________________
ધ્યાનદીપિકા
[ ૧૩૭ ]
ભાવાથ :—ધ્યાન એ મનના વિષય છે. નિમિત્તૌ મળવાથી વાસનારૂપે રહેલા સસ્કારા પ્રગટ થઈ આવે છે અને તેથી જેવા જેવા વિચારમાં લીન થવાય છે તેવી તેવી જાતનુ' તે ધ્યાન કહેવાય છે. અહીં આખ્ત ધ્યાનના પ્રસ`ગ છે, અનિષ્ટ વસ્તુના સંચાગ જીવને ઠીક લાગતા નથી. ન લાગવાનું કારણ, આત્મા પોતે આનંદરૂપ છે, સુખસ્વરૂપ છે, તેથી તેને સારું જ–ઉત્તમ જ ગમે છે, ત્યારે આ અનિષ્ટને મેળાપ શા માટે થાય છે? આત્મા પાતે પેાતાનુ ભાન ભૂલી જઇ પાતે માની લીધેલા ઈષ્ટ વિષયા તરફ આકર્ષાય છે, તેને નિમત્રણ આપે છે, અહેાનિશ તેનું ચિંતન કર્યા કરે છે, તેને માટે ભગીરથ પ્રયત્ના નિરંતર કર્યા કરે છે, મનમાં દૃઢ સંસ્કાર પાડે છે, વચનથી તેને અનુમાદ છે‘ઇષ્ટ છે’ તેમ આલે છે, શરીર દ્વારા તે મેળવવા પ્રયત્ન કરે છે અને તેને ભાગવતાં રાગ, દ્વેષ, હષ શાક કરે છે. વિષયેા પેાતાના સ્વભાવ પ્રગટ કરે છે, વસ્તુમાં જે જે જાતના સ્વભાવા રહેલા છે તે તે જાતના સ્વભાવા તા પ્રકાશિત થવાના જ. અગ્નિના સ્વભાવ ખાળવાના છે, પાણીના સ્વભાવ ઠારવાના–ઠંડા પાડવાના છે, તે બદલાવવા મુશ્કેલ છે. તેઓના આવા સ્વભાવ શા માટે? આ કાંઈ પ્રશ્ન નથી. તે તા કહે છે કે જેવા અમે છીએ તેવા તમારી સન્મુખ ઊભા જ છીએ, તમને ઠીક લાગે તે અમને સ્વીકારા રાગ્ય લાગે તેા આમત્રણ આપેા, તમારી ઈચ્છા વિના અમે કયાં તમારી પાસે આવીએ છીએ? તમે અમારા સ્વભાવની તપાસ કર્યા પછી જ આમત્રણ કરી પણ યાદ રાખજો, એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org