SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૨ ] ધ્યાનદીપિકા કાઇ પ્રસ’ગે! દેખવામાં પણ આવે છે કે અમુક મહાત્માકલાકાના કલાકો સુધી ધ્યાન કરે છે તેત્તુ` કેમ સમજવું આના ઉત્તર આ પ્રમાણે છે કે એક દ્રશ્યમાં કે ગુણમાં મનના નિરોધ કરવા-એકરસ અખંડ પ્રવાહ ચલાવવા તે ધ્યાન તેા અંતર્મુહૂત થી અધિક છદ્મસ્થાને હાઇ શકે નહિ, ચાગાની ચપળતા રાકવી ઘણી મુશ્કેલી ભરેલી છે, તથાપિ તે ધ્યાતા મુનિ, એક પછી એક એમ અંતર્મુહૂર્ત પછી પેાતાના ચેચાને પલટાવતા જાય અગર મનેાચાગની સ્થિતિની વિકળતા થઇ જાય કે તરત જ પાછી તેને ઉપયાગની જાતિથી તેની સાથે જોડી દે–અનુસ ́ધાન કરી દે તા તે ધ્યાનની સંતિત લાંખા વખત સુધી પણ લખાય છે, પણ અંતમુહૂત પછી એકાગ્ર થયેલું મન નિરોધ સ્થિતિમાં રહી શકતુ નથી તેના પ્રવાહ ધ્યેયાંતરમાં-પછી તે આત્મગત મનાદિકમાં કે પરગત દ્રવ્યાંતરમાં સંક્રમણ કરે છે તેથી ધ્યાનના પ્રવાહ લાંબે વખત ચાલુ રહે છે. કલાકા સુધી ધ્યાન કરવાનું જે કહેવા કે સાંભળવામાં આવે છે તે આ અપેક્ષાએ ખરાબર છે, એકાગ્રતામાંથી ખસી ગયેલા ચિત્તની ત્રણ અવસ્થા થાય છે તેને ભાવના, અનુપ્રેક્ષા અને પદ્મા ચિંતા કહેવામાં આવે છે. શરૂઆતમાં મનને એક જ ધ્યેયમાં જોડવાનુ હોય છે. આપણે ધ્યેય તરીકે એક આત્મણુ લઇએ, જેમ કે ‘આત્મા આનંદસ્વરૂપ છે. ' આત્મા આનંદસ્વરૂપ છે તેના મનને વારવાર સસ્કાર પાડવા. મનમાં તે પદને-શબ્દના પ્રતિ ધ્વનિ થયા કરે. આ એકાગ્રતા નથી, પણ એકાગ્રતાના અભ્યાસ થાય છે. બીજા સકારા કે વિચારાંતરાને હઠાવીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy