SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ [ 18 ] ધ્યાનદીપિકા શરીરમાં શ્લેષ્મ, ઊલટી, ઝાડે કે તાવ થઈ આવે છે. આ રોગ થવાનું કારણ જરૂરિયાતથી વધારે કચરે શરીરમાં એકઠા થયેલો છે, તેને બહાર કાઢી નાખી શરીર શુદ્ધ કર વાનું છે, હદથી વધારે મગજમાં મળ ભરાવાથી બેટી ગરમી લેમ દ્વારા બહાર નીકળી જવા સાથે, મળને બહાર ફેંકી દે છે અને તેથી મગજ સાફ થઈ જાય છે. તાવ આવવાથી ખેટી ગરમી બહાર નીકળી જઈ શરીરમાં નિયમિત કામ પાછું ચાલુ થાય છે. જઠરની આસપાસ મળ વધવાથી જઠર કામ કરતું અટકે છે. તે છતાં આહાર નાખવામાં આવે છે તે ઝાડા થાય છે. આ ઝાડા થતાં ખોરાક ઓછો લેવાતાં ઝાડા દ્વારા મળ નીકળી જાય છે અને ખેરાક ઓછો લેવાથી જઠરી પ્રદિપ થાય છે, એટલે મળ-કચરો સાફ થતાં શરીર હલકું થાય છે. જઠરને પિતાના કામમાં નડતે કચરે દૂર થતાં તે પણ પિતાનું પાચનનું કામ નિયમિત શરૂ કરે છે. આમ એકંદર વિચાર કરતાં જે પોતાના ભલાને માટે રોગ થાય છે તેને અજ્ઞાનતાને લીધે લોકે બૂરું માની તેને માટે આધ્યાન હાયવોય કરે છે ફાયદાને ગેરફાયદા સમજે છે અને વિના પ્રજનની મહેનત કરી થાકે છે. મહાન પુરુષે કહે છે કે જે થાય છે તે સારા માટે. પણ આની કસોટી કરવાને વખત કે આની સત્યતા સમ જવા જેટલી ધીરજ મનુષ્ય પાસે ક્યાં છે? નહિતર આ માનસિક દુઃખે ઉત્પન્ન જ ન થાય (આ દિશામાં પણ વિચાર કરવાની જરૂર છે.) કહ્યું છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy