________________
ધ્યાન દીપિકા
[ ૧૦૯ ]
નરક, તેનાં જુદાં જુદાં સ્થાને, પાથડા, તેમાં રહેલા કુલીઓ, નારકીઓ, તેને થતી યાતનાઓ (પીડાઓ), પરમાજામીના પ્રહારે, અન્ય થતી ઉદીરણાઓ, ત્યાંને સખત તાપ, સખત શીત, શાલ્મલી આદિ વૃક્ષોના કરવત જેવાં પત્રે અસહ્ય વેદનાઓ, જરા પણ શાન્તિ-સુખને અભાવ તેને વિચાર કરો.
ભુવનપતિ, વ્યંતર, વાણવ્યંતર, આદિ દેવોના ભવનેરહેવાનાં નિવાસસ્થાને, તેમની રમણુતા, તેઓનું આનંદિત જીવન વગેરેનો વિચાર કરવો.
તિર્જીકમાં કર્મભૂમિ અકર્મભૂમિ, યુગલિક મનુષ્યો, તથા અસંખ્યાત દ્વીપ, સમુદ્ર, સૂર્ય, ચંદ્ર, જંબુદ્વીપ, ભરતક્ષેત્ર, માનુષત્તર, મેરુ આદિ પર્વત, નંદન આદિ વને, વિદ્યાધરના નિવાસની શ્રેણીઓ, સીતાદિ મહાનદીઓ, દેવેની કીડા કરવાની રાજધાનીઓ, ઉત્પાત પર્વત ઈત્યાદિને વિચાર કરે.
ઊર્વકમાં દેવવિમાને, કલ્પવાળા દે, ઇંદ્ર, ગ્રેવેયક, અનુત્તર વિમાન, વિમાનની સંખ્યા, વિસ્તાર, તેમાં રહેતા દે, ઇદ્રો, તેઓની રિદ્ધિ, શક્તિ. આનંદ-ઉપભેગનાં સાધન, વને, વા, આરામે (બાગબગીચાઓ), વગેરેને ચિતાર પિતાના સન્મુખ વિચાર દ્વારા ખડો કરે. અને છેવટે તેમાંથી મનને વૈરાગ્યવૃત્તિમાં ખેંચી લાવવું કે આ સર્વે થળે એક વાર નહિ પણ અનેક વાર મેં જન્મ, મરણ અનુભવ્યું છે, આ સર્વ વસ્તુને ઉપભોગ મેં અનેકવાર કર્યો છે, પણ મારી તૃપ્તિ તેથી થઈ નથી અને થવાની પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org