________________
યોગશાસ્ત્ર, ધ્યાનદીપિકા, સમ્યક્દર્શન, ગૃહસ્થધમ અને નીતિમય જીવન, આત્માનો વિકાસક્રમ અને મહામહને પરાજય, મલયસુંદરી ચરિત્ર, આનંદ અને પ્રભુ મહાવીર, મહાવીર તત્ત્વ પ્રકાશ, આત્મવિશુદ્ધિ વગેરે મહાન
ગ્રંથના કર્તા—
પ. પૂર આ. શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મ. સાહેબ
જન્મ : સં. ૧૯૩૩ પોષ સુદ ૧૫ પાલીતાણા દીક્ષા : સં. ૧૯૫૦ માગશર સુદ ૧૦ વડોદરા
પંન્યાસપદ : સ. ૧૯૬૪ માગશર સુદ ૧૦ મુંબઈ Jain Eવા રમાયુ પ્રદુ : સ. ૧૯૮૩ કારતક વદ, ભાવનગjainelibrary.org
સ્વર્ગવાસ : સ. ૧૯૮૭ શ્રાવણ વદ ૧૫ અમદાવાદ