________________
ધ્યાનદીપિકા
[ ૨૯૩ ]
ગણે છે, એની શક્તિથી જ બધો કાર્ય વ્યવહાર ચાલતો સમજે છે. તારને ઠેકાણે રહેલાં કર્મ તેમાં મદદગાર છે, તેમ છતાં આત્મા જ સુખરૂપ છે-આનંદ સ્વરૂપ છે. આ વાત વધારે સ્પષ્ટ અનુભવવા માટે તે પડદાને ચીરી નાખે છે ત્યારે પષ્ટ અનુભવ થાય છે કે આ સર્વ શક્તિ તે પુરૂષની કે આત્માની છે. તે આત્મશક્તિને થતે દુરુપયોગ દુઃખ કે વિપત્તિજનક છે. અને તે શક્તિથી થતી સારી પ્રવૃત્તિ સુખ કે સંપત્તિ માટે થાય છે. તે શક્તિની પિતાની છાયામાં પોતાના સ્વરૂપમાં વિશ્રાંતિ થવી તે નિર્વાણુ યા મોક્ષને માટે છે.
આ પ્રમાણે પુણ્યપાપરૂપ કર્મ કે જે આત્માના મૂળ જીવનના આધારે ઉત્પન્ન થાય છે અથવા આત્માની એક પ્રકારની શુભાશુભ પ્રવૃત્તિ તેને આધારે ઉત્પન્ન થાય છે તેને જ આ સર્વ દુનિયામાં અનુભવાતે વિલાસ છે. તે આત્મશક્તિ કેવા રૂપમાં જવી એ આપણા પોતાના જ હાથમાં છે, કારણ કે આપણે પોતે જ તે સ્વરૂપ છીએ.
ધ્યાનશતકમાં કહ્યું છે કેपयइठिइपएसाणुभावभिन्नं सुहासुहविभत्तं । जोगाणुभावजणियं कम्म विवागं विचितिझ्झा ॥१॥
પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને અનુભાવના ભેદવાળા તથા શભાશુભના ભેદમાં વહેંચાયેલા મનાદિ વેગ અને અનુભાવથી ઉત્પન્ન થનારાં કર્મવિપાકનો વિચાર કરે.
ભાવાર્થ–પ્રકૃતિ એટલે જ્ઞાનવરણીય આદિ આઠ કર્મોના લે. જે ભેદે શુભાશુભ અગર શાતાઅશાતા, સુખદુઃખ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org