________________
ધ્યાનદીપિકા
[ ૫૩ ]
ઈત્યાદિ હર્ષશોકની વિષમતાવાળા સંસારનું સ્વરૂ૫ વારંવાર દષ્ટિ આગળ લાવવાથી તેમાંથી વૈરાગ્યવૃત્તિ સ્ફરવા સાથે તેના પ્રતિકાર તરીકે તેમાંથી બચવાના ઉપાય તરફ મનુષ્યનું વલણ થાય (જાગૃતિ આવે) તે સંસારભાવનાનું ફળ છે. ૨૧
એકત્વ ચેથી ભાવના शुभाशुभानां जीवोऽयं कृतानां कर्मणां फलं । सोऽत्रैव स्वयमेवैकः परत्रापि भुनक्ति च ॥२२॥
कलत्रपुत्रादिकृते दुरात्मा करोति दुःकर्म स एव एक । मुंक्त फलं श्वभ्रगतः स्वयं च नायाति सोढुं स्वजनास्तदन्ते ।।२३।।
આ જીવ કરેલા શુભ કે અશુભ કર્મોના ફળ તે પોતે જ આ જન્મમાં અને અન્ય જન્મમાં પણ એકલો જ ભોગવે છે. ૨૨.
આ દુરાત્મા જીવ, સ્ત્રી અને પુત્રાદિ માટે દુષ્કર્મ કરે છે. તે એકલો જ તેના ફળ નરકમાં જઈ પોતે ભોગવે છે. તેના સંબંધીઓ તે ફળ ભોગવવા માટે તેની પાછળ (સાથે) આવતા નથી. ૨૩.
ભાવાર્થ:– મારા સંબંધીઓ ઘણા છે, મારું કુટુંબ મહેળું છે, હું ઘણાનો સંબંધી છું, હું ઘણને પાલક છું, ઘાણા નું પોષણ કરું છું. વિગેરે અહંકારવાળી ભાવનાને તેડવા માટે તેની પ્રતિપક્ષી ભાવના “હું એકલો છું, અને મારું કેઈ નથી.” એ ભાવનાની અસર મન ઉપર કરવા માટે આ ચેાથી ભાવના છે. સારા કર્મો કર્યા હોય કે બૂરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org