુભાવની તથા ગુણની કદર કરવાની વૃતિ તેથી બળવાન થાય છે. સેબત, પ્રવાસ, કળા, કૌશલ્ય ઈત્યાદિ મારફતે મળતા આનંદમાં અને સંસારરૂપી નાટય ભૂમી ઉપર બનતા અનેક બનાવમાં હિત ધરાવતા શીખવાના ગુણોમાં બેસુમાર સુધારો વાંચનથી થાય છે. ૧. - શુકાનીના અંકુશમાં નહિ રહેનારૂં વહાણ, પવન અને ભરતીની અનુકુળતા છતાં પણ, સહી સલામત ધારેલે બંદરે પહોંચતું નથી. તેવી જ રીતે માણસનો સ્વભાવ ગમે તેટલે માયાળુ, પ્રેમાળ અને પવિત્ર હશે પણ, જે તેના ઉપર આત્મસંયમને અંકુશ નહિ હોય અને તે મનોવિકારના For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૮ ]. ધ્યાનદીપિકા આવેશમાં આમ તેમ ઘસડાઈ જતા હશે તે તેનાથી કોઈ દિવસ ઉત્તમ કાર્ય બની શકનાર નથી. ૨ રાત્રિને સમય દિવસ કરતાં વધારે રમણીય અને વિશ્રાંતિદાયક હોઈ, દિવ્ય વિચારને પિષક છે. પુરાતન કાળમાં જે રૂષી, મહર્ષી, મહાત્માઓએ પરમાત્માને સાક્ષા કાર મેળવેલ હતો તે સૂર્યના પ્રચંડ તેજસ્વી પ્રકાશમાં નહિં પણ રાત્રીના શાંતિપ્રદ પ્રદેશમાંજ મેળવ્યું હતું. ૩. આપણે આપણા મનને શુદ્ધ અને આનંદદાયક વિચારોમાં રોકવું જોઈએ, અથવા વર્તમાન કાળની સાથે જેને સંબંધ નથી એવી પુરાતન કાળની કઈ કથા, શૌર્ય કે પ્રવાસની વાર્તા, ઉત્તમ જીવન ચરિત્ર ઈત્યાદિ વાંચવામાં મનને રોકવાથી નિત્યની જંજાળાનું વિસ્મરણ રાત્રે થઈ શકશે. આ પ્રસંગે કલ્પનાની પાંખો ઉપર બેસી અનંત દેશ કાળના પ્રદેશમાં મોજથી ઉડયા કરવાથી પ્રસ્તુત કામની દુગ્ધાઓનું વિસ્મરણ થઈ મન આનંદમાં મગ્ન થશે. વળી આગ્રહપૂર્વક પરમાત્માનું સ્મરણ કરવામાં મનને જોડવામાં આવે તે ઘણી જ થોડીવારમાં ઉંઘ આવી જશે. ૪ શરીરને વૃદ્ધાવસ્થા આવવા ન દેવી એ આપણા હાથમાં નથી, પણ શોક અને સંતાપને લીધે મનને જ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે આવવા ન દેવી, એ આપણી સત્તાની વાત છે. મન જ્યાં સુધી જીર્ણ થયું નથી, ત્યાં સુધી શરીર ગમે તેટલું જીર્ણ થાય તે પણ હાની નથી. ૫ બીજી જાતનાં સંકટ આપણા ધર્મની તથા આપણા For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ માનદીપિકા [ ૩૯૯ ] દેવતની પરીક્ષા કરે છે. પ્રહાદ, ધ્રુવ, હરિશ્ચંદ્ર, નળ, મહાવીર ઈત્યાદિ પુરૂષ પર સંકટ ગુજર્યા ન હોત તે તેમની ખરી કિંમત કરી શકત નહિ જે મુસીબતે મૂર્ખ લોકોને હેરાન કરી નાંખે છે. તેજ મુસીબતો શાણાપુરૂષને ચડતીનાં સાધનરૂપે થાય છે. ૬ જે મનુષ્યને આત્મશક્તિમાં (પાતામાં) વિશ્વાસ નથી તે મનુષ્ય ધર્મના ઉંચા પગથીઆ ઉપર ચડવાને લાયક નથી. આત્મશક્તિ અનંત છે. એક ક્ષણમાં અનંત કર્મોને નાશ કરી શકે છે, માટે ગમે તેવી આફત કે વિદને આવે તે પણ તેનો પાર તેથી જ પામી શકાય છે. જેને આમ સામર્થ્યમાં વિશ્વાસ નથી તે કદાપિ કઈ મહત્વનું કાર્ય સિદ્ધ કરી શકવાને નથી. ૭ પ્રથમ પ્રયત્ન જ તમે કદી નિષ્ફળ જાઓ તે પણ આરંભેલું કાર્ય મૂકી દેશે નહિ, ફરીથી તે કાર્યને પ્રારંભ કરજે આ પ્રમાણે એકવાર નહિ, પણ હજાર વાર નિરાશ થવું પડે છતા પણ ગભરાશે કે હિંમત હારશે નહિ જે કે તમને હમણાં વિજય દેખાતો નથી છતાં દરેક વખતે તમે વિજય સમીપમાં જતા જાઓ છે અને અંતે તમારે પવિત્ર આત્મા વિજયી જ નિવડશે. ૮ સવારનાં ચાર વાગે ઉઠે. કેઈ પણ જીવોના શબ્દ ન સંભળાય ત્યાં પદ્માસન કરીને બેસે. શરીરને બીલકુલ હલાવે નહિ, મનને એકાગ્રતા કરવા અને બે પાંપણની For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ [ 400 ] - માનદીપિકા વચ્ચે, યા નાસીકાની ડાંડી ઉપર સ્થાપન કરો. ખડખડાટ થાય કે મચ્છરાદિ જંતુ શરીર ઉપર આવી બેસે તો પણ શરીરને હલાવે નહિ. શ્વાસની ક્રિયા ઘણી જ શાંતિથી હળવે હળવે કરે. વધારે વખતના અભ્યાસે મન ઘણું જ શાંતિમાં આવશે. 9 કોઈ કાર્યને માટે પિતે અશક્ત છે એમ કદી પણ માનવું નહિ. બીજાના વિચારોના ગુલામ નહિ થવું. દરેક કાર્યને મુખ્ય ઉદ્દેશ લક્ષમાં રાખવે. હાર થયા છતાં પણ નિરાશ ન થવું. પ્રબળ ઉત્સાહ રાખવે. આત્મવિશ્વાસ કદિ ખે નહિ. આળસ અને પ્રમાદને તો દેશવટે જ આપ. કાર્ય સિદ્ધિ માટે સતત્ અભ્યાસની જરૂર છે. નાના નાના છોડવાઓ, વૃક્ષ, જનાવરો અને મનુષ્યો દરેક સતત્ અભ્યાસથી કેવી રીતે આગળ વધ્યા છે ? અને વધે છે? તેને વિચાર કરે, દરેક છો આગળ વધવાની શક્તિ ધરાવે છે. 10 આત્માની શક્તિ આત્મામાં હોવા છતાં આત્મિક ગુણે માટે બહાર ફાંફા મારવામાં આવે છે. આ કેટલું બધું પ્રબળ અજ્ઞાન? પૂણે સુખ આત્મામાં હોવા છતાં તે માટે પુદ્ગલ (જડ વસ્તુઓ) ના ચુંથણું ચુંથવાને પ્રયત્ન કરે તે પ્રકાશને અંધકારમાંથી શોધી કાઢવાના પ્રયત્નની માફક નિષ્ફળ છે. 11 –નીતિ વિચાર રત્નમાળામાંથી લેસ્વપૂ૦ આચાર્ય વિજયકેશરસૂરિજી મહારાજ For Personal & Private Use Only