________________
ધ્યાનદીપિકા
[ ૧૨૫ ]
धनार्थं स्यादिवश्यार्थं जन्तुघातादिकारकम् । शत्रुच्चाटा दिकुद्ध्यानं क्रियते दुष्टबुद्धिभिः ॥ ६३ ॥
પેાતાને અને પરને ઠગવાવાળા કેાઇક અન્ય મૂઢ જીવાએ દુઃખ અને દુર્ગતિને આપવાવાળું પાપવાળું ધ્યાન કથન કરેલું છે.
દુષ્ટ બુદ્ધિવાળા જીવા, ધનને અર્થે સ્ત્રીઆદિ વશ કરવા અર્થ, શત્રુને ઉચ્ચાટન આદિ કરવા માટે અને જંતુના વાત આદિ કરવા માટે ધ્યાન કરે છે.
ભાવાર્થ :-આ કુતીથિકા એટલે ખાટે રસ્તે જનારા અને અન્યને લઈ જનારા, પેાતાને અને પરને ઠગનારા મૂઢ અજ્ઞાની જીવાને, આત્તરૌદ્રાદિ ધ્યાન કરનારા સમજવા, જે મલિનતાવાળા ધ્યાને કરી પાતે દુઃખી થાય છે અને બીજાને દુઃખી કરે છે. પેાતે દુર્ગતિમાં જાય છે અને બીજાને લઈ જાય છે. તેઓ ખાટા ધ્યાન શા માટે કરે છે? ધનને માટે શત્રુઓને ઉચ્ચાટન કરવા માટે આવા ખાટા ધ્યાન કરે છે. કોઇ ધનાઢવ કે રાજા પ્રમુખને વશ કરી તેની પાસેથી ધન મેળવે છે. સ્ત્રીઓને સ્વાધીન કરી કામી વિષયવાસના સાપે છે. શત્રુ આદિને ઉચ્ચાટ થાય, તેને દુઃખ થાય, મરણાંત કષ્ટ થાય, તેવા પ્રયાગેા કરી પોતાનુ વેર વાળે છે અગર અન્યને થતા દુઃખથી પેાતાને શાન્તિ માને છે, આ તેએની દુષ્ટ બુદ્ધિ છે. અન્યને દુઃખ દેવાની માન્યતામાં તેઓ ઠગાયા છે. સામા મનુષ્યનું પુણ્ય ખળવાન હાય તેા આ માણસથી કરાતા મલિન મારણ, ઉચ્ચાટન, વશીકરણાદિ પ્રયાગે નિષ્ફળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org