________________
[ ૨૨ ] નિર્મળ બનાવે તેવા મંત્રો વિગેરેનું નિષ્કપટ ભાવે અપ્રમત પણે રટન ચાલુ જ છે.
એકાંતમાં કે ગમે તેની વચ્ચે બેઠેલા. હેાય ત્યારે પણ જાપયોગ ચાલુજ હેય છે, જાપને મહિમા અપાર છે જાપ અને ધ્યાન દ્વારાજ મન એકાગ્ર બને છે ભવસિન્ધના અનેક વમળો ઝંઝાવાત અને વિષયના ચિન્તનનું વિષ રગેરગમાં વ્યાપ્ત થતું અટકે છે વિષય અને કષાયના અનેક દરૂપ પાપ કર્મોથી મુક્તિ મળે છે એવા ધ્યાન માટે એમને અથાગ પ્રયત્ન ચાલુ છે. જા૫ અને ધ્યાનના રસીક હોવાથી પ. પૂ. પ્રકાશક ગનિષ્ઠ આચાર્ય દેવશ્રીની અનેક કૃતીઓ તેમના હૃદયમાં વસેલ છે તેમાં પણ જયારથી ધ્યાનદીપિકા પુસ્તક તેમના હાથમાં આવ્યું અને એ વાંચ્યા બાદ એ પુસ્તક છપાયે ઘણાં વર્ષો વિત્યાં અને હાલ અલભ્ય હોવાથી પૂજ્ય સ્વર્ગસ્થ આચાર્ય વિજયચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબે બની હાજરીમાં જ આ પુસ્તક છપાવવાની ભાવના થઈ અને એ કાર્ય થડા વિલંબે પણ પૂર્ણ થયેલ છે એને એમને અપૂર્વ આનંદ છે. પૂણ્યનો ગત જુઓ એ જે કઈ ઉત્તમ પ્રવૃત્તિઓ કરે છે. તેમાં શ્રી કીર્તીકરભાઈના ધર્મપત્ની ધર્મપરાયણ શારદાબેન તેમજ તેમના સુપુત્રે સુરેન્દ્રભાઈ, અશોકભાઈ નિરંજનભાઈ, અતુલભાઈ વગેરે એટલા ભાવનાશાળી નમ્ર અને વિવેકી છે, નાના મોટા દરેક એમની ઈચ્છાનુસાર વતે છે કેઈ તેમને મન દુખ થાય તેમ કરવા તૈયાર નથી તે પૂર્ણ પૂર્યોદય હોય તેજ બને આજે કિતકરભાઈ તનથી મનથી અને ધનથી આત્મ સશુરૂપી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org