________________
ધ્યાનદી પકા
[ ૧૧૫ ]
જરૂર છે. આ કારણથી આ સ્થળે હવે હુ ધ્યાન સબંધી વિચાર કરું છું.
આત્મસાધન વિના બધું નકામુ છે.
ist मृत्युर्यदि यस्य तस्य चितामणिर्हस्तमितस्ततः किम् । सुवर्णसिद्धिस्त्वभवत्ततः किं जातं प्रभुत्वं क्षणिकं ततः किम् ॥ ४९ ॥ प्राप्ता च गुर्वी पदवी ततः किं गितं यशोऽन्यैर्न हि वा ततः किम् । भुक्ताश्च भोगाः सुरसास्ततः किं लब्धा च विद्याधरता ततः किम् ॥ ५० ॥ शब्दादिभिर्ता ललितं ततः किं श्रियोऽर्जिता कोटिमितास्ततः किम् । नतं श्रुतमहितं ततः किं न स्वीकृतं चेच्च निजार्थसाध्यम् ॥ ५१ ॥
જેને તેને પણ જો છેવટે મરણ છે, તેા ચિંતામણિ રત્ન હાથમાં આવ્યું પણ શા કામનુ` ? સુવર્ણ સિદ્ધિની પ્રાપ્તિ થઈ તાપણ શું ? ક્ષણિક પ્રભુતા-માટાઈ પ્રાપ્ત થઈ તેથી પણ શું? મહાન પદવી પ્રાપ્ત થાય તેનાથી પણ શુ? બીજાએએ યશોગાન કર્યું... અગર ન કયું' તેથી પણ શું? સરસ ભેાગે ને ઉપભાગ કર્યાં તાપણુ શું? વિદ્યાધરપણું પ્રાપ્ત થાય તાપણુ શા કામનું ! શબ્દાદિ વિષયા વડે લીલાએ-વિવિધ ક્રીડાઓ કરી તાપણ શું થયું? કાડાની સખ્યા પ્રમાણે લક્ષ્મી દ્રવ્ય ઉપાન કર્યું તાપણુ છુ...! શ્રુત જ્ઞાનીએએ નમન કર્યું તાપણ શું ? જે પેાતાનું પ્રયાજન સિદ્ધ ન કર્યુ પેાતાનુ સાષ્ય-પ્રાજન ન સ્વીકાર્યું તેાસ વૃથા છે.
ભાવાર્થ :—દુનિયાની તમામ મન તથા ઇંદ્રિયાને અનુ મૂળ સામગ્રી પ્રાપ્ત થાય તથાપિ જન્મમરણ માથે ફર્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org