________________
[ ૩૪ ]
ધ્યાનદીપિકા
ચારિત્રભાવના વડે કરી નવીન કતુ ગ્રહણ થતું નથી પૂના કર્મીની વિશેષ પ્રકારે નિર્જરા થાય છે તથા શાતા વૈદ્યનીવાળા શુભ પુણ્યનું ગ્રહણ થાય છે અને વિનાપ્રયત્ને ધ્યાનની પ્રાપ્તિ થાય છે. (સવ સાવદ્ય પાપવાળા મન, વચન કાયાદિ ચેગેાની નિવૃત્તિરૂપ ક્રિયાને ચારિત્ર કહે છે. તેને અભ્યાસ કરવા તે ચારિત્રભાવના છે.
વૈરાગ્યભાવના
सुविहयजगस्सहावो निःसंगो निम्भओ निरासो य । deerभावियमणो ज्ञाणंमि सुनिलो होइ ||
સારી રીતે જગતના (જન્મ, મરણ, સ`ચાગ, વિયેાગ, આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ) સ્વભાવને જાણનાર વિષયસ્નેહાદિ સંગ રહિત, આલેાક પરલેાકાદિ સાત ભયથી રહિત નિય અને આ લેાક કે પરલાકના સુખની આશંસા (ઈચ્છા) વિનાના આવા પ્રકારનું વર્તન કરનાર જીવ ચારિત્રભાવના વડે ભાવિત (વાસિત) મનવાળા કહેવાય છે. તે જીવ ધ્યાનને વિષે નિશ્ચલ હાય છે.
ભાવનાના ઉપસંહાર
भावनास्वासु संलीनं विधायाभ्यात्मिकं स्थिरं । कर्म पुद्गलजीवानां स्वरुपं च विचितयेत् ||१२|| नित्यमाभिर्यदा विश्वं भावयत्यखिलं मुनिः । विश्वौदासीन्यमापन्नश्चरत्यत्रैव मुक्तवत् ॥ १३ ॥ આ ભાવનાએને વિષે મનને લીન કરી (વાસિત કરી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org