SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૪ ] ધ્યાનદીપિકા આ કારણથી પેાતાના આત્મસ્વરૂપની સિદ્ધિને માટે મુનિ ધર્મધ્યાનના આશ્રય કરે. આ પ્રતિજ્ઞા અંગીકાર કરીને ધ્યાનઢીપિકાનું ચિંતન કરીએ છીએ. ભાવાર્થ:—આ ગ્રંથકાર પેાતાના આશય પ્રગટ કરે છે કે ઉપર બતાવેલ હેતુએ વડે સિદ્ધ થાય છે કે આત્મ સ્વરૂપ પ્રગટ કરવાને ધ્યાન એ જ મુખ્ય ઉપાય છે અને તે માટે મુનિઓએ તેને અવશ્ય આશ્રય કરવા જ. આ વાત ધ્યાનમાં રાખીને અથવા આ પ્રમાણે ચાક્કસ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે ધ્યાન વિના જ્ઞાન ન જ થાય અને જ્ઞાન વિના કક્ષય ન જ થાય અને કક્ષય વિના માક્ષ ન જ થાય; માટે આ ધ્યાન સંબધી હકીકત જણાવવા માટે હું ધ્યાનદીપિકા કહું છું અર્થાત્ જેમ મકાન ચણતાં પહેલાં તેના પ્રમાણમાં તે મકાનના પાયાને મજબૂત કરવાના વિચાર કરવા જોઇએ અને જો પાયા તેના પ્રમાણમાં ઊંડેય ન હાય તા તે મકાન ચણતાં અગર તેા ચણાઈ રહ્યા ખાદ વિશેષ વખત ટકાવી રાખી તેના લાભ લેતાં ઘણાં વિઘ્ના નડે છે, અલકે તેના લાભ લઈ જ શકાતા નથી, તે જ મુજબ ધ્યાન તે મેાક્ષના મૂળ પાયેા છે, તા જો મૂળ પાચા ખરાખર સમજી પુખ્ત વિચાર કરી હાથ ધરવામાં ન આવે તેા મેાક્ષરૂપી મકાનના છેલ્લા માળ સુધી પહેાંચવું બહુ જ મુશ્કેલ થઈ પડે. માટે તેની હકીકત જણાવવા માટે ધ્યાનદીપિકા સમજવાની ખાસ જરૂર છે. આ પાયાને ઠેકાણે ખાર ભાવનાના મજબૂત સ ́સ્કાર દૃઢ કર્યા પછી હવે તેના ઉપર ચણુતર ચાવવાની માક ધ્યાનના વિચારે સમજવાની ખાસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy