SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪૪ ] ધ્યાનદીપિકા ધ્યાન કહેવાય છે. અરિહત=અરિ જે રાગદ્વેષાદિ શત્રુ તેને હુંત હણનાર તેના-નાશ કરનાર તે અરિહત છે, રાગદ્વેષને સવથા નાશ કરનાર તે સર્વ સામાન્ય રીતે અિ હંત કહેવાય છે. છતાં ‘ સ અતિશયાથી યુક્ત ’ એ વાકથથી વિશેષ સ્વરૂપવાળા તીર્થંકરરૂપ અરિહંતનુ' અહીં લક્ષ કહ્યું છે એમ સમજવુ. અતિશય વિનાના અરિહતા પણ આત્મસ્વરૂપ થયેલા જ છે તથાપિ તેનું સ્વરૂપ વિશેષ પ્રકારની બુદ્ધિવાળા જ ગ્રહણ કરી શકે તેમ છે અહીં તેા સામાન્ય રીતે સ અધિકારી પરત્વે વાત ચાલતી હાવાથી, અતિશય ધારણ કરનાર, ચાગબળ અને આત્મખળ બન્ને પ્રાપ્ત કર્ નાર, અતિશય ખળ અને જ્ઞાનખળ અને સત્તાને ધારણ કરનાર અને તેને લઇને બાળકથી માંડી સર્વ જીવાને ઉપકારી અને ઉપચાગી જાણી, વિશેષ ગુણધારક, અરિહંત તીથંકરના સ્વરૂપનું' ધ્યાન કરવાનું' અહીં કથન કરેલું છે, યેાગબળથી એકલા ચમત્કાર કે તેવા જ અતિશય ધારણ કરનારનું ધ્યાન નહિ પણ કેવળજ્ઞાન-પૂર્ણ જ્ઞાનરૂપ સૂવાળા, તેમ જ રાગદ્વેષાદિ મહામેાહ વિકારાથી રહિત, ટુ કામાં કહીએ તા સ લક્ષણેાથી પૂર્ણ એવા જ્ઞાનીના સ્વરૂપનુ ધ્યાન કરવું. ધ્યાન કરવુ' એટલે બહારથી તેા તેમના દેહને સ્મરણમાં લાવી સાક્ષાત્ તેમનુ દર્શન કરતા હાઈએ તેમ તેમના સન્મુખ સૃષ્ટિને જોડી દેવી. પણ આંતરદૃષ્ટિથી તે તેમના આત્મિક ગુણેા પર લક્ષ ચાંટાડી મનને તેમાં સ્થિર કરી દેવું. અથવા સમવસરણની રચનાના ચિતાર ખડા કરી તેમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy