________________
ધ્યાનદીપિકા
( ૭૫ ]
વિના બેલબોલ કરવું), સહનશીલતા ન રાખવી, ઈર્ષા કરવી બીજાના સુખનો નાશ કરે, અન્યને ખરાબ કામમાં ઉત્સાહિત કરવા (ઉત્તેજન આપવું), નાનાપ્રકારની કીડાઓ કરવી, કામણાદિ કરી અન્યના મનને સ્વાધીન કરવું, ભય આપ, વાસ પમાડે, નિર્દયતા વાપરવી, સદાચારની નિંદા કરવી, વિષયમાં આસક્તિ રાખવી, અસત્ય બોલવું, ચેરી કરવી, પરસ્ત્રીલંપટ થવું, સતીઓનાં શિયળ ખંડવા, આરંભ કરે પરિગ્રહ વધાર, સાધુપુરુષની નિંદા કરવી, ધર્મમાં તત્પર થયેલાને વિદન કરવું, સંસારની આસક્ત ભાવે અનુમોદના કરવી, ઉત્તમ ચારિત્રને દૂષણરૂપે કહેવું, શાંત થયેલા કષાયાદિની ઉદીરણા કરવી, કલેશ જગાડે, દારૂમાંસનું ભજન કરવું, લાંબા વખત સુધી વેર વધારવું, આ રૌદ્ર ધ્યાન કરવું, મિથ્યાત્વ રાખવું, કરેલ પાપને છુપાવવું, દાંભિકતા શખવી, વક્ર પણું, અન્યને ઠગવા, માયાકપટનો પ્રયોગ કરવો ચાડી ખાવી, ચિત્તની ચપળતા રાખવી, જૂઠી સાક્ષી ભરવી, દ્વેષભાવે અન્યના અંગોપાંગ કાપવાં, વિના પ્રજને મનુષ્ય તથા જનાવરે બંદીખાને નાખવાં, પાંજરામાં પૂરવા, હિંસક યંત્ર બનાવવા, કઠોર કે અસત્ય વચન બોલવાં, પરના સૌભાગ્યને નાશ કરવો, દાવાનળ સળગાવ, ધર્મના સ્થાને કે સાધનેને નાશ કરે, અન્યની અવજ્ઞા કરવી સગુણને નાશ કરે, અસદુ દેષનો આરોપ કરે, પિતાની પ્રશંસા કરવી, છતા દેષ ઢાંકવા, જાતિ આદિને ગર્વ કરે, અન્ય દાનાદિ કરતે હોય તેને ના પાડવી, અંતરાય કરે, દેહને વાત કરે, ઈત્યાદિ બીજા પણ તેવાં જ ખરાબ કામ કહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org