SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ દયાનદીપિકા [ ૧૭૯ ] ઠગાઈ છે. આવી વાતે શાસ્ત્રમાં લખવાનુ` કારણે અન્યના પૈસા કૃતી પેાતાના ઉદરના નિર્વોડ કરવાતુ છે. કેટલાએક પેાતે ઇશ્વરના અવતાર છે કે ઇશ્વરના અંશ છે, એવે હક ધરાવી સેવકેાની સ્ત્રીઓ અને પૈસાના છૂટથી ઉપભોગ કરે છે. બિચારા ભેાળા લેાકેા પણ શ્વરને નામે કે ઈશ્વરના અંશને નામે અર્પણ કરતાં જરા પણ વિલંબ કરતા નથી અને તે ઠગારા ધર્મ ગુરુએ સાક્ષાત ઈઁશ્વર ખની થઈ ગયેલા ઈશ્વરનુ અનુકરણ કરતા હેાય તેમ વિવિધ પ્રકારની લીલાએ (કીડાઓ) અન્ય સેવકાની સ્ત્રીઓ સાથે કરવાને પણ ચૂકતા કે શરમાતા નથી. મનુષ્યાએ સમજવું જોઈએ કે કાઇ પણ મત કે પક્ષવાળાને માના અધિકાર મળ્યા નથી કે તે તેમના હાથમાં પણ નથી કે કોઈએ રજિસ્ટર પણુ કરાવ્યુ નથી કે તેમને જ મેાક્ષ મળે. તેમના સ'પ્રદાય સિવાય બીજાને ન જ મળે તેવું કાંઈ નથી. મારે તેની તરવાર છે, ખાંધે તેની નહિ. તેમ જ પાથાંઓમાં ૮ અમારા મતમાં જ મેાક્ષ છે બીજાને અધિકાર નથી' તેમ લખી મારવાથી મેાક્ષ મળતા નથી પણ શૂરવીર થાએ, દેહ અને ધનાદિના મમત્વને ભેગ આપા, આત્માને એળખા. અને તેને સાક્ષાત અનુભવ લેવાને માટે પ્રયત્ન કરે. પ્રયત્ન કરનારને જ મેાક્ષના અધિકાર છે. ગમે તે પ્રયત્ન કરે તેને પરમશાંતિ મળી શકે તેમ છે, આ સિવાય દૂધ વિનાની ગાયને ગળે ટકશે કે ઘટ બાંધવાથી જેમ તેનું વધારે મૂલ્ય આવતુ નથી, તેમ બાહ્યાડ ભરી અને વાચાળતાવાળા ધર્મની કિંમત કાંઈ નથી. કિંમત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy