________________
[ ર૦૮ ]
ધ્યાન દીપિકા
થવાથી ખરાબ હલકા વિચાર કરવાની ટેવ ધીમે ધીમે સદા તર નાશ પામશે, મન સ્વાધીન થશે. છેવટે આત્માના પૂર્ણ સ્વરૂપમાં ગળી જશે, માટે પ્રથમ સારા વિચારે કરવાની ટેવ મનને પાડવી એ મુખ્ય કર્તવ્ય છે.
આવી જ રીતે અન્યની નિંદા કુથલી કરતાં વચનને અટકાવીને પરમાત્માના ગુણકીર્તનમાં, મહાન પુરુષના ગુણ મોદનમાં ધાર્મિક ઉપદેશમાં કે કેઈને સન્માર્ગે ચડાવવામાં કે તેવાં જ કેઈ પરમાર્થના કામમાં વચનને વ્યય કરવાથી વચન બોલવાથી થતા અનેક અપરાધ અટકે છે, પિતાથી આગળ વધી શકાય છે અને અન્યને ઉપગી રીતે મદદ ગાર પણ થઈ શકાય છે.
તેવી જ રીતે શરીરને પણ ઉપગી કાર્યમાં, મહાન પુરુષોની સેવામાં, દેવાદિના પૂજનમાં, ધાર્મિક અભ્યાસમાં ધાર્મિક ક્રિયાઓમાં, ઉત્તમ પુસ્તકાદિ લખવામાં, કેઈને મદદ કરવામાં તપશ્ચરણ બ્રહ્મશ્ચર્યાદિ પાલનમાં, (કાદિ લખવામાં, કેઈને મદદ કરવામાં તપશ્ચરણમાં, બ્રહ્મચર્યાદિ પાલન નમાં.) અને ઉપયોગી જીવોની સેવામાં, જોડી દેવામાં આવે તો અશુભ પ્રવૃત્તિ અટકી જાય છે. શુભમાં વધારે થાય છે અને છેવટે તે શુભમાંથી પણ શુદ્ધમાં પ્રવેશ કરી શકાય છે.
આ પ્રમાણે સત્તર પ્રકારને સંયમ કહે છે. શરૂઆતમાં આ સંયમને આદર કરવાની પૂર્ણ જરૂર છે. આ સિવાય મનની મલિનતા ઓછી થતી નથી અને તે પછી થયા સિવાય આપણી યોગ્યતામાં વધારે થતું નથી અને ગ્યતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org