SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૬ ] ધ્યાનદીપિકા લેાક સિવાય બીજું કાંઇ નથી. મરણ નથી અને પુનર્જન્મ પણ નથી, તે પછી અમુક વિધિ-નિષેધ (કરવું અને ન કરવું) વિગેરે હેાય જ કથાંથી ? ત્યારે આ જિંદગીમાં ઈચ્છાનુસાર આનંદ કરવા એ સિવાય બીજુ કાંઇક બ્ય નથી, એ આનંદના સાધના ગમે તેવી રીતે મેળવવા જ, તેમાં આડે આવે તેને શિક્ષા કરવી, ’ અન્ય જન્મનેા ભય ન હાવાથી કરેલ કના બદલેા મળશે તેના નિ ય તેમને ન હેાવાથી નિરકુશપણે તેએનું વર્તન ચાલુ રહે છે. આ વનમાં આડે આવનારને દૂર કરવા માટે રૌદ્રધ્યાન પ્રયા જવામાં જરા પણ શંકા રહેતી નથી. આ જ કારણથી અત્યાર સુધી ખતાવેલા રૌદ્રધ્યાનના સર્વાં નિમિત્તોના જેમ બને તેમ ત્યાગ કરવા. બીજા` પણ કામેામાં રૌદ્રધ્યાન થાય છે. जीवानां मारणोपायान् चिंतयेत् पूजनं तथा । गोत्रवीद्विजादीनां मेपादिप्राणघातनैः ।। ८५ ।। जलस्थलखगादीनां गलनेत्रादिकर्त्तनम् । जीवानां प्राणघातादि कुर्वन् रौद्रं गतो भवेत् ||८६|| જીવેાને મારવાના ઉપાયા ચિતવે, ગાત્રદેવી અને બ્રાહ્મણા દિની અકરાદિ પ્રાણીઓનેા ઘાત કરીને પૂજા કરે, જળચારી, સ્થળચારી અને આકાશગામી ઈત્યાદિ પ્રાણીઓનાં ગળા અને નેત્રાદિ કાપે, જીવેાના પ્રાણાના ઘાત કરે, ઇત્યાદિ કરતાં રૌદ્રધ્યાન પ્રાપ્ત થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy