________________
ધ્યાનઢીપિકા
[ ૧૮૩ ]
અહા! પાપી પેટને માટે આમ અધોગતિના મા ખુલ્લા કરનારાએ ! ઉન્માગ ના ઉપદેશ દેનારાએ ! તેવાં જ શાસ્રો બનાવી જીવાને ઉન્માર્ગે દોરનારાઓ ! તમારું પાપી પેટ ન ભરાય તા ભિક્ષા માગીને ખાઓ. પણ નિર્દોષ જીવાન આમ અકાળે અંત શા માટે લાવા છે ? અને તમાને આધાર આશ્રય આપનારાઓને ખેાટી સલાહ આપી દુ તિમાં નાખી વિશ્વાસઘાતક શા માટે અનેા છે ?
લેાકેાને અસત ઉપદેશથી કષ્ટમાં નાખી તમે કેટલા દિવસ સુધી વાંછિત સુખ ભોગવી શકવાના છે ? આ જીવન કયાં શાશ્વત છે ? આ અસત્ય ખેલવાના ત્યાગ કરી પેાતાને અને પરને રૌદ્રધ્યાનથી બચાવે.
ચાર્થીનદ રૌદ્રધ્યાન
चौर्यार्थ जीवधातादि चिंता यस्य मानसम् । कृत्वा तच्चितितार्थं यत् हृष्टं तच्चौर्यमुदितम् ||८९ | द्विपदचतुष्पदसारं धनधान्यवरांगनासमाकीर्णम् । वस्तु परकीयमपि मे स्वाधीनं चौर्य सामर्थ्यात् ॥ ९० ॥ चौर्य बहुप्रकारं ग्रामध्वगदेशघातकरणेच्छा | सततमिति चौर्यरौद्रं भवत्यवश्यं श्रगमनम् ॥ ९१ ॥ ચારી કરવા માટે, જીવાના ઘાત આદિની ચિંતા વડે કરી જેનું મન વિક્ષેપવાળુ' રહે છે, તે ચારી કરવારૂપ ચિંત વેલા અને માટે (ચારી માટે જીવાને નાશ કરીને) જે રાજી થવું-હર્ષ પામવા તેને ચૌર્યાનદ રૌદ્રધ્યાન કહેવુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org