________________
[ ૨૮૮ ]
કોઈના સુખદુઃખ આપવાના, કાઇના દિવાના, કાઇના પ્રસશવાના, કાઇના હલકા કુળમાં જન્મ આપવાના કાઇન અમુક ગતિમાં ફેરવવાના, કાઇના ષ્ટિ પ્રાપ્ત ન થવા દેવાના, ઈત્યાદિ આઠ કમની ૧૫૮ પ્રકૃતિના સ્વભાવા જુદા જુદા છે. તેના તેવા ફળની પ્રાપ્તિ કરાવનારા કર્મ બધ, તે પ્રકૃતિઅધ કહેવાય છે.
સ્થિતિબંધ એટલે અમુક સ્થિતિ પંચ ́ત-વખત સુધી જીવને તે તે જાતના બંધનમાં રોકી રાખવા તે સ્થિતિ ધ કહેવાય છે.
યાનદીપિંકા
રસખ'ધ એટલે મધુર કે કડવા રસ જેમ સુખ કે દુઃખ રૂપ અનુભવાય છે તેમ તે તે કર્મના સારા કે નઠારા રસે અનુભવવા-સુખ કે દુઃખના અનુભવ કરવા તે શેરડીના રસ કે લીમડાના રસની માફક કવિપાકના અનુભવ કરવો. તેમાં પણ થાડા મીઠા, વધારે મીઠા તેથી વધારે મીઠી એમ સુખના અનુભવ વિવિધ પ્રકારના તારતમ્યથી થાય છે, તેમ જ કડવા રસ કે તેથી વધારે કડવાશવાળા એમ અનેક પ્રકારની ન્યૂનાધિકતાવાળા દુઃખરૂપ કવિપાક અનુભવવા પડે છે તે રસમધથી થાય છે.
પ્રદેશમ'ધ એટલે કર્માંના અણુઓના અધ. કર્માંના જેમ વધારે અણુએ હાય છે તેમ વધારે વખત સુધી તે ક વિપાક સુખદુઃખ આપવા માટે લ'ખાય છે. કાઈ વખતે વધારે કર્માંનાં દળિયા હાય છે, તથાપિ તેમાં રસ થાડે હાય છે, તેા વખત વધારે લાગે છતાં તે કમમાં રસ વધારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org