________________
-
-
[ ૩૯૨ ]
ધ્યાનદીપિક મહ ન પામે, મૂંઝાય નહિ, વ્યાકુળતા ન પામે તેમ જ . વિવિધ પ્રકારની દેવમાયાને વિષે પણ સંમેહ ન પામે, કારણ કે ચૈતન્યાનંદનો અનુભવ જેણે ચાખેલો છે તે ક્ષણિક વિષયાનંદમાં રતિ કેમ પામે ?
૩ દેહ તથા સર્વ સંગાથી આત્માને નિરંતર જુદે દેખે. દેહની વ્યથા કે પુદ્ગલસંગથી આત્મજ્ઞાન ભૂલી ન જાય, સર્વદા વિવેકદષ્ટિ જાગ્રત હોય.
૪ દેહ અને ઉપાધિને પણ ત્યાગ કરે. દેહ અને ઉપાધિ ઉપયોગી સાધન-ઉપર પણ મમત્વ ન કરે. જરૂરી પ્રસંગે બનેને ત્યાગ કરતાં અચકાય નહિ. સર્વથા નિ:સંગ રહે તે વ્યુત્સર્ગ લિંગ છે.
ફી દ્વાર-૮ શુકલ ધ્યાનના પહેલા બે ભેદોમાં શુભ આશ્રવ હેય છે અને તેથી અનુત્તર વિમાન પર્વતના સુખની પ્રાપ્તિ થાય છે. નિર્વાણના માર્ગભૂત સંવર અને કર્મની નિરા પણ થાય છે.
મલિન વસ્ત્ર જેમ પાણીથી શુદ્ધ થાય છે, તું જેમ અગ્નિથી શુદ્ધ થાય છે અને મેલું પાણી જેમ સૂર્યના તાપથી શેકાઈ જાય છે તેમ સુફલ ધ્યાનથી કર્મો નાશ પામે છેજીવ શુદ્ધ થાય છે.
જેમ જુલાબ લેવાથી, ઔષધોપચારથી અને ભૂખ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org