________________
[
૭૪ ]
ધ્યાનદીપિકા
तो देशकालचिठा, नियमो इझाणस्स नथ्थि समयंमि ।। जोगाण समाहाणं, जह होइ तहा पयत्तव्वं ॥ ३ ॥
હરકેઈ બેસવા, ઊભા રહેવા આદિ, દેહની અવસ્થા, ચાલતા અનુષ્ઠાનમાં-ધર્મધ્યાનમાં પીડાકારી ન થાય તે અવસ્થાએ (આસન) બેસીને, કાયેત્સર્ગ મુદ્રાએ ઊભા રહીને નીચા બેસીને, કે દંડાસને કે શવાસને સૂતાં સૂતાં પણ ધ્યાન કરવું.
આસનને કાંઈ નિયમ નથી તેનું કારણ બતાવે છે. સર્વ દેશ, કાલ, અને આસનાદિ અવસ્થામાં વર્તતાં-રહેતાં, મુનિઓ ઉત્તમ કેવળજ્ઞાન આદિ, આદિ શબ્દથી અવધિ, મન:પર્યવાદિ લાભને પાપ રહિત થઈને-પાપને શમાવીને (કેવળજ્ઞાનને મૂકીને બાકીના ભાવે) અનેક વાર પામ્યા છે. આ જ કારણથી અમુક દેશમાં ધ્યાન કરવું. અમુક કાલમાં ધ્યાન કરવું, કે અમુક આસને બેસીને ધ્યાન કરવું ઈત્યાદિને નિયમ આગમમાં જૈન સિદ્ધાંતમાં–નથી જે નિયમ છે તે
એટલે છે કે મન, વચન, કાયાના રોગોનું સમાધાનવિક્ષેપ રહિતપણું–જેમ જે પ્રકારે રહી શકે તે પ્રમાણે
પ્રયત્ન કરવો,
ધ્યાનમાં દિશાને નિયમ બતાવે છે. पूर्वाभिमुखो ध्यानी चोत्तराभिमुखोऽथवा । प्रसन्नवदनो धीरो ध्यानकाले प्रशस्यते ।। ११७ ।। ધ રાખી પ્રસન્ન મુખે ધ્યાન કરવાવાળાએ પૂર્વની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org