________________
[ ૧૨૬]
ધ્યાનદીપિકા
નીવડે છે. જે તેઓનું પોતાનું પુણ્ય બળવાન હોય તે આવી અર્ધગતિ આપનારી આત્મશક્તિને દુરુપગ કરનારી ક્રિયા કર્યા સિવાય પણ તેઓને પોતાની ઈચ્છા પૂર્ણ થાય તેવા પ્રસંગો મળી આવે છે. કદાચ સામાનું પુણ્ય ઓછું થયેલું હોય અને આ નિમિત્ત આ કિયા કરનાર કઈ વખત તેવા પ્રયોગમાં વિજયી નીવડે છે, તો પણ આ આર્ત અને રૌદ્ર અધ્યવસાયથી અન્યને મરણાંત કષ્ટ આપવા માટે કરાયેલી ક્રિયાનું ખરાબ પરિણામ તેને મળ્યા સિવાય રહેતું જ નથી. એટલું જ નહિ પણ મહા મહકર્મ બાંધી ઘણા વખત સુધી દુર્ગતિને અનુભવ કરવો પડે છે, માટે આત્મવિશુદ્ધિને ઈચ્છનારા મુમુક્ષુ જીવેએ અસત્ ધ્યાનને રહે કદાપિ પણ જવું નહિ અને તેવા લેકેની સોબતમાં પણ ફસાવું નહિ. એ માટે ઘણી સાવચેતી રાખવી. લાલચ બુરી ચીજ છે, ગમે તેવા મહાત્માઓને પણ ફસાવે છે, માટે તેવા સંગથી સદાને માટે દૂર રહેવું. ધ્યાન કેને કહેવું? કેટલા વખત સુધી ટકી રહે? दृढसंहननस्यापि मुनेरान्तर्मुहर्तिकम् । ध्यानमाहुरथैकाग्रचितारोधो जिनोत्तमाः ॥ ६४ ॥ छद्मस्थानां तु यद्ध्यान्नं भवेदान्तर्मुहूर्तिकम् । योगरोधो जिनेन्द्राणां ध्यानं कमौषघातकम् ॥६५।। एकचितानिरोधो यस्तद्ध्यानं भावनाः पराः । अनुप्रेक्षार्थचिंता वा ध्यानसंतानमुच्यते ।। ६६ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org