________________
[ ]
ધ્યાનદીપિકા
આત્માને હિતકારી વસ્તુ શી છે? जीवो ह्यनादिमलिनो मोहांधोऽयं च हेतुना येन । शुध्यति तत्तस्य हितं तच्च तपस्तच्च विज्ञानम् ||४ ॥ અનાદિ કાળથી મલિન અને માહાંધ આ જીવ જે હેતુ વડે શુદ્ધ થાય તે તેનુ હિત છે, તે તપ છે અને તે
વિજ્ઞાન છે. ૪.
ભાવાર્થ:-241 જીવ અનાદિ કાળથી મલિન છે. તૈનામાં મલિનતા કયારે આવી અને શા હેતુથી આવી ? આના જવાબ (6 અનાદિ કાળથી તેમ જ છે” એ સિવાય બીજો આવતા નથી.
જ્ઞાનીએ પેાતાના જ્ઞાનમાં તેમ જ દેખે છે, શાસ્ત્રકાર એમ જ જણાવે છે. દરેક સ ́પ્રદાયમાં પણ માટે ભાગે આ જ માન્યતા છે, મલિન થવાના હેતુઓમાં બે ભેદ છે. પ્રથમ અનાદિ પ્રવાહની અપેક્ષાએ મૂળ અનાદિ મલિનતા થવામાં હેતુ શે!? તે હેતુ મળી શકતા નથી, શેાધવા જતાં અનેક શકાઓના વમળમાં અથડાવુ પડે છે. છેવટે પણ · અનાદિ તેમજ છે” આ શબ્દોના આશ્રય લેવા પડે છે.
બીજો હેતુ અમુક સ્થિતિથી મલિન થવાના હેતુએ મિથ્યાત્વ કષાય (અજ્ઞાન), અવિરતિ (ઇચ્છાઓના અનિરોધ) (ક્રોધ, માન, માયા, લાભવાળી પરિણતિ) અને યાગે (મન-વચન-કાયાની પ્રવૃત્તિ) આ હેતુએ માનવામાં આવે છે. તે હેતુ નવીન મલિનતા પામવામાં પ્રબળ કારણરૂપ છે. તેનું નામ જ માહાંધ-માહથી આંધળા થવાપણુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org