SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૩૫૯ ] આત્મઉપયાગ તે આકારે જયારે પરિણમશે ત્યારે જ ખરેખર ઘડાના મેધ થશે. કેાઇ મનુષ્ય ઊભું હશે તેા તેના આકારે મન અથવા આત્મઉપચાગ પરિણમશે ત્યારે તેના ખાધ થશે જે વસ્તુના મેધ કરવા હાય તે વસ્તુમાં તદાકારે પરિણમવાથી તેના મેધ થાય છે. તેમ જ વધારે વખત પરિણમી રહેવાથી અને બીજા કાઈ આકારે મન પરિણામાંતર ન પામે તેવી સ્થિતિને ધ્યાન કહે છે. આ જ પ્રમાણે અરૂપી આત્મસ્વરૂપનું કાંઈ પણ વર્ણન પ્રથમ ધારણ કરવું. રૂપી પદાર્થમાં તે આપણને નિરંતરની ટેવ હોવાથી તેમાં કાંઇ વિશેષ પ્રયત્ન કર્યા વિના તે આકાર પરિણમી શકીએ છીએ, છતાં તેમાં એકાકારે 'તઃકરણ પરિણમ્યા પછી વચમાં ખીજા આકા૨ે પરિણુમાઈ ન જવાય, બીજી વૃત્તિએ ઉત્થાન ન પામે તેટલુ સાવધાનપણુ` રાખવાની જરૂર છે, તેનાથી પણ આ રૂપાતીત ધ્યાન વિશેષ કઠિન છે. આમાં તે આલ અન જ રૂપ-આકૃતિ વિનાનું છે, તાપણુ રૂપ વિનાના જ્ઞાનાનંદ સ્વરુપ વિગેરે જે ગુણા છે, તે પ્રથમ અંતઃકરણમાં ખરેખર સ્થાપન કરવા, તેના બને તેટલેા માનસિક વિચાર કરવા-રચવા અને પછી મનને તેમાં જોડી દેવુ'. આથી એવા અનુભવ મળશે કે જેવું આલંબન તેવુ. પરિણમન, સામુ આલખન રૂપ-આકૃતિ વિનાનુ હશે તેા તમારું મન પણુ તે સ્વરૂપમાં રૂપ કે આકૃતિનું સ્વરૂપ ધારણ નહી કરતાં જેમ છે તેમ નિરાકાર સ્થિતિમાં સ્થિરતા પામશે, અર્થાત્ વધારે સ્પષ્ટ કહીએ તેા મનને કાઇ પણ આકાર ધારણ કર્યા વિનાની સ્થિતિમાં ધારણ કરી શુદ્ધ આત્માના લક્ષ તરફ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy