SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ દશાનદીપિકા [ ૧૭ ] --- - --- ભાવાર્થ–ઉદરનિર્વાહના કારણે અને મારવાના ઉપાય. ચિતવવા અથવા ગોત્રદેવી આગળ પોતે સુખી થાય તે માટે બકરા પ્રમુખ નાં બલિદાન આપવાં, ને મારીને ચડાવવાની માનતા માનવી અથવા બ્રાહ્મણદિની પૂજા કરવન નિમિત્ત કે યજ્ઞ-યાગાદિમાં શાંતિ આદિના કારણે જેને ઘાત કરે (અત્યારના વખતમાં બ્રાહ્મણની પૂજા કરવાના નિમિત્તે બકરપ્રમુખની હિંસા કરવાનો રિવાજ આ દેશમાં જણાતો નથી. મૂળમાં તેમ લખ્યું છે તેવા પ્રસંગો કદાચ તે લખનારના વખતમાં બનતા હોય તે ના ન કહેવાય, પાણીમાં ફરનારાં, જમીન ઉપર ચાલનાર અને આકાશમાં ઉડનારાં પ્રાણીઓનાં ગળાં મરડવાં, નેત્રાદિ ફેડવાં, વગેરે પ્રાણીઓને ઘાત કરે તે રૌદ્ર, ભયંકર પરિણામ થયા સિવાય બનતું નથી. આ ભયંકર પરિણામ તે રૌદ્રધ્યાન છે, સામા જેને ભય આપનાર છે. અને પિતાને પણ તેથી ભવિષ્યમાં આવી ભયંકર સ્થિતિમાં આવી પડવું પડે છે માટે વિચારવાન મનુષ્યએ આવા ઘેર કર્તવ્યોથી પાછા હઠવું. અસત્યાનંદ રૌદ્રધ્યાન विधाय वंचकं शास्र मार्गमुदृिश्य हिंसकम् । प्रपात्य व्यसने लोकं मोक्ष्यऽहं वांछितं सुखम् ॥८७॥ असत्यकल्पनाकोटिकश्मलीकृतमानसः । चेष्टते यत् जनस्तद्धि मृषानंदं हि रौद्रकम् ॥ ८८ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy