________________
[ ૧૧૬ ]
ધ્યાનદીપિકા ફરતાં હોય તે તે અનુકૂળતા શા કામની છે ? અર્થાત તે નિરૂપાગી છે તે અનુકૂળતા નિરંતરના આનંદને માટે નથી. ક્ષણિક આનંદ પરિણામે ભયંકર વિપત્તિઓ આપે છે, માનસિક અસહ્ય દુઃખો ઉત્પન્ન કરે છે અને આવી અનુકૂળ સામગ્રીઓ મળી હોય કે ન મળી હોય પણ જેણે પિતાનું પ્રયોજન-આત્મસ્વરૂપ પ્રગટ કરી લીધું હોય છે, તે તેને આ સામગ્રી મળી હોય તે પણ ઠીક છે અને ન મળી હોય તે પણ ઠીક છે. તેને જન્મ તેનું જીવિતવ્ય અને તેને પ્રયાસ સર્વ સફળ છે,
ધ્યાન સુધારસ પીઓ. अतोऽसत्कल्पनाभाजं हित्वार्थ मोक्षमिच्छभिः । समस्तगुणसंस्थानं धर्मध्यानं समाश्रितम् ॥५२॥ निर्विष्णोसि यदि भ्रातर्जन्मादिक्लेशयोगतः । निःसंगत्वं समासृत्य धर्मध्यानरतो भव ।। ५३ ।। अविद्यातामसं त्यक्त्वा, मोहनिद्रामपास्य च । निर्दोषोऽथ स्थिरीभूय पिब ध्यानसुधारसम् ॥५४॥
આ કારણથી અસત્કલ્પનાવાળા અર્થને ત્યાગ કરી, મેક્ષના ઈચ્છુક છાએ સર્વ ગુણના સ્થાનતુલ્ય ધર્મધ્યાનને આશ્રય કર્યો છે.
હે ભાઈ! જે તું જન્માદિ કલેશને યોગથી ખેદ પામે છે તે સર્વ સંગને ત્યાગ કરીને ધર્મધ્યાનમાં આસક્ત થા.
અજ્ઞાન અંધકારનો ત્યાગ કરી, મેહનિદ્રાને દૂર કરી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org