SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૯૫ ] જીવા અત્યારે જે કર્મફળ ભાગવે છે તે પૂર્વના કનુ પરિણામ છે. કારણ પ્રથમ અને કાર્ય પછી-આ ન્યાયે વમાન કાળે જે સ્થિતિ અનુભવાય છે તે પૂર્વીકૃત કર્મનુ... ફળ ભાગવાય છે, એટલે નવું કાંઇ નથી પણ અધું જૂનું છે. આ જૂનું જેમ ભાગવાય છે તેમ આછું થયા જ કરે છે છતાં સથા ખાલી ન થવાનુ કારણ એ છે કે જીવે તેમાં દરેક ક્ષણે નવીન વધારા કરતા જ રહે છે. એક અનાજની કાઠીમાં પચીસ મણ અનાજ ભર્યુ. હાય તેમાંથી નિરંતર એક શેર અનાજ કાઢવામાં આવે તે એક હજાર દિવસે અવશ્ય તે કેાડી ખાલી થવી જ જોઇએ છતાં નીચેની એક બાજુથી નિરંતર એક શેર અનાજ કાઢીએ અને ઉપરની ખાજુથી તે કાઠીમાં જેટલું અનાજ કાઢયું હોય તેટલુ કે તેનાથી અધિક આછું નાખ્યા જ કરીએ તે તે કાઠી ખાલી થવાનેા પ્રસંગ કેઈ વખત ન જ આવે. આ દૃષ્ટાંતે જીવા જ્યારે જ્યારે કર્માંથી ઉત્પન્ન થતાં સુખદુઃખાદિને અનુભવ કરી કમ એછાં કરે છે, તે તે કર્મના અનુભવ કરતી વખતે સુખદુઃખમાં રાગદ્વેષની પરિણતિથી હશેાક કરે છે. રાગદ્વેષ એ ચીકાશ છે. ઇષ્ટપ્રાપ્તિથી ખુશ થવાય છે. અનિષ્ટપ્રાપ્તિથી નારાજ થવાય છે પૂકમના ઉદય અનુભવતી વખતે સામ્ય સ્થિતિ રહેતી નથી. સારુ` કે નઠારું કરેલું જ ઉદય આવે છે તે પછી પેાતાની મહેનતના મળેલા મદલાથી હ, શાક, ખેદ કે આનંદ શા માટે કરવા જોઇએ ? સમ્યક્ષ્ટિ થયા સિવાય આવી સ્થિતિ રહી શકે જ નહિ, અને તેવી સ્થિતિના અભાવે તે જીવ રાગદ્વેષવાળી જેવી અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy